Book Title: Bagichanu Pustak
Author(s): Ganesh G Gokhle
Publisher: Ganesh G Gokhle
Catalog link: https://jainqq.org/explore/020094/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 50 War zo19162 GARDENING BY RAO BAHADUR GUNESH GOVIND GOKHALE, ENGINEER-GONDAL STATE. 189 ) OSTO C Bombay: PRINTED AT THE SUBODHA-PRAKASHA PRESS 1888 (All rights reserved.) For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બગીચાનું પુસ્તક - - - - - - બનાવનાર રાવ બહાદુર ગણેશ ગેવિંદ ગોખલે ઈજીનીઅર–સંસ્થાન ગંડળ. મુંબઈ. સુબોધપ્રકાશ પ્રેસમાં છપાવ્યું. - ૧૮૮૮. (આ પુસ્તકના સર્વ હક્ક ગ્રંથકર્તએ પિતાને સ્વાધિન રાખ્યા છે. ) For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TO H. H, SIR BHAGVATSHINHJEE. K. C. I. E. LL.D; FELLOW OF THE UNIVERSITY OF BOMBAY, THAKORE SAHEB OF GONDAL THIS WORK is respectfully dedicated, with permission BY THE AUTHOR: For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તક, શ્રીમંત સર ભગવતસિંહજી, કે. સી. આઈ. ઈ, એલ. એલ. ડી, કેલે, મુંબઈ યુનીવરસીટી, અને ડળ સંસ્થાનના મહારાજ ડાકોર સાહેબને પરવાનગીથી ગ્રંથકારે કૃતજ્ઞતા પૂર્વક અર્પણ કર્યું છે. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir PREFACE. In writing preface to a book, it is generally thought necessary to state, in brief, the reasons and motives which induced its author to undertake the work. Having had to lay out and make new gardens at Gondal, both state and municipal, while in Gondal service, and being in sole charge thereof for nearly ten years, I had ample opportunities of studying practically the science of gardening. This science was indeed tastefully cultivated in India in ancient times, though nega lected for years past. It is pleasant to notice that the taste and culture thercof have been at present reviving among our people, and there seems to be a growing fondness among the present generation for practical gardening with all the latest improvements of the present day. Those friends of mine, both European and Native, who have seen the Botanical and other Gardens at Gondal, in Kattiawar have over again insisted upon me to publish a work of this kind, in the Gugerati language, especially as there has, yet, been no work on the subject in that language. I myself knew that this want was long felt by our Gugerati brothren, and to remove it to the best of my abilities, has been my aim for some years past; but, For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir as most of my time was occupied in the performance of my duties, and especially as I was not keeping good health for some time past, I was unable, until now, to execute that aim. H. H. Sir Bhagvatsinhjee, Thakore Saheb of Gondal, having very kindly granted me furlough for the benefit of my health, I have been able to devote a portion of my time to the getting up of this small book, mostly from my personal knowledge of this interesting subject. My acknowledgments are due to some of the English authors whom I have consulted. I now place it before the Public, and will consider myself amply rewarded, if it proves useful to some extent to remove the long felt desideratum. For the convenience of ordering plants from, and sending them to, other countries, I have given their English names; and for the benefit of those desiring to know the botanical divisions of different plants, I have given their family names also. GUNESH GOVIND GOKHALE. POONA, 459 Jai gate. October 1888. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ગયા દસ વર્ષમાં ગંડળ સંસ્થાનના દરબારી તથા સાર્વજનિક બગીચા સંબંધીનું કામ મારા હવાલામાં હેવાથી બગીચાના કામની માહિતી મેળવવાને મને સારે તક મળ્યો હતો. હાથમાં આવ્યું લોકોમાં બગીચાનો શોખ ઘણે વધતો જાય છે, પણ એ વિષય પર ગુજરાતી ભાષામાં કોઈ જાતનું પુસ્તક ન હોવાથી આપણું ગુજરાતી ભાઈઓને એ ખાતે માહિતી મેળવવામાં એક અડચણ હતી, તે દુર કરવાના હેતુથી આ નાહાનું પુસ્તક મારા અનુભવીક માહિતીથી તથા બીજા કેટલાક ગ્રંથોની મદતથી બનાવ્યું છે. ભરોસો છે કે આ વિષયની જે ખામી આજ પર્યત જોવામાં આવી છે તે આ પુસ્તક કેટલે એક દરજજે દૂર કરશે. પરદેશથી ઝાડે મંગાવવામાં અને ત્યાં તે મોકલવામાં તેમના અંગ્રેજી નામ જાણવાની જરૂર છે, માટે આ પુસ્તકમાં ઝાડોના ઈગ્રેજી નામ પણ આપવામાં આવ્યા છે. તેમજ વનસ્પતિ શાસ્ત્રની માહેતી મેળવવા ઈચ્છનારના ઉપયોગ માટે દરેક ઝાડના કુટુંબના નામ આપવામાં આવ્યાં છે. પુના, જાઈગેટ નંબર ૪પ 2 માહે અકબર સને ૧૮૮૮. છે અને ગણેશ ગોવિંદ ગોખલે, For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Serving JinShasan III 046444 gyanmandir@kobatirth.org For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. પ્રકરણ ૧ યુ. વનપતિશાસ્ત્ર વિશેમાહિતી પ્રાણ અને વનસ્પતિમાં ...... મુખ્ય તફાવત. વનસ્પતિ જીવવાને અવશ્ય સાધા વનસ્પતિની આવદા વનસ્પતિના આકાર વનસ્પતિના ખારાક વનસ્પતિના અવશ્ય દ્રિ પાષક ઇંદ્રિ મુળ થડ પાંદડાં પુનરુત્પાદક દ્રિ ફૂલ માથાદન અંતરા આચ્છાદન નરજાતીની ક્રિએ...... નરતંતુ પરાગ નારી જાતીની ઇંદ્રિ ખીજ કાશ અનુક્રમણિકા. ... બીજાંકુર સ્ત્રીકેસર નલિકા નલિકાગ્રમુખ。. *****... ........ www.kobatirth.org પૃષ્ટ. ૧ ૧ ७ . ८ ૮ હું ૧૦ ૧૦ ૧૧ વિષય. વનસ્પતિના મુખ્ય વર્ગ સપુષ્ય જાતના મુખ્ય વર્ગ ષ્વિદળ ૩ પ્રકરણ ૨ જી. ૫ ૫ ૪ બગીચા માટે જગ્યા અને જમીન.... જમીન.... ૫ જગ્યા....... ૫ સાર્વજનિક બગીચા જમીત......... પ્રકણ જી. કર ૧૨ ૧૩ એકદળ વિદળના મુખ્ય ઊપવર્ગ નિ:પુષ્પ વનસ્પતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાતર...... ખાતરની વ્યાખ્યા.... સર્વ સાધારણ ખાતર..... વિશેષ ખાતર..... ૧૧ | મૂત્ર. ૧૨ ઘેાડાની લાદ.... ૨૧ ૨૧ ૨૧ ૨૧ પાયખાનાનું ખાતર (પુટ) ૨૨ છાણુનું ખાતર......... ૨૩ અકરા તથા ગાડરની લીંડી. કબુતર તથા પારેવાની - ક... ...... For Private and Personal Use Only પૃષ્ઠ. ૧૩ ૧૪ १४ ૧૪ ૧૫ ૧૫ ***** ૨૪ ૨૫ ૨૫ ૨૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. ........ .................. કુકડાની ચરક..... ગુઆને... માલાનું ખાતર......... હાડકાનું ખાતર કસાઈ વાડામાનું ખાતર તથા ધેડ લેાકને સૂચના, પાંદડાનું ખાતર........... લીલુ ખાતર.. હાથલાથેાર અને કંટાળાનું ખાતર. રાખ. ખાળ.. ગાળ. સુરા ખાર મીઠું ચુના, રેડ.. *****.. ................ સાબુનું પાણી... કાયલાના ભુકા.. લાકડાના વેર. ..... www.kobatirth.org મિશ્ર ખાતરા ( કામ્પાસ્ટ ) ખાતરમાં જીવાત હાય છે તેતેા ઇલાજ........ પ્રકરણ ૪થુ. ખીજ..... ખીજ એ શુ છે.. ખીજ પરીક્ષા....... ફાટીલીડન્સ. ફુલગ્રુપ ખીજ અલખ્યુમીનસ બી, એકસ અલખ્યુમીનસ બી. } પૃષ્ઠ. | વિષય. ૨૬ પેચા અને કઠણ જાતના બીજ કેમ વાવવી. ચાકસ જોતના બીજ ચેાકસ રીતે વાવવા. ૨ ૨૭ ૨૭ ૨૮ અગીચામાં વાવવા માટેના બીજ કેમ મેળવવા. ૨૯ વાવવાના બીજ શી રીતે ૩૦ ૩૦ ૩૦ ૩૧ ૩૧ ૩૧ ३१ ૩૨ ૩૨ 33 ૩૩ ૩. ૩૪ ૩૧ ૩૬ ૩૦ ૩૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવા. વર્ષાયુ છેડના બીજ વાવવા વિશે સૂચના જે બીજ વાવ્યા પછી ટુંક મુદતમાં વાવવા જોઇએ તેની યાદી............ કલમ. દાખની કલમ ...... ગુટી આંખ ચઢાવાની રીત...... આંખવાવીને ઝાડ રવાની રીત ગ્રાટ યાને ક્ાતર અગરખુટી કલમ બાંધવાની રીત...... ફણા અગર પીળાંથી વધારે પાંદડા વાવ્યાથી વધારે... પ્રકરણ ૬ હું નવી તરેડના ઝાડા કરવાની ર રીત. ૩૮ હાઇબ્રીડાઈ ઝીંગની ક્રિયા. ૩ પ્રકરણ ૭ મુ. ૩૯ ઝાડાની ફેરેવણી કરવા વેશે For Private and Personal Use Only પૃ. પ્રકરણ પામું. ઝાડાના વધારા કરવાની રીત ૪૮ X* ૪૧ ૪૨ ૪૪ ૪૫ ४७ s જય પ ૬ર ૩ ૬૯ 3. ૧૫ ७८ ७८ ૮. .. 23 Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૯૮ વિષય. પૃષ્ઠ. | વિષય. પૃ8. દડબ સુકાઈ ગઈ હોય તે | પાન સ્વચ્છ રાખ્યાથી તેને ઈલાજ.............. ૮૫] ફાયદા................... ૨૮ ઝાડ ફેરવાથી ફાયદા..... ૮૬ | નાજુક જાતના ઝાડને પાણી પ્રકરણ ૮ મું, શી રીતે દેવું.•••••••• ઝાડે સેરવા વિશે........ પ્રકરણ ૧૧ મું. ડાળીઓ સેરવા વિશે...... ૮ | રક્ષકગૃહા •••••••••••• ૧૦૧ ફળતંતુ...................................... ૯૦! રક્ષકગૃહોને આકાર ••• ૧૦૧ કાષ્ટ મુળ..••••••••••••• ૯૦ ] રક્ષકગૃહ માહેલી ગોઠવણ ૧૦૨ સીધામુળ ..............................., ૪૧ કાચના ગુહા ................ ૧૦૩ કાષ્ટ મૂળનું એર કમતી ક પ્રકરણ ૧૨ મું. ર્યોથી ફાયદા. ........ ૮૨. નરસરી .................. • ૧૦૫ વાંઝ ઝાડને ફલદ્ર કરવાનો | નરસરી માટે જો..... ૧૦૫ ઈલાજ.. ••••••••• નરસરીની અંદરની ગોઠવણ ૧૦૬ મકાઈ જેવા છોડને સારા પ્રકરણ ૧૩ મું. ફળ આણવાને ઈલાજ ૮૪ લીલી ધ્રાના તકતા ..... ૧૦૮ પ્રકરણ ૯ મું એ તકતા શી રીતે તૈયાર કુંડા ...••••••••• - | કરવા ••••••••••••••• ૧૦૮ કંડાનો આકાર........... ૮૪ લાન મુહુર •••••••••••• ૧૦૮ વીલાયતના ચેકસ આકા | કિફાયતથી ધ્રાના તકતા ૨ના કુડા •••••••••••• કરવા વિશે ••••••••• ૧૧૦ ઝાડ વાવવા કુંડા તૈયાર - પ્રકરણ ૧૪ મું. કરવા વિશે ................... ૦૬ છેટાના મુલકમાથી ઝાડ મગાવી ઊછેરવા વિષે ૧૧૧ પ્રકરણ ૧૦ મું, વાર્ડસ કેસ ......... ૧૧૧ કુંડાના ઝાડને પાણી દેવા પરદેશ મોકલવાં ઝાડે કેમ વિશે .............. ૪૭] તૈયાર કરવા ........ ૧૧૨ પાણી કેટલું દેવું ....... કઠણ જાતના ઝાડો શી રીતે ઝારા પાણી દેતી વખત | રવાના કરવા ••••••••• ૧૧૩ કેટલા ભરવા ............. ૨૮ લાંબી મુસાફરીથી ઝાડા પાણી શી રીતે દેવું ...... ૮૮ ' આવે ત્યારે તેને શું કરવું ૧૧૪ ૭\ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પs. ........... ૧૫૪ કાળા ,, , • • ચિકુ. વાય. | પૃષ્ઠ. વિષય. પ્રકરણ ૧૫ . | સેપારી.. બગીચાના ઝાડોને નુકશાન જાયફળ... ........... ૧૫૭ કારક જીવાત •.••• ૧૧૬ | ચલટા... ૧૫૮ ઝાડને ઉધી, ઘણુ વિગે ઓલીવ ... રેથી નુકશાન ન થવા ૧૬૪ દેવાના સર્વ સાધારણ ૧૬૫ ઇલાજ ...................... ૧૧૬ ટામ્યા ................................ ૧૬૭ પાતાળ કીડી-ડોસી–ભુતડે ૧૧૭ સાળ.••••••••••••••• ૧૬૮ ખપેડી –કાળી ડેસી –મોલો અ જીર....................................... ૧૭ લાલ ગાવડી, મોટી ગાવડી ૧૧૮ કોકમ............ ••••••••••• ૧૭૩ પ્રકરણ ૧૬ મું. શાચા (મ્યાંગોટીન)...... પરચુરણુ માહિતી ........ ૧૧૮ જંગલી પ્યાંગોટીન..... ૧૭૫ ગ્રાફટ ઉપર લગાડવાની કેટ. ••••••••••••.. ૧૭૬ માટી .............. ૧૧૯ ૧૭૭ ગ્રાફટ ઊપર લગાડવાનું બી . ••••••••••••••• ૧૭૮ રેગાન................................ ૧૧૮ રાતી આંબલી...................૧૦૮ જખમી થએલ ઝાડ માટે નારગી. ....................•••••• ૧૭૮ રેગાન.................. ૧૨૦ ૫૫નસ. •••••••••••••• ૧૮૦ જખમ ઊપર લગાડવાનું બિરા . .........••••••••• મિશ્રણ..... દેડીંગા લિંબુ. ............ ૧૮૩ જુના સંસ્કૃત ગ્રંથમાંથી ખાટા લિંબુ. ....... ૧૮૩ થોડી માહિતી.......... ૧૨૧ મીઠી લિંબઈ. ૧૮૫ ચીનાઈ નારંગી. ••••••• ૧૮૬ રૂખડવો. ••••••••••••• ૧૮૬ ભાગ ૨ જે. લકાટ. ........................ પ્રકરણ ૧ યુ-ફળ ઝાડે, પાનિશ ચેસનટ. •••••• ૧૮૮ દાડમી ૧૮૧ કેળ ......................... ૧૨૩ નારિયેળી...................... ૧૩૫ બિલંબી ૧૮૨ કમરૂક ••••••• •••••••••. ૧૮૩ આંબા ............................................. ૧૪૩ અનનેસ......................... ૧૪૮ લિચી ••••••••••••••• ૧૮૪ તાડ. .+, ૧૫ર | આશફળ •••••••••••••• ૧૮૫ ૧૫ર 1 ૧૨૦ ••••• ૧૮૭ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ૨૩૦ • ૨૩ . •••••, જે મહુડા •••• જે ૨૦૮ | વિષય. ૫૪. | વિષય. પૃ8. ચાળી. ....... ૧૫ પોપટી–ટીપારી. ••• ૨૨૮ ૧૦૬ કરમદી. ... .......... જામફળ ૧૮ વિલાયતી કરમદી. શબ-સફરચંદ ૨૦૨ યુરીઅન...... બીહી ૨૦૩ | તુમી . •••••• • ૨૩૧ અમરૂદ-નાશપાટી ૨૦૪ : અંખો.............. વિલાયતી આંબલી. ૨ ૦૫ | વાલનટ. •••••••••••••• ૨૦૬ | જલદાર, ••••••••••••••• • ૨૩૨ ચેડુકુલ ....•••• • • • ર ૦૭ | વાપી , ........................ ૨ ૩૩ અંગુર,••••••••••••••• રાતીભીંડી-રોજેલ-..... - ૨૩૩ સ્ટાબેરી ................ ૨૧૨ લટકા.................................. • ૨૩૪ અસલી ..............•••••• ૨૧૩ | સેતુર. •••••••••••••••••• •• ૨૩૪ ગારીફળ. ............. એટ, .............. • ૨૩૫ ..., વિલાયતી ફણસ........... ખજુરી. • ૨૩૫ ગુલાબ જબ તડબુચ. ૨૩૭ હરપરવડી-કરમર ૨૧૬ ખડબુચ–શકરટેટી- ...... ૨૩૮ Rાવણ. ......... ૨૧૭ ફાલસા. ••••••••••••• ૨૩૮ જામુડા. ...................... ૨૧૮ | આલા, ....... ૨૩૮ અંબાડાં. ••••••••••••••• ૨૧૮ | પિપૈયા- ............ ૨૪૦ વિલાયતી ભરેલી ભાડ. ... ૨૧૮ આંબળા. ••••• ૨૧ પ્રકરણ ૨ નું હલના તથા રાયણ. - ૨૨૦ સુશોભિત વૃક્ષે બોરશળી. ગિરીરાજ શોભા સીતાફળ •••• ૨૪ર રામફળ. ••••••••••• લાંબી ડાળવા શરૂ. * ૨૪૩ ભામફળ. ••••••••••••••• શરૂફને બ્રીજ............. ૨૪૫ દેશી બદામ. ............ ટુંકી ડાળવાળે શરૂ............ ૨૪૬ સાચી બદામ............ આડી ડાળવાળે શરૂ.૨૪ તજ. ••••••••••••••• ૨૪૭ ભલકાઇ જાબ. . .. ઊંડણુ–સુલતાન ચપે. - ૨૫૦ ધોળા જાંબ. ••••••••••• ૨૨૮ લવિંગ. ...........•••••• ૨૫૦ લાલ જબ. ......... ર૨૮ મુશાફરનું ઝાડ ,,•• ૨૫ર •••••••• ૨૨૭ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૨ ( ૧૦ ) વિષય. પૃષ્ઠ. | વિષય. પુe. રબરનું ઝાડ ....... ૨૫૩ | દેશી દેવદાર ......... કાશાકી-કેસરી ........ ૨૫૪. ચીનાઈ કપુરનું ઝાડ . ૨૭ર ફર્ત જેવા પાનવાળું ઝાડ ૨૫૫ | દેશી મહાગની ......... ૨૭૩ નાગસુરે-નાગચંપા. ૨૫૫ | દેશો શરૂ .... ૨૭૩ મહાગન . ૨૫૭ અશોક ૨૭૩ અદ્ભરેટીઆ નોબીલીશ. ૨૫૮ | વાંશ ર૭૪ રાય છે............. ૨૫૮ | નાની જીતના વાંશ - ૨૭૪ ધળો ચંપે ............ ૨૫e | સેનેરી રંગના વાંશ .............. ૨૭૪ કચન ••••••••••••••••• ૨૬૦ | દીવી દીધી.. ૨૭૫ બુચનું ઝાડ. .............. ૨૬૦ | બેહેડા ...... ૨૭૫ માંગેલી આ ગ્રાં૦ ... ૨૬૧ હરડા ............ ૨૭૫ હાર્સ ચેશનટ ............ ૨૬૨ અગથી આ ............ ૨૭૬ રાતા અને પીળા ચેનિટ ૨૬૨ | ગુલમોર •••••••••••••• ૨૭૬ ભરેલી માડ ........................... ૨૬૨ શાચા સાબુ ચેખાનું ઝાડ ૨૬૪ પ્રકરણ ૩ જું વિલાયતી નારિઓળી ... ૨૬૪ નાહાના કૂલઝાડે. કેબી પામ ............ ૨૬૫ કરો.... સોનેરી રંગના પંખા જેવા ગુલાબ ••••••••••••••• ર૭૮ પામ ....................... ૨૬૫ કીમ •••••••••••••• ૨૮૩ કાતરા વાળા પાનને પામ ૨૬૫ ૨૮૩ તેલના પામનું ઝાડ ••••• ૨૬૬ લીલા ચંપા ............ ૨૯૪ વિલાયતી ખજુરી •••••• ૨૬૬ ડેલ્ફીઆ ૨૮૪ બેઠી જાતની ખજુરી ... ૨૬૬ આલાભ્યાંડા ............... ૨૮૬ આરેકરીઓ •••••••••• २९७ જાસુંદી ........................... ૨૯૭ ગરમાળા ................••••• કામીની........•••• ૨૯૮ વિલાયતી આવળ .......... ચીનાઈ મંદી ... •••••• ૨૯૮ હારશણગાર એલીઆ ••••••••••••••• ૩૦૦ કદંશ •••••• ૨૭૦ નકલખેર ••••••••• મુચકુંદે ............ ૨૭૦ ગુલદાવરી................ પાટલી..........., બારલેરીઆ ............ કનકડ્યું છે ........... ૨૭૧ 5 બદલીઆ ૨૬૯ ૨૬૮ ૩૦૦ : : • ૨૭૧ : For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ , ૧૦ | પેન્ટીલા ( ૧૧ ). વિપય. પૃષ્ઠ. ! વિષય. કવેરીઆ ............................. ૨૦૨) ચંબેલી...........