________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૫ ) વાવવી અને તેને દરરોજ પા દેવું. એ કંઈ છાયાવાળી અને
થવાળી જમીનમાં રાખવાં. એને રંગ રંગનાં સુંદર ફુલ - માસામાં આવે છે. શિઆળાની શરૂઆતમાં ઝાડ સુકાવા લાગે એટલે પાણી બંધ કરવું, અને ઝાડ સુકાય એટલે તેની ગાંઠે વળતા મે મહિના સુધી વેકુળમાં દાટી રાખવી.
આકીમીનીજ. ACHIMENES. (N. 0. Gesneracere.) એ ખરેખર અતિ સુંદર જુદા જુદા રંગનાં ફૂલવાળાં નાનાં ઝાડ છે. એનાં મૂળ હેનવાળાં હોય છે. એ મૂળ લીંડીપીપર જેવાં દેખાય છે. એ મે મહિનામાં ફુટવા લાગે એટલે જસનીરા મુજબ તેને કુંડાંમાં વાવવા. અને બધી રીતે તેના જેવીજ એની મસાગત કરવી.
ખુશવાળી મેંદી. THE MYRTLE. (N. 0. Myrtaceae) એ સુગધી પાનવાળું નાનું ઝાડ છે. એની બે જાતો છે. એનાં પાન નાનાં હોય છે, અને બીજાનાં મોટાં હોય છે. તેમાં બીજી જાતનાં ઝાડ ખસુસ કરીને ઘણું સુંદર હોય છે. એને ધોળા રંગનાં ફૂલ આવે છે. અને કાળા રંગનાં ઝીણા ફળ આવે છે.
એના માટે ઊંચી જાતની પાણીના નિકાસવાળી જમીન જોઈએ. નવાં ઝાડ કલમથી અથવા બીજથી થાય છે. એને પાણી છઠે દિવસે જોઈએ.
For Private and Personal Use Only