________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૮ ) એનાં ફૂલ પીળા રંગનાં સુવાસિક હોય છે, અને તેની પાંખડી લાંબી હોય છે. એના ફૂલને બાર વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્રમાં અને બીજો ભાદરવામાં એની છાલ દવાના કામમાં આવે છે.
કાઠીઆવાડમાં જુનાગઢ, ભાવનગર, જામનગર વિગેરે છેકાણે રાયચંપાનાં ઝાડ છે. ગોંડળના બગીચામાં પણ એનાં કેટલાંએક નાનાં ઝાડે છે.
એનાં નવાં ઝાડ બીજથી થાય છે. ઝાડ મોટું થતાં સુધી એને ચોથે દિવસે પાણી દેવું અને તેને સખ્ત તડકાથી બચાવ કર. ઝાડ મોટું થયા પછી આઠમે દિવસે પાણી મળે તે બસ. એ ઝાડ ઉંચી જતની કાળી અગર કાંપવાળી જમીનમાં સારું થાય છે.
પેળચંપે. PLUMERIA ACUTIFOLIA. (N. 0. Apocynacec.)
એ ઝાડ ઘણું મોટું થતું નથી. એને જ્યારે કુલ આવે છે ત્યારે પાન હતાં નથી, અને પાન હોય છે ત્યારે ફૂલ હતાં નથી. એનાં પાન મોટાં, લાબાં અને કાળાસપર લીલા રંગનાં હોય છે, અને તે ઘણું શોભાવાળાં દેખાય છે. એ ઝાડને પાન ચોમાસામાં હોય છે, અને કુલ ઉનાળામાં આવે છે. એ કુલ ધોળા રંગનાં હોય છે, અને વચ્ચે પીળા રંગની ઝાંખ હોય છે.
એ ઝાડની છાલ, દૂધ અને શીંગ ઔષધી કામમાં આવે છે. એની શીંગ સર્પસ ઉપર એક સારી દવા ગણાય છે.
For Private and Personal Use Only