••••••• ૩૧૮ ગુલહજાર ••••••••••• ૩૦૪! તગર •••••••••••••••••• ૩૧૮ પિસ્ટમન.......................... ૩૦૪ તલવારની ધજા •••••••• ૩૧૮ ઇસકારા ••••••••••• ૨૦૫ ધોળા ફૂલવાળી લીલી..... પાહેટા ३०९ માલકાંગણાં પ્રકરણ ૪ થું ડયુસ્ટીઆ ૭. જુરેનીઅમ . ૨૦૭ શોભાવાળા પાનના છેડ. ભિંડો ગુલાબ ......................... ૩૦૮ ચિત્ર વિચિત્ર પાનની અટિડીઆ.. ૩૦૮ ળવી ...................... ટેટાનીમા ••••••••••• ૨૦૮ ૧ર૦ હફમેની આ •••••••• ટેરેશીઆ •••••••• ૨૧ પાલેઘાસ હસ્તીકણું ૨૨૨ આકાલીફા•••••••••••• ૨૨૪ • ૩૧૦ પોરટ લંડીઆ •••••••• લાડણ...•••••••••••••• ૨૨૪ ડીમીઆ ......................... કરેપ ચીત્રક •••••••••••• પેનકારીઆ•••••••• આલેકેશીઆ લોવીઆઈ. ૨૬ આલોકેશીઆ મેટયાલીકા. ૨૬ ગંધરાજ ••••••••••• ૨૧૨ કાતરાવાળા પાનનો આલેપાંદડી ..........•••••• ••• ૨૧૨ કેશીઆ ૨૨૬ ચક્રિકા•••••••••••••• 313 કિંસાના. ......... ૧૨૭ પરવાળાનું ઝાડ •••••••• આ પ્યુડો ........................... સારંગી જેવાં પાનનું ઝાડ ૨૧૪ ૩૨૮ જાડા થડવાળું પરવાળાનું હલતું ઘાસ •••••••••••• ૩૨૮ જાવાની કેતકી ઝાડ ••••••••••••••. ૧૪ ••••••••• ૩૨૮ નાની કેતકી ... જસનીરા .............................. ૧૧૪ ૩૨૯ રંગ રંગની કેતકી............... અકીમીનીજ ................ ૨૧૫ ૩૨૮ ખશવાળી મદી •••••• 1} ફિટનીઆ.................. 330 ભાવાશે અરારૂટ , ૩૩૧ ચુકા •••••••••••••••• 215 | કૃણચર. ••••••••••••••• ૩૪૧ દાદા આદમને દોરે ... ૨૧૬ કાગળનું ઝાડ ........................... ૩૩૨ ગુલછડી સીધો અરેલીઆ ........... ૩૩૩ ડિલર .... ૨૧૭ કલાસ , ••••••• ૩૩૩ ‘ાલા , ••••• ૨૧૭ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિંક ૩૩૮ ( ૧૨ ). વિષય. પૃષ્ઠ. વિષય. પૃ૪. પ્રકરણ ૫ મું.. સૂરજ ફૂલ.............................. ૩૪૭ કૂલના તથા સુશોભીત વેલા | મુરધા ••••••••••••••••• ઉ૪૭ આઈહી •••••••••••• ૩ ૩૪ નાસ્ટરસીએમ......................... ૩૪૮ કમળ જેવા ફૂલ વેલા . ૩૩૬ 1 પિનીઆ..................................... ૩૪૮ ખ્યાની ટેરીઆ ............ ૩૪૭ કલીનીઆ ................•••• ૩૪૮ માંનીશીઆ ••••••• ૩૩૭ લેબીઆ ઉ૪૮ લેસા ....•••• ૩૩૭ બોગનવહીલીઆ.................. અઢી માસી •••••••••••••• ૨૫૦ સિસસ ડિસકલર ૩૩૮ જુલીઆ. •••••••••••••• ૧૫૧ મીઆ................••••••• ૩૩૮ ગલમંદી ••••••••••••••• ૫૧ અન્ટી ગામ..........•••••• ૩૩૯ અસ્ટર.••••••••••••••• ઉપર કેબીઆ••••••••••••••• ૩૩૮ ખસખસ .••••••••• ૨૫૨ જોઈ .....••••••••••••• ૩૪૦ લાર્કસપર મીણ વેલા ......... કયાંડી ગુચ્છ. ........... ૫૩ ૪રણ. ..........••••••• ૩૪૦ ? કલાકસ •••••••••••••••• ૨૫૪ બીનાની આ •••••••••••• ૩૪૦ પ્રકરણ ૭ મુ. બમનશીઆ ૩૪૧ પાણીમાનાં ઝાડે. ગાકરણ •••••••••••• ૩૪૧ ! રાશી હિટેરીઆ ............ ૫૫ પિપટલ ••••••••••••• ૩૪૧ | લાપાજેરીઆ .......................... ૩૪૨ - કમળ ...................................... ૫૬ બારમાસી વટાણે .••••• ૩૪૨ પ્રકરણ ૮ મુ. મખમલને વેલે .•••••••• ૩૪૨ ( રૂકશોગ .................................. ૨૫૭ રંગુનને વેલે.•••••••••••• ૩૪૩ પ્રકરણ ૯ મું - પાઈ હરીઆ .••••••••• ૩૪૩) કન્સ .•••••• • ૨૫૮ પેટ્ટી ........................ ૩૪૪ ટીકર્સ.................................. ૬૦ કુંજ •••••••••••••••••• ૨૪૪ પ્રકરણ ૧૦ મું. પ્રકરણ ૬ . શાક ભાજી. વાયુ ફૂલ ઝાડે. કેબી ..................... ૨૬૧ બબીના •••••••••••• ૩૪૫ ફૂલ કેબી . ••••••• ૨૬૩ ઝીની આ ••••••••••••• દ૪૬ ' ગુણગુણ કાબા ••••• ૩૬૫ ૩૪૦ •••• ૨૪૪ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય. પૃ. | વિષય. પૃ• બ્રોકેલી ••••••••• 9૫ | વાલોળ••••••••••••• પારસલી ૬ : ડબલ બીન. •••••••••••• ૩૭૭ અજુડર (સેલરી)...... ૨૬૭ ક્રાંચ બીન. •••••••••••• ૩૭૮ સાલેટ .••••••••••••••• ર૬૭ ટિંડોરા (લાં). ૩૭૮ સુમુળી (આસ્પરેગસ)... ૨૬૮ પરવર.................................... ૩૭૮ ગાજર ભુરાં કેળા......................... પારશની પ•••••••••••• ૬૮ : પડેલાં ••••••••••• ૨૮ ૦ બીટ ૨૬૯! ધિસોડા. ..... સાલસેફાય .... ૭૦' ૫નકાળ ••••••••••••••• વિલાયતી મુળા .............. દિલ પસંદ ••••••••••••• 3૮૨ સલગમ ••••••••••• ૭૨ કાકડી ••••••••••••••••• ૨૮૨ જરૂસલેમ હાથીએક ... 93 | દુધી •••••••••••••••••• હલવાને હાથીચોક ર૭૪ ગલકા •••••••••••••• ૨૮૩ નાલ કોલ........... ૩૭૪ કારેલાં........................... ૨૮૪ ૩૭૫ વિલાયતી વટાણું................ ૩/૪ ભિંડા ૩૭૬ : શકરીઆ ••••••••••, B૮૫ ગુવાર ,,,,, ૩૭૬ ] ૨૮૨ રીંગણ ૨૮૫ T 2:13:f ૮ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 27 ૉ. ટ્રીન. મ.નાજુક જાતની ફલમ કાચ નિચે ઉગાડવાની રીત આ.૧ કલમેાના સામટા કટકા દાટી રાપા કરવાની રીત આ. ર્ દાળની કલમ. આ. ૩ સદર બીજી રીતે. આ. ૪ , સદર ત્રીજી રીતે. આ. ૫ ચુટી આ. 19 આંખ ચઢાવવા બાબદ. આ. ૭ મ.ગ્રાફ્ટને બંધ બાંધવાની રીત, 2" 23 ,, www.kobatirth.org 39 ' આ. ૮ ગ્રાફ્ટને ઉપર માટીને લેપ દેવાની રીત. આ. ८ ટંગ ગ્રાફ્ટ સીંગલ. આ. ૧૦ ', -> સદર ડબલ. આ. ૧૧ 33 25 ,, જીન ગ્રાટિંગ. આ. ૧૧ અ. શિરસ ગ્રાટિંગ. મ. ૧૨ ભુજ ગ્રાફ્ટિંગ આ. ૧૩ બાજુની ચાર્ટિંગ આ. ૧૪ , ગુય ગ્રાફ્ટિંગ. આ. ૧૫ » ખરટેમ્બઇજ ગ્રાફ્ટિંગ. ૧૬ ,, મેખ ગ્રાટિંગ. આ. ૧૭ વર્તુળ ગ્રાફ્ટિંગ આ ૧૮ ”, મુળ ઉપર ગ્રાટ આ. ૧૯ - કલમ બાંધવાની રીત ૨૦ ,, આ પુસ્તકમાં આકૃતી તથા ચિત્ર આપ્યા છે તેની યાદી. 23 ઘ ઝાડ સારવાતા કાયતા ખે ડિગાળી સારવાનાજુદીજુદી બનાવટના ચાર્ક ચાર. Tડિંગાળી સારવાની નાહાની મેાટી કાતરા ત્રણ. ૬ આંખ ચઢાવવાના જુદી જુદી જાતના ચાકુ ચાર. ઊંચીડિંગાળી સારવાનીકાતર ડાળ કાપવાની કરવત. ર્ધી કાપવાની કાતર. શ્રે કાપવા સંચે (લાન 39 Acharya Shri Kailassagarsuri Gyanmandir મુહુર.) ઊંચેથી ફળઉતારવાના ઝિલે ૨૪૨ ગિરીરાજ શાભા. ૨૭૭ ગેાકરી. ૨૯૩ ફ્રીનમ. د. ૨૯ કામીની, | ૩૧૨ ગધરાજ. ૩૨૦ ચિત્રવિચીત્ર રંગની અળવી ૩૨૨ હસ્તીકણું. ૩૨૭ ડ્રેસીના. ૩૩૦ ક્રિટાનીઆ. ૩૩૧ શાભાવાળા પાનને અરારૂટ ફ્કાતરાવાળા આલેાકેશી. ૩૩૨ કાગળનું ઝાડ. ૩૩૪ આઇન્ડી For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૧ પોપટલ. ૩૪પ બબીના. ૩૪૭ મુરધા. ૩૪૮ પિટુનીઆ. ૩૫૦ પિંક. ૩૫ર અસ્ટર. | ૩પ૪ કલાકશ. ૩૬ ૩ કુલ કી . ૩૬૮ ચેકંડા. ૩૭૧ વિલાયતી મુળા. ૩૭ર સલગમ. ૩૭૪ કોલ. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra مسترد www.kobatirth.org $. ટ્રીફર્ન For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Purine Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બગીચાનું પુસ્તક ભાગ પેહેલો. પ્રકરણ પહેલું. વનસ્પતિશાસ્ત્ર વિશે થોડી માહિતી. INTRODUCTORY NOTES ON BOTANY. પરમેશ્વરે આ સૃષ્ટિ ઉપર અસંખ્ય પદાર્થ પેદા કર્યા છે. તેમાંના કેટલાક સજીવ છે, બાકીના નિજીવ છે. સજીવ પદાર્થના મુખ્ય બે ભાગ છે, પ્રાણી અને વનસ્પતિ. પ્રાણું અને વનસ્પતિમાં મુખ્ય તફાવત નિચે મુજબ છે. વનસ્પતિને પ્રાણીઓ માફક એછિક ગતિ અને જ્ઞાન હેતાં નથી. વનસ્પતિમાં નિરિદ્રય પદાર્થ શોષી લઈ તેને સેંદ્રિય કરવાની શક્તિ હોય છે. પ્રાણીઓમાં એ શક્તિ હેતી નથી. વનસ્પતિ હવામાંથી જે કારબોનિક ઍસિડ લે છે, તેમાંથી કેર્બન રાખી લઈ ઓકસીજન હવામાં છેઠી દે છે. પ્રાણીઓ એથી ઉલટું કરે છે. