________________
૪૦
દિક્ષા પછી અઢી મહિનાને આતરે ફેલી ચેમાસા દરમ્યાન શ્રી વિનેદ મુનિને હાજતે જવાની સત્તા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર ભી જાવ એટલે શ્રી વિનોદ મુનિએ જેહરણ વગેરે ની પ્રનિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી કરી આજ્ઞા માગતા જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલરી પાછા ફરીશ કાળની ગહન ગતિને દુખદ્ રચના રચવી હતી આજે જ હાજતે એકલા જવાને બનાવ હતે, હમેશા તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા
હાજતથી મોકળા થઈ પાછા ફરતા હતા, ત્યા રે લાઈન ઉપર બે ગાયે, આવી રહી હતીબીજી બાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી તેની વ્હિસલ વાગતા છતા પણ બા ખસતી ન હતી શ્રી વિમુનિનું હૃદય થરથરી ઉઠયુ અને મહા અમુક પાએ મુનિના હૃદયમા ખાન લીધુ હાથમાં રજોહરણ લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા ગાયને તે બચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રહરણ કે જે વિદમુનિને આત્માથી વધારે પ્યાર હતું, તે હવે લાઈન ઉપર પડી ગયો અને શ્રી વિનોદમુનિએ તે પાછે સપાદન કરવામા જડવાદને સિદ્ધ કરવા રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યું અરિહત અરિહત બેવા શબ્દ મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું રકત પ્રવાહ છૂટી પડયા અને થોડા જ વખતમાં પ્રાણાત થઈ ગયે. બધા લેકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામા મુનિશ્રીએ પ્રાણ આપ્યા અતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શક્તિ જ દેખાતી હતી
હમેશા તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફરીથી કિરણ તરફ જવાની રેલવે લાઈન હતી આ લાઈન ઉપર રેવે સત્તાવાળાઓએ ફાટક મુકેલ નથી અને ત્યા ફરતે પણ છે એટલે પશુઓની અવરજવર હેય જ છે અને વખતે વખત ત્યા તેરા ની હઠે ચડી જવાના પ્રસંગ બને છે
ફોદી સશે આ દુર્ધટનાને ખબર રાજકોટ, ટેલીફેનથી આપ્યા જે વખતે ટેલીફાન ખાળે. તે વખતે વિનમુનિના પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમમાં બેઠા હતા, માત્ર એક નાકર જ ઘરમા હતો કે જે ટેલિફોન cઠા પણ તે કાઈ ટેકાનમાં હક્તિ સમજી શકે નહી અને સાચા સમાચાર મેડા મળ્યા પેસ્યલ પ્લેનથી ફરી પાસે તે પહેલા અસિસ્કાર થઈ ગયે સુચનાને ટેલીફોન