________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) પ્રકરણ ત્રીજું.
ખાતર.
MANURE. જમીનમાં જે વનસ્પતિ પિષક દ્રવ્ય ઓછા હોય છે તે પદાર્થ તેમાં પ્રત્યક્ષ રીતે પુરા પાડનારા પદાર્થોને અગર જે પદા
ને જમીન સાથે મિલાપ થઈ તેનાથી એમાં જે રસાયણ ક્રિયા થાય છે તેથી અપક્ષ રીતે તે જમીનના પાકમાં સુધારે તથા વધારે થવાને મદદ મળે છે તેવા પદાર્થો, અગર જે પદાર્થો
જમીન સાથે મિશ્ર કર્યાથી જમીનને ગુણ સુધરે છે તેવા પદાથિને ખાતર કહેવામાં આવે છે.
ખાતર મુખ્ય બે પ્રકારનાં છે. (૧) સર્વ સાધારણ (જનરલ) અને (૨) વિશેષ (એશીઅલ).
સર્વ સાધારણુ ખાતર એટલે જે ખાતરમાં સાધારણ જાતના છોડ મોલને જોઈતા દ્રવ્યોને સમાસ હોય છે તે. અગર જે દ્રવ્યોને જમીનમાં અભાવ હોય છે તે દ્રવ્ય જે ખાતર પુરાં પાડે છે તે. જાનવરનાં છાંણનું ખાતર એ સર્વ સાધારણ ખાતર છે, કારણ તેમાં ઉપર જણાવેલ ગુણ હોય છે.
વિશેષ ખાતર એટલે જે કોઈ વિશેષ વનસ્પતિ પિષક દ્રવ્ય કઈ ચોકસ મોલ જમીનમાંથી શોધી લઈ ઓછું કરે છે, અગર તેમ થવાથી એવું દ્રવ્ય એ જમીનમાંથી સાવ જતું રહે છે, તે દ્રવ્ય જે ખાતર એ જમીનને પુરું પાડે છે તે. અગર જમીનમાં કોઈ ચેકસ મેલ માટે અવશ્ય દ્રવ્ય તેમાં ન હોય અગર અપુરતું હોય તે પુરૂં પાડવા માટે જે ખાતર વાપરવામાં આવે છે તે. મી ડું તથા ચુનો એ વિશેષ ખાતર ગણાય.
સાલ માટે આ
ખાતામાં
For Private and Personal Use Only