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનસ્પતિને પ્રાણુઓ માફક અન્ન માટે જઠર અને રૂધિરાભિસરણ માટે હૃદય તેમજ ઘમનીઓ અને નાડીઓ હૈતી નથી, પણ એના બદલામાં રસવાહિની હોય છે. અને એનું પકવાશયનું કામ તેના મૂળ તથા જમીન વડે થાય છે. પ્રાણીઓનાં હૃદયનું કામ વનસ્પતિમાં પાંદડાં કરે છે. વનસ્પતિમાં કૅર્બન, ઑકસીજન અને હાજન એ ત્રણ તો હોય છે. પ્રાણીઓમાં એ ત્રણ તો કરતાં નજન એ એક વધુ હોય છે. વનસ્પતિ છવવાને હવા, પાણી, અજવાળું, ગરમી અને જમીનની જરૂર છે. હવા–માણસના ફેફસામાં હવાને પ્રવેશ થાય છે અને તેથી શ્વાસસક્રિયા ચાલે છે. તે ફેફસાવડે ઓકસીજન (પ્રાણુરક્ષક વાયુ) લઇને કારબોનિક ઍસિડ વાયુ (વનસ્પતિ પિષક વાયુ) ઉચ્છાસ ક્રિયાથી હવામાં પાછા કાઢી નાખે છે અને એ પ્રાણુરક્ષક વાયુએ કરીને માણસનાં ફેફસાં માહેલાં લોહીની શુદ્ધિ થાય છે અને પછી તે શુદ્ધ થયેલ લેહી આખા શરીરમાં રમે છે. એ જે માણસના શરીરનું અતિ મહત્વનું કામ ફેસિાવડે થાય છે, તેમ વનસ્પતિમાં પણ એવી શ્વાસક્રિયા ચાલે છે. અને તે ઝાડનાં પાંદડાં નિચે જે રંધ હોય છે અને જેને ઈગ્રેજીમાં સ્ટેમ્યાટા કહે છે, નેનાવડે થયા કરે છે. એ પાંદડાં નિચેના રૌવડે હવા પાંદડાની અંદર પ્રવેશ કરે છે, અને હવામાંથી કારનિક એસિડ વાયુ પાંદડાંના પિષક રસ સાથે મળી જાય છે અને એમાંથી પાંદડમાંને ઓકસીજન વાયુ બહાર આવે છે. પાંદડાંમાં કારનિક For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઍસિડ વાયુ ગયાથી ઝાડ વધે છે, એટલે સ્વચ્છ હવા વનસ્પતિ જીવવાને અવશ્ય છે. પાણી–વનસ્પતિ પિતાને ખોરાક તેને મૂળવડે પ્રવાહી સ્થિતીમાં લે છે, જેથી એ બરાક પ્રવાહી સ્થિતીમાં લાવવા માટે પાણીની જરૂર છે. અજવાળું તથા ગરમી (ઉષ્ણુમાન માપક યંત્રના પાણી કરવાના અંશ ઉપર રહેનાર ઉષ્ણુમાન ૩૨ ફા.) થી ઝાડની પાચન ક્રિયા જેને અંગ્રેજીમાં આ રિસમિલેશન કહે છે તે થાય છે. અને અજવાળાથી તથા ગરમીથી ઝાડનાં પાંદડાંના તથા કૂલના જુદા જુદા રંગ ખૂલે છે. જમીન–વનસ્પતિ પિષણમાટે નિરિંદ્રિય પદાર્થની જરૂર છે. અને એ નિરિદ્રિય પદાર્થ તેને જમીનમાંથી જ મળે છે. ઝાડનો કોઈ ભાગ બાળીએ તો તેમાંથી શેષ રાખ રહે છે. એ રાખ તેનો ખનીજ એટલે નિરિદિય ભાગ છે, અને તે ઝાડને જમીનમાંથી મળેલ હોય છે. વનસ્પતિની આવર્દી કમી જાસ્તી હોય છે. કેટલીએક જાતની વનસ્પતિ ફક્ત એક દિવસ જીવે છે, એટલે સવારે ઊગી સાંજે ભરી જાય છે. જેમ મથુ; એવાને દિનાયુ વનસ્પતિ કહે છે. કેટલીક જાતની ફક્ત એક વર્ષ અગર એક મોસમ આવી મરી જાય છે; જેમ ઘઉં, ગાલમેંદી વિગેરે. એવી વનસ્પતિને વાયુ (અન્યુઅલ્સ) કહે છે. કેટલીએક બીજે વર્ષે કુલ ઉઘડી મરી જાય છે; જેમ કેબી, મુળા વિગેરે. એવાને દિવયુ (બાએનિઅલ્સ) કહે છે. ઘણું ઝાડ તથા છેડ ઘણું વર્ષ સુધી જીવે છે, જેમાંથી ઘણું ખરાને વાવ ચોકસ મોસમમાં ચેકસ વખતે કુલફાલ આવે છે અને તેને For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનીઆવદની મર્યાદા હતી નથી જેમ આંબા, ગુલાબ, શરૂ ઈત્યાદિ. એવાને બહુવર્ષાયુ (પેરેનિઅલ્સ) કહે છે, પૃથ્વીના દરેક ભાગ ઉપર વનસ્પતિ ઉગે છે, પણ એક દેશની વનસ્પતિ બીજા દેશની વનસ્પતિ જેવી હોતી નથી. ઉષ્ણુ અને ભેજવાળી હવામાં એટલે સમશીતોષ્ણ દેશમાં તે ઘણું હોય છે, અને તે ત્યાં અતિ જેરમાં વધે છે. અતિ ઉષ્ણ અને અતિ શીત દેશમાં તે થોડી હોય છે. દેશમાનના પ્રમાણમાં વનસ્પતિની ઊંચાઈ અને ફેલાવ કમી જસ્ત હોય છે. ઉષ્ણ દેશ કરતાં શીત દેશમાં તેની જાતો થોડી હોય છે અને કદે પણ તે નાહાની હોય છે, તે પણ કદ માટે એ નિયમ સરખો લાગુ પડતો નથી, કારણ દક્ષણ આરટ્રેલિઆમાંનાં ગુંદાના ઝાડે અને કાલિફેનિઆમાંના વેલિંગ્ટોનિઆના વૃક્ષ, આ બન્ને દેશ શીત છે તોપણ રાક્ષસી કદનાં અને પૃથ્વી ઉપરનાં ઝાડમાંનાં મોટામાં મોટાં છે. ક્યાલિર્નિઆમાંના મારી પાસા ગામ નજીક વેલિંગ્ટનિઆની ઝાડી છે તેમાં કેટલાએક ઝાડો સાડાત્રણસો અને ચારસે ફુટ સુધી ઊંચાઈમાં છે અને તેના થડને ઘેરાવો એકવીસથી દેઢ ફુટસુધી છે. શીત સમુદ્રનાં ઝાડે તેજ જાતનાં ઉષ્ણ દેશનાં ઝાડ કરતાં કદે મોટાં હોય છે. ' વનસ્પતિ જુદા જુદા આકારની હોય છે; જેમ વૃક્ષ, ઝાડ, છેડ ઈત્યાદિ. એ સિવાય કેટલીએક વનસ્પતિ એવી હોય છે કે તે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ શિવાય દીઠામાં આવતી નથી. શેવાળ તેમજ દિવાલ ઉપર, ઝાડના થડ ઉપર અને પથ્થર ઉપર, વખતોવખત જે ધોળા તથા લીલા રંગની જમાવટ આપણું જોવામાં આવે છે તે, તથા પડતર રહેલ રોટલી ઉપર, ચામડા ઉપર, તથા એવી ચીજો ઉપર જે ખુરશી ચઢે છે તે પણ વનસ્પતિ છે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનસ્પતિને ક–વનસ્પતિ પતાને ખોરાક પ્રવાહી અને વાયુના રૂપમાં લે છે, નર સ્થિતીમાં તે ખેરાક લઈ શકતી નથી. વનસ્પતિના મૂળની બાજુમાં ઝીણું છિદ્ર હોય છે તેવડે તે વાયુ અને ખનીજ પદાર્થ શોધી લે છે. એ પાણું થડમાં થઈને પાંદડાંસુધી ચઢે છે. હવામાંથી પાંદડાં કારબોનિક એસિડ વાયુ ખેંચી લે છે. સૂર્યના પ્રકાશથી પાંદડાં માહેલાં પાણી અને કારબોનિક ઍસિડ વાયુનો સંગ થઈ એક નવો પદાર્થ બને છે જેને સ્ટાર્ચ કહે છે. એ સ્ટાર્ચ ઝાડમાં ફેલાય છે અને તેથી ઝાડના સર્વ ભાગની વૃદ્ધિ થાય છે. ઝાડમાં પાણીને જેટલો વધારે હોય છે તે તેના પાંદડાંવડે વરાળરૂપમાં બહાર નિકળી જાય છે. ઝાડના પાંદડામાં પેદા થયેલા સ્ટાર્ચ અને તેના મૂળ વડે શોષી લીધેલ પ્રવાહી સ્થિતીમાંના જન મિશ્ર પદાર્થ એ બન્નેના સંગથી આલખ્યુમીનાઈડ પદાર્થ બને છે અને એનાથી ઝાડ વધે છે. તમામ ઝાડને બે પ્રકારના અવયવ હોય છે, પિષક અને પુનપાદક. મૂળ, થડ, અને પાન એ ઝાડના પિપાક અવયવ છે, કે જેનાથી ઝાડનું પાલન થાય છે અને જેથી કરીને તે પૂર્ણાવસ્થામાં આવે છે. કૂલ એ પુનરુત્પાદક ઇંદ્રિય છે. ઝાડનું મૂળ જમીનની અંદર ઉતરી તેને જમીન ઉપર ઉંભુ રાખે છે તથા તેને છેડે ઝીણું તંતુ હોય છે, તેના છિદ્રવડે જમીનમાંથી તે ખોરાક લઈ ઝાડનું પોષણ કરે છે. કેટલાંએક મૂળે ઝાડના પિઘણું માટે ખોરાકનો સંગ્રહ કરી રાખે છે અને જ્યારે બીજી ઋતુમાં ઝાડને જમીનમાંથી રાક મળી શકતા નથી ત્યારે તેને તે પુરો પાડે છે. મૂળ ચાર પ્રકારનાં છે; (૧) સિધું (ટયા રૂટ) એટલે જે જમીનમાં ઊંડુ અને સીધું જાય છે તે. આંબા અને બાવળને એવી જાતના For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ હેય છે. ઘણુ ખરા મોટા વૃક્ષને એવીજ જાતનાં મૂળ હેય છે અને તેમાંથી કેટલાંક તે એવાં જોરથી વધે છે કે પથ્થરના મેટા ખડક અને મજબૂત ઈમારતો તે ફાડી તેમાં પોતાને માર્ગ કરે છે. (૨) તંતુવાળાં મૂળ જે ઝીણા તાંતણા જેવાં હોય છે, તે જમીનમાં ઘણું ઊંડાં જતાં નથી. ઘઉં, નારિએળી, ઘાસ વિગેરેને એવાં મૂળ હેય છે. (૩) અંતરિક્ષ મૂળ જે ઝાડના થડ ઉપરથી નિકળી હવામાં ટિંગાઈ પાછાં જમીનમાં જાય છે. વડ, પીપર, સિસશ વિગેરેને એવાં મૂળ હોય છે. (૪) ગાંઠોવાળાં મૂળ જે જમીન માંહેલાં થડ જેવાં દેખાય છે પણ તેના ઉપર આંખો હેતી નથી. જેમ મૂળા, બીટ વિગેરે. થડ એ ઝાડનો જમીન ઉપર ઉભું રહેવાનો ટેકો છે. મૂળવડે જે ખોરાક ઝાડ લે છે તે થડમાં થઈને શુદ્ધ થવા પાંદડામાં જાય છે. થડ ઉપર ડાળીઓ અને પાંદડાં આવે છે તથા લાકડાને જમાવ થડમાં થાય છે. થડ ઘણું કરીને જમીન ઉપર હોય છે. કઈ કઈ વખતે તે જમીનમાં પણ હોય છે. થડ જ્યારે જમીનમાં હોય છે ત્યારે તેને અંતર્ભમ થડ કહે છે. જમીન ઉપરનાં થડના મુખ્ય ત્રણ પ્રકાર છે. (૧) સીધા જેને ઈગ્રેજીમાં ઈરેકટ કહે છે તે નારિઓળી, આંબા, શરૂ, એ સીધા થડવાળા ઝાડે છે; (૨) જે ઝાડનાં થડ સીધાં ઉગી શકતાં નથી પણ વાંકાચૂકાં ઉગે છે તેવાં થડને તેઢા થડ (પ્રાસ્ટેટસ્ટેમ) કહે છે. માલતી, બબીન તથા ઈહીનીંગ પ્રિમજને એવાં થડ હોય છે, (૩) વેલાળાં થડ જેને અંગ્રેજીમાં લાઈબીંગ સ્ટમ કહે છે તે. ટીંપુરી કરણ ફૂલનો વેલે એવા થડવાળા છે. For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કાર્મ એવા ચાર પ્રકાર છે. www.kobatirth.org ( ૭ ) અતલામ થડના મુખ્ય ટયુબર્સ, અધ્મસ, ડ્રામ અને વિગેરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir યુઅર્સ એટલે ગાળા જેવાં થડ જમીનમાં બને છે અને તે ઉપર આંખે। હાય છે, જેમ બટાટા. અલ્બસ એટલે ગાંડા જેવાં થડ જે ક્રૂત જમીનમાં ધણાં પાત્રાંધી અને છે. એ એકદળ વનસ્પતીમાંજ હોય છે; ડુંગળી, લસણુ, સાલિમમીશ્રી એ જાતના થડવાળા છે. હૂમ એટલે કંદ અથવા મુળ જેવાં થડ જેમ આદું, હળદર કાર્મ—એ જાતનાં થડ એકદળ વનસ્પતીમાંજ હોય છે. એ નકાર, જાડાં, અને ગાળ હાય છે; જેમ કશુગર, કાન, અળવીની