________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય એટલે એ વાવવા માટે ખાતર દઈ તૈયાર કરેલ જમીનમાં ફુટ ફુટને છેટે ફેરવવા અને તેને ચોથે દિવસે પાણી દેવું એટલે આશરે અઠ્ઠી મહિનામાં તૈયાર થાય છે. એના કયારા વખતે વખત ગોડ્યાથી ફાયદો થાય છે.
સારી જમીનમાં નેકેલની મસાગત બરોબર થાય તે તે બે પાઉન્ડ સુધી તેલમાં થાય છે. કુમળાં અને નાનાં લકેલનું શાક સારું થાય છે.
લકેલમાં મુખ્ય બે જાત છે. એક લીલાં અને બીજા જાંબુ રંગનાં. એ બન્ને સ્વાદમાં સરખાં જ હોય છે.
તે રીંગણાં.
BRINJAL. (N. 0. Solanacece.) રીંગણની ઘણી જાતો છે અને તેનાં ફળ જાતિના પ્રમાણમાં કદ નાનાં મોટાં થાય છે. તેના રંગ પણ ભિન્ન ભિન્ન હોય છે. કેટલાંએક સાવધોળાં હોય છે, કેટલાએક લીલાં, કાળાં, જાંબુડા રંગનાં તથા કેટલાંક કાબરા રંગનાં હોય છે.
રીંગણી વાવવા માટે જમીન ઉંચી જાતની ખાતરવાળી જેઇએ. એનું બીજ જુનની આખરમાં કયારામાં વાવી રેપ તૈયાર કરે અને એ રપ આશરે સાત આઠ ઈંચ ઉંચા થાય એટલે એ માટે તૈયાર કરેલ જમીનમાં બે બે ફુટને છેટે હારમાં વાવવા, કે ગેડવા માટે સાંતિ ચલાવવાને ઠીક પડે. વર્ષદ હોય ત્યારે એને પાણી દેવાની જરૂર નથી. વર્ષ બાદ સપ્ટેમ્બરમાં એના કયારા બાંધી પ્રથમ ખાતર ડું મળ્યું હોય તે ફરીથી છોડ દીઠ બે ત્રણ બાબા છાણનું સાવ સહેલ ખાતર દઈ
For Private and Personal Use Only