________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
વખતે તેને દિવસમાં બે વાર પાણી દેવું જોઈએ. વર્ષાદ ઋતુની આખરથી તેને પાણી ઓછું કરવું, તે જાનેવારી હિતેથી તે અઠવાડિયામાં એકાદ વખત અપાય તે ખસ.
એની ઘણી જાતેા છે. ગાંડળના આગમાં મહાબળેશ્વરની કેટલીક જાંતનાં કશાંગ છે, અને ગયા વર્ષમાં વિલાયતથી અતિ સુંદર જાતનાં કશાંગ મગાવેલાં છે, અને તે સારી રીતે ત્યાં ઉગે છે, એવું સાંભળ્યુ' છે.
એનાં નવાં ઝાડ ગાંઠો અગર કલમના કટકા વાવ્યાથી અગર ખીજ વાવ્યાથી થાય છે.
For Private and Personal Use Only