ગાંડા વિગેરે. પાંદડાં ઝાડનું શ્વાસેાચ્છ્વાસનું કામ કરે છે તેથી મૂળમાંથી આવેલ મેલેા રસ તેમાં શુદ્ધ થઈ પાછે નીચે ઝાડમાં ઉતરે છે. તેમજ તે હવામાંથી વાયુનું શેષણ કરે છે તથા ઝાડમાં વધારે પાણી હાય છે તે પાંદડાં વાટે વરાળ રૂપમાં બહાર નિકળી જાય છે. પાંદડાંના આકાર, તેમની ઝાડ ઉપરની ગોઠવણુ, તથા રંગ ભિન્ન ભિન્ન હેાય છે. કેટલાંએક ગેાળ હોય છે, કેટલાંએક લાંબાં હાય છે, કેટલાંએકની કીનારી કાંગરાવાળી હોય છે, કેટલાંએક માણસના હાથના પુજાના આકારનાં, કેટલાએક સારંગી જેવાં, અને કેટલાંએક પંખીના પાંખના આકારનાં હેાય છે. કેટલાંએક પાંદડાંને દીંઠ હાય છે, કેટલાંએક દીંડ વિનાનાં હોય છે, અને કેટલાંએક પાંદડાં થડનેક્તા વિટાએલ હાય છે. કેટલાંએક પાંદડાનો રંગ લીલા હાય છે, કેટલાંએકતા રાતા, પીળેા, For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir {e } ધાળા હોય છે, કેટલાંએકનાં પાંદડાં ચિત્રવિચિત્ર રંગનાં હાય છે, કેટલાંએકની ઉપરની બાજુ જુદે અને નીચેની ખાજુ જુદો રંગ હોય છે, અને કેટલાંએક પાંદડાંના રંગ બદલ્યા કરે છે. પાંદડાંના ઉપર લખેલ કારણાથી જુદા જુદા વર્ગ કરવામાં આવે છે. તે વિશે અહીં માહિતી દેતાં ગ્રંથને વિસ્તાર ઘણા થવાના, તેથી એ વિશે માહિતી મેળવવા ઈચ્છનારને વનસ્પતિ શાસ્ત્રનાં પુસ્તક વાંચવા ભલામણુ કરવામાં આવે છે. પુનરુપાદક ઈન્દ્રિયા—ઝાડના જે ભાગમાં લેાપત્તીને અવશ્ય એવી ક્રિયાને સમાસ થયેલ હેાય છે, તેને પુલ એવું કેહે છે. ઝાડ ઊપર ફૂલની માંડણી ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. કેટલાંએક ફુલ સ્વતંત્ર દાંડલી ઉપર હેાય છે. કેટલાંએક ઝાડનાં થડ કરતાંજ આવે છે. કેટલાંએક જ્યાંથી ઝાડની ડાળીએ નિકળેલ હાય છે સાંજ ઝુબકાળંદ ચેટેલાં હોય છે. અનેકેટલાંએક ડાળીઓને છેડેજ આવે છે. ઊત્પત્તીની અવસ્ય ઈંદ્રિયા એ પ્રકારની છે. (૧) પુકેશર તથા સ્ત્રીકેશર (૨) એ પુકેશર તથા સ્ત્રીકેશની બહારની બાજુનાં વેટ્ટણા યાને આચ્છાદના. ફૂલમાં પુકેશર તથા સ્ત્રીકેશરને ક્રૂરતાં બે પ્રકારનાં આચ્છાદના હાય છે. એક આહ્વાચ્છાદન જેને ઈંગ્રેજીમાં કયાલીક્રસ કેહે છે તે, અને બીજી અંતરાચ્છાદન જેને ઈંગ્રેજીમાં કારોલા કેહે છે તે. બાહ્યાચ્છાદન—અગર ખાદ્ય પુષ્પકાશ એ ફૂલનું બહારની બાજીનું વેટલુ છે. ગુલાબ, કમળ વિગેરે ફૂલનાં ખાદ્યાાદન લીલાં રંગનાં હાય છે. શીંગડીઓ વછનાગ તથા ગલતુરાનાં ફૂલનાં ખાવાચ્છાદન ફૂલની પાંખડી જેવાં હોય છે. એ બાહ્યાચ્છાદન પાંખડી જેવાં એટલે અંતરાચ્છાદન જેવાં નાળુ હૈાતાં નથી, તેની રચના અને For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આકાર પાંદડાં જે જ હોય છે. જ્યારે બાહ્યાચ્છાદનને રંગ અંતરા છાદન એટલે પાંખડી જેવો જ હોય છે અગર જ્યારે બાહ્યાચ્છાદન અને અંતરાચ્છાદન એક જ હોય છે ત્યારે તેને બાહ્યાંતરયુક્ત કેશ (પેરીઅભ્ય) કહેવામાં આવે છે. ફૂલના બાહ્યાચ્છાદનના મુખ્ય બે પ્રકાર હોય છે (૧) જ્યારે એના ભાગ થઈને બે અગર વધારે વિભાગ થાય છે (જેમ ખસખસનાં અને કમળનાં ફૂલમાં હોય છે, ત્યારે તેને વિભક્ત બાહ્યાચ્છાદન (પોલિસે પ્યાલસ ક્યાલીકસ) કહે છે. (૨) જ્યારે એના ભાગ થયેલ હતા નથી, (જેમ પતકાળાનાં અને તડબુચનાં કુલમાં હોય છે, ત્યારે તેને અવિભકત બાહ્યાછાદન ( મોખાલસ કયાલીસ) કહે છે. કેટલાએક ફૂલને બાહ્યાચ્છાદનની પણ બહાર એક નાહાનું ગોળ આચ્છાદન હોય છે તેને ઉપબાહ્યાચ્છાદન (એપીયાલીકસ) કહે છે. જાસુંદીનાં ફૂલને ઉપબાહ્યાચ્છાદન હેય છે. અંતરાચ્છાદન એટલે ફૂલની પાંખડી-પાંખડી જુદા જુદા રંગની હોય છે. સ્કૂલમાં જે શોભા હોય છે તે એ પાંખડીની જ શ્રેય છે. તેમજ ફૂલમાં જે ખુશબો હોય છે તે પણ એ પાંખડીમાં જ હોય છે. પાંખડીની ગોઠવણ પાંદડાં માફકજ હોય છે. ઘણું ખરાં દૂલની પાંખડી નરમ અને નાજુક હોય છે પણ કેટલાએકની જાડી અને કઠણ હોય છે. એના આકાર પણ ભિન્ન ભિન્ન હોય છે. અંતરાચ્છાદનના થાને પાંખડીના મુખ્ય બે પ્રકાર છે. (૧) વિભકત અને (૨) અવિભક્ત. વિભકત અતરાછાદન કોશ-એમાંનાં કેટલાએક ઝાડનાં ફૂલની પાંખડી શિસ્તવાર ગોઠવેલ હોય છે, જેમ રાઈની જાતનાં ફૂલ. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ > અને કેટલાંએક જાતનાં ઝાડનાં ફૂલની પાંખડી શિસ્તવિનાની ગાઠવેલ હાય છે, જેમ વટાણાનાં અને અગથીઆનાં ફૂલ. અવિભકત અંતરાચ્છાદન કાશ—એની પાંખડી એક ખી. જાથી જુદી હાતી નથી, જેમ ધતુરાનાં તથા તમાકુ વિગેરેનાં ફૂલ. એ વર્ગનાં કેટલાંએક ઝાડનાં ફૂલની પાંખડી ફ્ત માંથે એકબીજાથી નાખી હાય છે પણ થડમાં એકબીજાને ચાટેલી હાય છે; જેમ તગર, ચમેલી વિગેરેનાં ફૂલ, એ જાતની પાંખડીની ગેઠવણુ પણ શિસ્તવાર અને શિસ્તવિનાની હોય છે. ઝાડની મીજેપત્તીની મુખ્ય ક્રિયાપુ કેસર (ચામેન) એટલે નરજાતીની ક્રિયા અને સ્ત્રીકેસર (પીસ્ટીલ) એટલે નારીાતીની ઇંદ્રિયા હાય છે. એ બન્ને ફૂલની પાંખડીની અંદરની બાજુમાં હોય છે. આ ખેઊ કાઈ કાઇ વખતે એકજ પુલમાં હાય છે. કાઈ કાઇ વખતે એકજ ઝાડ ઉપર જુદાં જુદાં ફૂલમાં હોય છે, જેમ નારિયેળી અને એરડાનાં ઝાડમાં. અને કાક વખતે જુદાં જુદાં ઝાડ ઉપર ાય છે; જેમ પાપિયાં, અરખી ખજુરીના ઝાડ વગેરે. નરજાતીની ઈંદ્રિયાના એટલે પુ"કેસરના એ ભાગ છે, નરતંતુ ( ક્રયામેન ) અને ખીજો પરાગ કાશ ( અયર . તંતુ ધણુ કરીને સૂતર જેવા ઝીણા ધોળા રંગના હોય છે, અને તેને છેડે પરાગ કાશ હાય છે. પરાગ કેશમાં પરાગ ( પાલન ) એટલે ફૂલોમાંથી હળદર જેવી ભુકી ખરે છે, તે હાય છે અને એ પરાગથીજ બીજોત્પત્તીનું કામ થાય છે. એક નર નરતંતુ અનેક પ્રકારના હાય છે. તેની રચના પણ કાઈ કાઈ વખતે તરેહવાર હોય છે. એક એક ફૂલમાં ઘણુ કરીને ચાર, પાંચ, છ, અને સાત નરતંતુ હાય છે. . પણુ બળી જેવાનાં ફુલમાં તે For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) લઇ જેશા તે ચકાત્રાનાં જેવા ધણાજ હોય છે. સ્ત્રીકેસર અને પુ"કેસર જ્યારે એકજ ફૂલમાં હાય છે ત્યારે એ નરતંતુ સ્ત્રીકેસર ક્રૂરતા હોય છે અને તેની વચ્ચે સ્ત્રીકેસર હાય છે. સ્ત્રીકેસર ક્રૂરતા જ્યારે નરતંતુ હાય છે, ત્યારે તે કાઈ કાઈ વખતે એક એક છુટા હાય છે અને કાઇ વખતે ભેગા તે સ્ત્રીકેસર ક્રૂરતા નળી જેવા આકારમાં હોય છે અને તેમાં સ્ત્રીકેસર છુટું હાય છે. જાસુ`દીનું ફૂલ ઉપરની વાત તુરત ધ્યાનમાં આવશે. લિંબુ તથા ફૂલામાં કેટલાક તંતુ થડ પાસે ભેળા હોય છે, પણ છેડે જતાં નાખા પડી તે દરેક ઉપર એક એક સ્વતંત્ર પરાગ કાશ હાય છે. કાઇ કાઈ વખતે વટાણાનાં અને અગથિઆનાં ફૂલમાં નવ નરતંતુ ભેળા હાય છે અને ક્ત એક દશમા જુદો હાય છે. પરાગના આકાર ભિન્ન ભિન્ન હાય છે. કેટલાંએક જાતનાં ફૂલના પરાગ કાંટા જેવા છે એવું દેખાય છે. કેટલાંએકના ડાકાર હેાય છે. કેટલાંએકના ગાળ અને કેટલાંએકના ચારસ આકારના હોય છે. એ આકાર મ દર્શક યંત્રની મદદથી જોવામાં આવે છે. એ પરાગ ઉપર અતિ પા તળી ત્વચાનું આચ્છાદન હોય છે અને તેની અંદર અતિ સૂક્ષ્મ કણવાળી ભુકી હોય છે. એ પરાગના કણ જ્યારે ફૂલ ખીલે છે ત્યારે અગર ખીલતાં વેંત સ્ત્રીકેસર ઉપર પડે છે અને સ્ત્રીકેસરના મધ્ય ભાગમાં જે નલિકા હોય છે તેમાં પ્રવેશ કરીને ખીજાશમાં જાય છે. અને ત્યાં ખીજાંકુર જોડે સયેાગ થઇને બીજોત્પત્તિને મદત કરે છે. એ પરાગના કણ કોઇ કોઈ વખતે પવનથી એક ફૂલમાંથી બીજા ફૂલ ઉપર જાય છે અને તેથીજ નર અને નારી જાતનાં ફૂલ એક બીજાથી છેટ હોય છે તેપણ તેમાં ફળ એસે છે. ' સ્ત્રીકેસરના મુખ્ય ( ૧ ) બીજ કાશ (આહ્રી ) (૨) બી. જાંકુર ( આહુલ ), ( ૩ ) સ્ત્રીકેસર નલિકા ( સ્ટાઈલ ), અને (૪) For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) નલિકાગ્ર–મુખ (સ્ટિગ્યા) એવા ચાર ભાગ છે. એમાંથી બીજકેશછે અને બીજાંકુર એ બીજોત્પત્તિ માટે અગત્યનાં છે. બીજકેશ-બીજ કેશ એક હોય છે અગર અનેક હોય છે. વટાણાની શીંગ જોઈએ તો તેમાં એક સ્કૂલમાં એકજ બીજ કેશ છેઇને તેમાં ઘણું બીજ હોય છે, એવાને અખંડ બીજકોશ કહે છે. એક જ કૂલમાં અનેક બીજકોશ હોય છે. ત્યારે તે વિભક્ત હોય છે અથવા અવિભકત હોય છે. જેમ ભિંડામાં અને પપૈયામાં. બીજાંકુર–બીજ કેશની અંદર એક અગર વધારે ગોળાકાર સૂમ પદાર્થ હોય છે તે જ કૂલનાં ઇડાં જેમાંથી બીજ પેદા થાય છે. એ બીજ બીજકોશમાં ઊંચા ભાગને ચેટેલાં હોય છે. એ ઊંચા ભાગને ઈગ્રેજીમાં પ્લાસિન્ટા કહે છે. બીજાંકુરની રચનાના ઘણા પ્રકાર છે. સ્ત્રીકેસર-નલિક અગર શલાકા. એ બીજકેશના માથા ઉપરથી નિકળેલ હોય છે અને તે વચમાં પિલી હોય છે. એની અંદરની અને બહારની રચના સૂક્ષ્મ રીતે જોવાથી એ બીજાશયને આગળ વધી ગએલ એક ભાગ છે એવું દેખાય છે. કોઈ કઈ વખતે એ એકજ પાત્રનું રૂપાંતર થઇને બનેલી હોય છે. શલાકા એ બીજકોશના છેડેથી નિકળી આવેલ દેખાય છે. કોઈ કોઈ વખતે એ શલાકા એકજ કૂલમાં અનેક જુદા જુદા બીજાશયના માથા ઉપરથી નિકળેલ હોય છે, જેમ રાયચંપાનાં કૂલમાં. કઈ કઈ વખતે જેટલી બીજાશયની પાંખડી હોય છે તે દરેક પાંખડીના છેડેથી નિકળેલ તંતુની એક નળી બને છે. જાસુંદીના ફૂલમાં એ નળી પાંચ બીજકેશની પાંખડીમાંથી પાંચ જુદા જુદા તંતુ નિકળી એકત્ર બનેલી હોય છે. પણ એને છેડે એ તંતુ જુદા જુદા થાય છે. કુલની રચના સન્મ રીતે તપાસ્યાથી ઘણી મને રંજક જણાશે. પુકેસરમાંના પરા For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) ગના કણ એ સ્ત્રીકેસરની નળીમાંથી બીજાશયમાં ગયા પછી એ નળીનું કામ રેહેતું નથી. પછી તે ફળના અગર બીજના ભાગ તરીકે વધે છે અગર સુકાઈને ખરી પડે છે. એ નળી અગર શલાકાની ફાડો કરી તેની અંદર ભાગ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોશો તો જણાશે કે જ્યારે પરાગ વૃષ્ટીનો વખત આવે છે અને બીજ અગર ગર્ભધારણ થવાનો હોય છે ત્યારે એ નળીના મધ્ય ભાગમાં શર્કરામિશ્રિત એવા પ્રકારનો એક ચિકણે ગુંદ જેવો રસ પેદા થાય છે, જેથી કરીને પુંકેસરના પરાગના કણ તે નળીની બાજુ લીસી હોવાથી તેમાંથી બીજાશયમાં જઇને ચાટે છે. નલિકાચમુખ–એ મુખ ઉપર લખેલ નળીને અગર શલાકાને છેડે હોય છે. એની રચના શલાકા જેવી જ હોય છે અને એમાં શલાક જે જ ચિકણે રસ પણ હોય છે જેથી કરીને પરાગના કરું એના માથા ઉપર પડે છે ત્યારે તે પવનથી ઉડી જતા નથી. ત્યાં જ ચેટી રહે છે અને ધીમે ધીમે નળીની અંદર ઉતરી બીજકોશમાં પ્ર. વેશ કરે છે. એના મુખની આકૃતિ જુદા જુદા પ્રકારની હોય છે. કેટલીક ચક્રાકાર હેય છે, કેટલીએક પીંછા જેવી હોય છે, કેટલાએકની મહાદેવની પિંડી જેવી હોય છે અને એ શિવાય બીજી ઘણું પ્રકારની હોય છે. વનસ્પતિશાસ્ત્રવેત્તા તમામ વનસ્પતિના મુખ્ય બે ભાગ કરે છે. એક સપુષ્ય કે જેને કૂલ હેય છે અને જેમાં જાતીની ગોઠવણ સ્પષ્ટ દીઠામાં આવે છે. એ વનસ્પતિના ભાગને ઈગ્રેજીમાં ફયાનરે ગ્યામીઆ કહે છે. બીજે નિઃપુછ્યું કે જેને કૂલ હતાં નથી અને જેમાં જાતિભેદની ગોઠવણ સ્પષ્ટ રીતે દીઠામાં આવતી નથી. એ ભાગને અંગ્રેજીમાં ક્રિપટેગ્યામીઆ કહે છે. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સપુષ્પ જાતના બે વર્ગ કરવામાં આવે છે. એક દિદળ (ડાએટલીડસ) યાને જે ઝાડનાં બીજમાં બે પાંખડી હોય છે તે અને બીજો એક દળ (મનોકાટીવીડન્સ) એટલે જે ઝાડનાં બીજ એક પાંખડીવાળાં હોય છે તે. દ્વિદળ એટલે બે પાંખડીવાળાં બીજનાં ઝાડે. એનાં પાંદડાંની નસો અનિયમિત રીતે ગોઠવાએલી હોય છે અને તેથી તેનાં પાંદડાં ફાડીએ તો વાકચુકા ફાટે છે. એ જાતનાં ઝાડનું લાકડું બાહ્યવર્ધક હોય છે એટલે તે એના ગર્ભ ફરતું ગર્ભથી બહારની બાજુ વધતું જાય છે. એટલે એનું જૂનામાં જૂનું બનેલું લાકડું એના ગર્ભ હોય છે અને તાજામાં તાજું બનેલું લાકડું છાલને અડીને હોય છે. અને એ વર્ગના ઝાડની છાલ તેના લાકડાથી જુદી પડી શકે તેવી હોય છે. એ ઝાડના ફૂલના છણે ઘણું કરીને ચાર અથવા પાંચ ભાગના અગર એ સંખ્યાની શ્રેણીના બનેલાં હોય છે. વણ, આંબલી, ગુલમેર એ ઝાડે આ વર્ગના છે. એક દળવાળા બીજના ઝાડના પાંદડાની નસો એક બીજા સાથે સમાંતર હોય છે તેથી એના પાંદડાં ફાડીએ તો તે સીધાં ફાટે છે. એ વર્ગના ઝાડનું લાકડું અંતરવર્ધક હોય છે એટલે તે બહારથી અંદર વધતું જાય છે. એટલે એ જાતના ઝાડનું જુનામાં જુનું લાકડું છાલને અડીને હોય છે. અને તાજામાં તાજું બનેલું લાકડું એના ગર્ભ હોય છે. એનું લાકડું તંતુનું બનેલું હેય છે અને તે નિયમિત કદ કરતાં મોટું વધતું નથી. એ વગના ઝાડોને મૂળ ઘણુ તંતુવાળા હોય છે અને તે જમીનમાં ઘણા ઊંડા જતાં નથી, તેથી એ ઝાડ વાવવા માટે જમીન પિચી અને માથે ખાતર હોય તેવી જોઈએ કે જેથી તેને સહેલાઈથી For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) ખોરાક મળી શકે. એના ફૂલના વેઝણો ત્રણ ત્રણ ભાગથી બનેલા હોય છે. પોપૈયા, ગુલછડી, નારિઓળી એ આ વર્ગના ઝાડે છે. એ વર્ગના ઝાડે દ્વિદળ વર્ગના ઝાડે કરતાં વધારે સહેલાઈથી ઉછેરી શકાય છે કારણ એમાં તમામ ગાંઠવાળાં અને કંદવાળાં ઝાડે આવેલાં છે. એ કંદ અને ગાંઠવાળાં ઝાડને ઘણું કરીને ચોકસ મોસમમાં વિશ્રાંતિની જરૂર હોય છે તેથી વિશ્રાંતિની રૂતુમાં તેને પાણીની જરૂર પડતી નથી. વિશ્રાંતિની રૂતુ પછી જ્યારે એને ફરીથી ઉગવાને વખત આવે છે અને જ્યારે તેને નવા અંકુર પુટવા લાગે છે ત્યારે થોડા વખત સુધી તે પિતાને ખોરાક તેની ગાંઠેમાંથી લે છે પણ પછી તુરતજ તેને જમીનમાંથી પિષણ લેવું પડે છે. માટે તેને નવા અંકુર યાને કેટા ફુટવાને વખત આવે ત્યારે નવેસરથી ખાતર મિશ્ર ભાટીથી ભરેલ કુંડામાં અગર ખાતર દીધેલ જમીનમાં વાવી ઉપરાઉપર પાણું દેવું જોઈએ. - દ્વિદળ બીજાના વર્ગના કેટલાએક ઝાડનાં ફૂલમાં ફક્ત એક વેષ્ટણ એટલે બાહ્યાચ્છાદનજ (ક્યાલિકસ) હોય છે. અને એ બાહ્યાછાદનમાં જ તેને પુનરુત્પાદકની અવશ્ય ઈન્દ્રિયો હોય છે. જ્યારે એમ હોય છે ત્યારે એ બાહ્યાચ્છાદન રંગવાળું હોય છે, અને તે પાંખડી જેવું એટલે અંતરાચ્છાદન જેવું જ દેખાય છે, જેમ ગલના ફુલમાં. એ ઉપરથી એ વર્ગનાં ઝાડના બે ઉપવર્ગ કરવામાં આવે છે. એક જે ઝાડનાં કૂલમાં બન્ને વિષ્ટ એટલે આચ્છાદને પૂર્ણ હોય છે તે. એ ઉપવર્ગને અંગ્રેજીમાં ડાઅકલામીડી એટલે દિવેટ્ટણવાળાં એવું નામ આપે છે. અને બીજો જે ઝાડનાં ફૂલ એકજ વેeણવાળાં હોય છે, અગર બીજું ઝણું હેઈને તે અતિ સૂક્ષ્મ હોય છે તે. એ વર્ગનાં ઝાડને મોકલામીડીયાને એક વેeણવાળા એવું કહે છે. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) . ઉપરના બે ઉપવર્ગમાંથી પહેલો ઘણે ભેટે છે, કારણ એમાં ઘણી જાતનાં ઝાડે આવે છે. આ ઉપવર્ગના વળી મુખ્ય બે વિભાગ કરવામાં આવે છે. પહેલું વિભાગ જે ઝાડનાં ફૂલની પાંખડી એક બીજાથી વિભક્ત એટલે જુદી જુદી હોય છે તે. જેમ નાગધંતુરા તથા ખસખસનાં કૂલમાં. બીજે જે ઝાડનાં ફૂલની પાંખડી અવિભક્ત યાને એક બીજા સાથે સંધાયેલી હોય છે તે. જેમ કાંકરાનાં ફૂલમાં. એમાંથી પહેલા ભાગના ઝાડોને ઈગ્રેજીમાં પોલીટિયાલી એટલે વિભકત પાંખડીવાળા અને બીજા ભાગને ગ્યાએ પેશ્યાલી એટલે અવિભક્ત પાંખડીવાળાં એમ કહેવામાં આવે છે. એ બે ભાગનાં ઝાડને વળી ઘણું પેટ ભાગ છે. પણ તે વિશે અહીં માહિતી દેતાં પુસ્તકનો વિસ્તાર થવાને, માટે એ વિશે વધારે માહિતી મેળવવા ઈચ્છનારને વનસ્પતિ શાસ્ત્રનાં પુસ્તક વાંચવા ભલામણ કરવામાં આવે છે. જે વનસ્પતિને ફૂલ બિલકુલ દેખવામાં આવતાં નથી તેને નિઃપુષ્પ એટલે પિગ્યામીઆ કહે છે. એ જાતનાં ઝાડને વધારે સ્ત્રી પુંકેસરના સંબંધથી યાને સંગથી થતો નથી. એ વર્ગનાં ઝાડને દેખીતાં કુલ હતાં નથી. તે પણ એમાંથી કોઈ કેઈને એક પ્રકારનાં ફૂલ આવે છે અને એનાં બીજથી પણ કિઈ વખતે એને વધારે એટલે એના નવાં ઝાડ થાય છે. પણ સાધારણ રીતે એ જાતની વનસ્પતિને વધારે એના પડખામાં ફણા ફુટે છે, તે જુદાં કરીને વાવ્યાથી થાય છે. ફર્નશ, મૈંશ, શેવાળ એ, એ વર્ગ માંહેલા છે. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ વર્ગની વનસ્પતિના ભાગ જુદા જુદા ગ્રંથકાર જુદી જુદી રીતે કરે છે. એને જ્યારે બીજ હોય છે ત્યારે તે અદૃશ્ય જેવાં હોય છે. અને એ વનસ્પતિ પહેલા વર્ગની એટલે સપુષ્ય વર્ગની વનસ્પતિ માફક બાહ્યવર્ધક અથવા અંતરવર્ધક હેતી નથી, પણું શીર્ષ-વર્ધક હોય છે. એટલે એનાં લાકડાની વૃદ્ધિ આંબાના ઝાડ માફક અંદરથી બહાર અગર પિપૈયાનાં ઝાડ જેવી બહારથી અંદર થતી નથી, પણ તે ઊંચાઈમાં માથા તરફ વધતું જાય છે. એ વર્ગના મુખ્ય બે ઉપવર્ગ કરવામાં આવે છે. એક જેમાં થડ અને પાંદડાં એને ભેદ સ્પષ્ટ હોય છે તે. જેમ ફન્સ, શેવાળ વિગેરે. બીજે જેમાં થડ અને પાંદડાંને ભેદ સ્પષ્ટ હતો નથી તે. જેમ ભથ્થુ, ફંજાઅ વિગેરે. બગીચાની માહિતી મેળવવા ઈચ્છનારને વનસ્પતિ શાસ્ત્રનું કાંઈક જ્ઞાન હોય તો એ કામ વધારે અને રંજક થવાનું જાણું, તે વિશેની માહિતી આ પ્રકરણમાં આપી છે. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) પ્રકરણ બીજું. એ કાર છે તેમાં વિમાની માહિતી હાલ આ જ બગીચા માટે જગ્યા અને જમીન. SITUATION AND SOIL. જમીનની બનાવટ, તેની જુદી જુદી જાતે, કઈ ચેકસ જોતની જમીન ક્યા મેલ માટે લાયક હોય છે, તથા ખરાબ જાતની જમીન શી રીતે સુધારવી વિગેરે બાબતની માહિતી એ પુસ્તકના ઉત્તરાર્ધ તરીકે ખેતી સંબંધીની માહિતીનું બીજું પુસ્તક પ્રસિદ્ધ કરવાનો વિચાર છે તેમાં વિસ્તારથી આપવામાં આવશે. હાલ આ જગ્યે ફક્ત બગીચા માટે કેવી જ અને જમીન જોઈએ તે જણાવવાનું છે. બગીચા માટે કેવી જ મુકરર કરવી તે બાબત કાંઈ ચેકસ નિયમ આપવાથી વિશેષ ઉપયોગ થવાને નથી; કારણ શ્રીમાનું લોકો અને સાધારણ ગૃહો જે બગીચા કરે છે તે, તેમના રહેણાકના મકાને નજીકજ કરે છે. અને એવા બગીચા માટે તેમના રહેણાકના મકાન પાસે જેવી જગ્યા અને જમીન હોય છે તેને જ ઉપયોગ કરવો પડે છે, અગર તેમાં સુધારો કરી એ જમે બગીચા કરવા પડે છે. એ બગીચા એ મકાનની આગળની બાજુ એટલે મારા તરફની બાજુમાં કરવા જોઈએ. કઈ કઈ રાજાઓ અને શ્રીમાન ગૃહસ્થ તેમના ચલુના રહેવાના મકાન પાસેના બગીચા શિવાય ગામની અગર શહેરની બહારની બાજુ નજીકમાં તેમના વસંત ગ્રહો એટલે હવા બદલ કરવા જવાના બંગલાઓ હોય છે, તેની ફરતા બગીચા કરે છે. અને એમાં પણ એ બંગલા ફરતી જેવી જ હોય તેમાંજ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) બગીચા કરવા પડે છે. એવા બગલાઓ પાસે તેમની સગવડતા માટે પથ્થરવાળી અને સાવ મોરમવાળી જગ્યામાં પણ મોટા ખરચ કરીને સારા બગીચા કરેલા આપણા જાણવામાં છે. સાર્વજનિક બગીચા ગામને નાહાના મોટા લેને ત્યાં જ વાને સુગમ પડે એવી રીતે ગામમાં અગર ગામથી સાવ નજી, કમાં કરવા પડે છે. એટલે એમાં પણ જો અગર જમીન પસંદ કરવાને ઘણું કરીને કવચિત જ વખત મળે છે. માટે એ ખાતે લંબાણથી લખવું વ્યર્થ જેવું છે. સાર્વજનિક બગીચા શહેરથી છેટે કરવામાં આવેલા. અને તે છે. હવાના સબબથી લોકોને ઉપયોગમાં નહીં આવેલા, અને તેથી તેના ઉપર મોટા ખરચ થયા છતાં પણ તે બગીચા મૂકી દીધેલાના દાખલા કાઠિયાવાડમાં આપણું જાણવામાં છેજ, બગીચા માટે જ મુકરર કરવી પડે ત્યારે એથવાળી જ જોઈને પસંદ કરવી. એવી થવાળી જગ્યા ન મળે તે જે જગ્ય બગીચો કરવાનું ઠરે તે ફરતી પ્રથમ વાડ કરી તેમાં જલદી ઉગવાવાળાં ઝાડ રોપવાં જોઈએ કે જેથી એ બગીચામાં વાવવાનાં નાજુક અને નાહાનાં ઝાડ વિગેરેને એનો ઓથ થાય. નવે બાગ હવા માટે કરે તે ગામની પશ્ચિમ અગર ઉત્તર તરફની બાજુમાં કરે. પૂર્વ તરફની અગર દક્ષિણ તરફની બાજુ કરે નહીં. કારણ પૂર્વ તથા દક્ષિણ તરફને પવન પ્રાણ તથા વનસ્પતીની તનદુરસ્તી માટે સારો નહીં. બગીચે ગામથી પશ્ચિમ તરફ અને ગર ઉત્તર તરફ કરવામાં આવે તો એમાં પૂર્વ તથા દક્ષિણ તરફને પવન જેરથી આવવાને ગામના ઓથથી કેટલેક દરજે અટકાવ થાય છે. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦ ) અગીચાની જગ્યા પસંદ કરતી વખતે સર્વથી પેહેલા વિચાર એમાં જોઇતુ પાણી માટે વર્ષે પણ પુરૂં પડી શકે કે નહીં તેને કરવા જોઇએ. અને તે ઉપરથી જેવાં સાધના હાય તેના પ્રમાણમાં બગીચેા નાહાના મેટા કરવાની ટેવણી કરવી જોઇએ. મેટા બગીચે કરવે મુશ્કેલ નથી, પશુ તે સારી હાલતમાં રાખવાનાં સર્વ સાધના હાય તાજ કરવા જોઇએ. મેટા બગીચા કરી તે ખરાબ સ્થિતીમાં રહેવા દેવા કરતાં નાહાનેા સારી સ્થિતીમાં રહે તેવા કરવા વધારે દુરસ્ત છે. સારા બગીચા એ મનને તેના દેખાવથી પ્રશ્ચિત કરવાવાળી જગ્યા છે. મુઝાએલાં, માંદાં, અગર દુઃખી માણુસા સારા અગીચામાં જાય છે ત્યારે થોડી વાર તેા તે પોતાનું દરદ ભુલી જાય છે. અને તેમના મનને સતેષ થાય છે, માટે જે ગીચેા કરવા તે હુમેશ સારી હાલતમાં રહે તેવા કરવા જોઇએ. બગીચાને માટે કાંપવાળી જગ્યા અતિ ઉત્તમ. એવી જમીનમાં કસ ઘણા ાય છે અને તેમાં સેન્દ્રિય અષ વિશેષ હોય છે. એ જમીન ઘણા ખરા હાડ માલને ઘણીજ માક આવે છે. કાળી જમીન પણ સારી. એ જમીન કાંપવાળી જમીન કરતાં ઉતરતા દરજ્જાની છે. એમાં ખાતરી દીધાથી તે સુધરાય છે. ઊંચી જાતની રેતાળ જમીન જેવી કે ગુજરાતના ધણુા ભાગમાં હાય છે તે પણુ સારી, તેમજ પાચી, રાતી અને પીળાશ રંગની જમીન પણ સારી. ઘણી રેતીવાળી જમીન તેમજ ધણી ચીકણી જમીન જંગીચામાટે સારી નહીં. For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) પ્રકરણ ત્રીજું. ખાતર. MANURE. જમીનમાં જે વનસ્પતિ પિષક દ્રવ્ય ઓછા હોય છે તે પદાર્થ તેમાં પ્રત્યક્ષ રીતે પુરા પાડનારા પદાર્થોને અગર જે પદા ને જમીન સાથે મિલાપ થઈ તેનાથી એમાં જે રસાયણ ક્રિયા થાય છે તેથી અપક્ષ રીતે તે જમીનના પાકમાં સુધારે તથા વધારે થવાને મદદ મળે છે તેવા પદાર્થો, અગર જે પદાર્થો જમીન સાથે મિશ્ર કર્યાથી જમીનને ગુણ સુધરે છે તેવા પદાથિને ખાતર કહેવામાં આવે છે. ખાતર મુખ્ય બે પ્રકારનાં છે. (૧) સર્વ સાધારણ (જનરલ) અને (૨) વિશેષ (એશીઅલ). સર્વ સાધારણુ ખાતર એટલે જે ખાતરમાં સાધારણ જાતના છોડ મોલને જોઈતા દ્રવ્યોને સમાસ હોય છે તે. અગર જે દ્રવ્યોને જમીનમાં અભાવ હોય છે તે દ્રવ્ય જે ખાતર પુરાં પાડે છે તે. જાનવરનાં છાંણનું ખાતર એ સર્વ સાધારણ ખાતર છે, કારણ તેમાં ઉપર જણાવેલ ગુણ હોય છે. વિશેષ ખાતર એટલે જે કોઈ વિશેષ વનસ્પતિ પિષક દ્રવ્ય કઈ ચોકસ મોલ જમીનમાંથી શોધી લઈ ઓછું કરે છે, અગર તેમ થવાથી એવું દ્રવ્ય એ જમીનમાંથી સાવ જતું રહે છે, તે દ્રવ્ય જે ખાતર એ જમીનને પુરું પાડે છે તે. અગર જમીનમાં કોઈ ચેકસ મેલ માટે અવશ્ય દ્રવ્ય તેમાં ન હોય અગર અપુરતું હોય તે પુરૂં પાડવા માટે જે ખાતર વાપરવામાં આવે છે તે. મી ડું તથા ચુનો એ વિશેષ ખાતર ગણાય. સાલ માટે આ ખાતામાં For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) બગીચાના બ્રેડ માલને નિચે લખેલ ખાતરો કાયદાકારક છે. (૧) પાયખાનાનું ખાતર જેને ગ્રજીમાં પુડ્રેટ કહે છે, તેના જેવું ફૂલઝાડાને તથા વિલાયતી શાક ભાજીને બીજું કોઇ પણુ ખાતર ફાયદાકારક નથી. એ પુદ્દે બનાવવાની રીત એવી છે કે, એ માટે એક ખાડે। આશરે દશ બાર ફુટ લાંખો, આ છુટ પાળેા અને ત્રણ ચાર ફુટ ઉંડા ખેાદા, અને તેમાં પાયખાનાના મેલને એક થર ચાર પાંચ ઈંચ જાડાઈના નાંખવેા, અને તે ઉપર શુકેલ ઝીંણી માટીને એક થર આશરે બે ઇંચ જાડાઈના નાંખવે, અને તે ઉપર પાછે પાયખાનાના મેલને ચાર પાંચ ઈંચ જાડાઇને એક થર લેવા, અને તે ઉપર એ ઈંચ સુકેલ ઝીંણી માટીના થર લેવા અને એ પ્રમાણે એક થર એ પાયખાનાના મેલને અને તે ઉપર માટીને, ખાડા મથેામથ ભરાય ત્યાંસુધી કરવું; અને એને શરે ચાર ઈંચ જાડાઈને માટીના થર નાખવે. ખાડામાં ભરેલ ખાતર ઉપયોગ માટે નવ દશ થશે. અને એમાં ખીલકુલ દુર્ગંધ રહેશે નહીં. એમાંનું ખાતર સાવ માટી જેવું દેખાશે અને એ ખાતર ફૂલઝાડાને તથા કાળી, કાળી ફ્લાવર વિગેરે શાક ભાજીના છેાડને તેમ ઘઉં, શેરડી વિગેરે પીતમાલ જેને ઉપરા ઉપર ભરપુર પાણી મળે છે તે માટે ઘણુંજ ગુણુકારક છે. એ રીતે એ For Private and Personal Use Only માથે છેવટ - એવી રીતે એ શહીનામાં તૈયાર પુડ્રેટ બનાવવાની ખીજી રીત--પાયખાનાના મેલ મે લાગ અને તેની સાથે રાખ એક ભાગ મેળવી, એ પાવથી સારી પેઠે ખાંપવું અને મિશ્રણ કરવું. એવી રીતે એ ખાતર ચેડા રાજમાં તૈયાર થાય છે અને તેમાં અમે રહેતી નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) ગેંડળની મ્યુનિસીપાલીટીનો ચાર્જ ગ્રંથકાર પાસે હતું ત્યારે બાર તેર વર્ષ પહેલાં પ્રથમ લખેલ રીતે ઘણું પુટ બનાવવામાં આવતું. એ વાપરવા તે વખતે ત્યાંના બકાલીઓને સમજાવતાં તેઓ એ તેનો ઉપયોગ કરવાની ના પાડી હતી તેથી ગ્રંથકારે તેની પાસે સ્ટેટના બગીચાને ચાર્જ આવ્યા પછી તેમાં એ વાપર્યું હતું. પુનામાં હાલ એક ગાડી એવાં ખાતરનાં ત્રણ રૂપીઆ આપીને - જરે લોક વાડ વિગેરે માટે લઈ વાપરે છે. ગાંડળમાં હાલ બીજી રીતથી એ તૈયાર કરવામાં આવે છે અને તે સ્ટેટના બગીચામાં વાપરવામાં આવે છે. (૨) ગાય, બળદ, ભેંસ વિગેરે નવરેનાં સડેલ છાણનું ખાતર પુટથી ઉતરતા દરજ્જાનું છે. પુટનું ખાતર ફકત શેહે માં મળી શકે છે, પણ છાંણનું ખાતર સર્વ જગ્યે મળે છે તેથી તેને ઘણે ઉપયોગ થાય છે. આપણું દેશમાં ઘણા ખરા લોકે એ ખાતર માટે વાપરવાનું છાણ ખુલી જગ્યામાં જમીન ઉપર ઢગલા કરી રાખે છે, અને તેમ કર્યાથી તેમાં જે અતિ ઉપયોગી પદાર્થ તે હવાથી ઉડી જઈને અને વર્ષાદના પાણીથી ધોવાઈ જઈને ઓછો થાય છે. માટે એ ખાતર સારૂ કોડના નજીક અગર બીજી અનુકૂળ પડે તેવી જગે એક ખાડે કરી તે ઉપર છાપરૂ કરી તે ખાડામાં રાજ જે કેડમાંથી છાંણ અગળ મુતર વિગેરે નિકળે તે નાંખવું. એથી એ ખાડો ભરાય ત્યારે તે માથે ઓગઠનો થર લઈ તે માંથે મારી નાંખી છાવી લેવું એટલે એમાંનું ખાતર બાર મહિનામાં તૈયાર થશે. ખુલ્લી જમીન ઉપર છાણના ઢગલા કરી રાખીને ખાતર થાય છે તેના કરતાં ઉપર લખેલ રીતે ખાડામાં તૈયાર કરેલ ખાતર ઘણુજ વધારે કવિતવાળું થાય છે અને તેથી છોડ મોલને વધારે ફાયદો થાય છે. For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી રીતે ખાડામાં તૈયાર કરેલ એક ટન ખાતરમાં ૧૫ રતલ સુધી નજ, ૧૫ રતલ સુધી પોટવાસ અને ૮ રતલ સુધી ડાયરીક આસીડ હેય છે. એ ખાતરના ગુણ તથા તેની અસર નિચે લખેલ કારથી વત્તિ ઓછી થાય છે. એ ખાતર જે જાનવરોના છાણનું હોય છે, તેમના પો. રાકના ગુણ અને માન ઉપરથી. એ ખાતર જે જાનવરોના છાણનું હોય છે તે જાનવરની જાત તથા તેમની શારીરિક સ્થિતિ ઉપરથી. એ ખાતર રાખવાની રીત ઉપરથી. સારી જાતના એક જોડી બળદ જેને ખોરાક સારો મળે છે, તેના છાણનું બાર મહીનામાં આશરે ચાલીશ ગાડાં ખાતર થાય છે. (૩) મૂત્ર એ એક અતિ ઉત્તમ ખાતર છે. એથી બીટ, કેબી તથા એવી જાતના છોડને તે ઘણો જ ફાયદો થાય છે. એ ખાતર છોડ મેલને દીધા પછી તેને ઉપરા ઉપર પુષ્કળ પાણું દેવું જોઈએ. મૂત્રમાં સરખે ભાગે ઝીણું ચાળેલ માટી ભેળવી, તે જરા સુકવી વાપરવું. એમાં મારી ભેળવ્યાથી એની બબે જતી રહે છે અને તે એ પ્રમાણે તૈયાર કરી રાખવાને અને જ્યારે જ્યાં જોઈએ ત્યાં લઈ જઈ વાપરવાને સુગમ પડે છે. છેરની કેડમાં જ્યાં ઢેર સૂવે છે ત્યાં વખતો વખત ઝીણી માટી પાથરી તે મૂત્રથી પલળે એટલે ખસેડી તેને ખાતર તરીકે ઉપયોગ સહેલાઈથી થઈ શકે અને એમ કરવાથી હાલ એ કેડમાંની મુતારી જે વ્યર્થ જાય છે તેને સારે ઉપયોગ થાય માટે For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણું બાગવાને એ અને ખેડુએ એ વાત ધ્યાનમાં લેવી જોઈએ. એકલું મૂત્ર પ્રવાહી સ્થિતીમાં ખાતર તરીકે વાપરવું નહીં, તેમાં બે ભાગ પાછું મેળવી તે ખાતર તરીકે વાપરવાથી છેડને ઘણે ફાયદો થાય છે. મૂત્રનું ખાતર જે છોડને મળે છે તેના ઉપર મેલો તથા બીજી વાત થતી નથી. તાજું મૂત્ર વધારે ગુણકારક છે. એક ગ્રંથકાર લખે છે જે એક સશક્ત માણસનું એક શેર મૂત્ર ખાતર તરીકે ગાય બળદના છ શેર છાંપુના ખાતર જેટલું ફાયદાકારક છે. (૪) ઘોડાની લાદ સાવ સડવા શિવાય ખાતર તરીકે વાપરવામાં ફાયદો નથી એટલું જ નહીં પણ તે નુકસાનકારક છે કારણ એમાં ગરમી ઘણું હોય છે. બે વર્ષની સડેલ લાદનું ખાતર કેટલાંક ફૂલઝાડને ઘણું ફાયદાકારક છે. કોટન તથા એવાં રંગવાળાં ઝાડને તે માફક દીધાથી તેના રંગ સારા ખિલે છે. ઘેડાની લાદ ઘણી ગરમ છે પણ તેને સાવ પાતળો રેડ કરીને ફલ ઝાડને દીધાથી ફાયદો થાય છે. એને એ રેડ નુકસાન કારક નથી. (૫) બકરાં તથા ગાડરની લીંડીનું ખાતર ઘણુજ કફવતવાળું છે. એ લીંડી ઘણી કઠણ હોય છે. તેથી તે ભાંગીને પાણીમાં અગર એક ખાડામાં સડવીને તેનું ખાતર ગુલાબ વિગેરે ફૂલ ઝાડને અપાય તે ઘણું ફાયદાકારક છે. એ લડીને ભુ કરી તેને પાતળે રેડ ગુલાબને કઈ કઈ વખત દીધાથી ઘણું સારી અસર થાય છે. ભાંગ્યા શિવાય લીંડીઓ ખાતર તરીકે વપરાય છે તેની અસર મેલ ઉપર ધીમી ધીમી થાય છે. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) (૬) કબુતર તથા પારેવાના ચરકનું ખાતર અંગુર, નારંગી વિગેરે ફળ ઝાડને ઘણું જ સારું. પેરૂ દેશમાં જેમ ત્યાંના લોકો મુખ્યત્વે કરીને ગુવાનાનું ખાતર વાપરે છે તેમ ઇરાનના લોકો એ ચરકનું ખાતર વાપરે છે. એવી ચરક આપણા દેશમાં ઘણે ઠેકાણે મળી શકે માટે તેને ઉપગ કરી કામમાં લેવું જોઈએ. (૭) કુકડાની ચરક-કુકડાની ચરકમાં કબુતરની ચરક બેળવી. તે મિશ્રણનું ખાતર લગભગ ગુવાનાના ખાતર જેટલું ફાયદાકારક થાય છે. (૮) ગુઆને એ એક જાતના સમુદ્ર કિનારાનાં પક્ષીઓ જે ભાછલાં ઉપર જીવે છે તેની ચરક છે. ડાકતર લીનલી લખે છે જે પ્યાસીફીક મહાસાગરના સુકા બેટમાંનાં એ પંખીઓની ચરક એ સ્વાભાવિક ખાતરમાં અતિ કઉતવાળું છે. પણ એમાં ઘણે દગે થાય છે. મતલબ જે ખાતર વેચવા માટે આવે છે. તેમાં બીજા પદાર્થ ભેળવેલા હેય છે, અગર બીજી રીતે દગો કરેલ હોય છે. તે લખે છે જે જો એ ખાતર હદથી જાદે ન અપાય તો બગીચામાં એ કોઈ મેલ હેત નથી કે જેને એનાથી ફાયદો થત નથી. માળીઓ એને રેડ આપ વધારે પસંદ કરે છે. કુંડાનાં ઝાડે માટે એક પાઉડ ગુઆનામાં વિશ ગાલન પાણું રેડ્યાથી અતિ ઉત્તમ રેડ બને છે. જમીન માંહેલાં ઝાડેને દેવા સારૂં રેડ કરવાને તેમાં એથી બમણું પાણી ભેળવવું જોઈએ. એ રેડ ઝાડેને દેતી વખત ઉપરા ઉપર હલાવીને દેવો જોઈએ. કે જે ઠામમાં એ કર્યું હોય, તેને તળીએ એ ગુઆનાને અંપ રહી જાય નહીં. For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) એક ટન અસલ ગુઆને ખાતર તરીકે નિચે લખેલી જતને ખાતરેના તેના સામે લખેલા તલના બરાબર છે. ૩૩૩ ટન કોડમાંના ખાતર બરાબર છે. ૨૧૮ ટન ઘેડાની લાદના ખાતર બરાબર છે. ૩૮૩ ટન ગાયોના છાણના ખાતર બબર છે. ૧૪ ટન પુડેટના ખાતર બરાબર છે. માછલાનું ખાતર--માછલામાં નાજન અને ફાસક્રેટ ઘણું હોય છે તેથી દરીયા કીનારા નજીકના મુલકમાં જ્યાં તે સસ્તાં મળી શકે છે ત્યાં એ એક અતિ કીમતી ખાતર છે અને ત્યાં એને ખાતર તરીકે ઘણો ઉપયોગ થાય છે. બગીચામાંનાં કેટલાંએક ઝાડને તે માછલાનાં ખાતરથી ઘણો જ ફાયદો થાય છે. નારીએળી, સુપારી વિગેરેને ચોમાસામાં ખારાં માછલાનાં કુટાનું ખાતર અપાય છે તેથી સારી અસર થાય છે. માંછલાનું ખાતર ફળવાળાં ઝાડનાં મૂળને દીધાથી ફળ ઘણાં આવે છે. એક ટન સુકાં માછલામાં ૩૬૦ રતલ ફાયડરીક આસીડ, ૮૮ રતલ નેજન અને ૬ રતલ પિટાશ હેય છે. હાડકાનું ખાતર–-હાડકામાં મુખ્યત્વે કરીને ફોસફેટ આફ કયાલસિઅમ હોય છે જે વનસ્પતિ પિષણ માટે અતિ ઉપયોગી છે તેથી હાડકાનું ખાતર એ એક ઉત્તમ જાતનું છે. હાડકાનું ખાતર નિચે લખેલા પ્રકારથી વાપરવામાં આવે છે. અ-યુરોપમાં હાડકાનું ખાતર કરવું હોય ત્યારે તેના ઉપર સેલફયુરીક આસીડ (ગંધ્રપને તેજાબ) રેડે છે અને તેથી જે સેગિક પદાર્થ થાય છે તેને સુપર ફોસફેટ આફ લાઈમ કહે છે. એ પદાર્થ પાણીમાં ઘણો જ દ્રાવ્ય હેય તેથી એવી રીતે તૈયાર For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) કરેલ હાડકાના ખાતરના જમીનને જેટલો ફાયદો થાય છે તેણેા ખીજી રીતે તૈયાર કરેલ કોઇ પણ હાડકાના ખાતરથી થતા નથી; આપણા દેશમાં ગંપના તેજાબ મેાંધા હાય છે તેથી એવી રીતે ખાતર તૈયાર કરવામાં ખર્ચ ઘણા થવાને. બ–હાડકાં ખાંડી તેના ઝીણા ઝીણા કટકા કર્યાથી. એવી રીતે વાપરેલ ખાતરની જમીન ઉપર અસર ધીમે ધીમે લાંખી મુદ્દત સુધી થાય છે. ક-હાડકાના સાવ ઝીણ્ણા ભુકા કરીને. ડ-એક ખાડા કરી તેમાં હાડકાં અને છાંણુ સરખે ભાગે લઇ તે તેમાં દાટી રાખવાં અને એ ખાડામાં વખતે વખત જાનવરોનું મૂત્ર રેડી તેથી તે પલળેલ રહે એમ કરવું એટલે થોડા મહીનામાં એ હાડકાં સડી જઇ એવું ખાતર થાય છે. ઈ-એક કુંડીમાં એક ઈંચ જાડા ચુનાને થર, તે ઉપર અરધ ઇંચ જાડા હાડકાના ભુકાના થર અને તે ઉપર બે ઇંચ જાડા રાખતા થર. એ મુજબ ચુના, હાડકાના ભુકા અને રાખથી એ કુંડીમર્થમથ ભરી લેવી અને તે ઉપર એગાટ પાથરી તે માંથે એ ત્રણ ઇંચ માટીને થર નાંખવેા, બાદ તેટલુ પાણી રેડવું એટલે એ કુંડીમાનું ખાતર વાપરવા લાયક થશે. For Private and Personal Use Only કુંડીમાં સમાય આશરે બે માસમાં (૯) કસાઈ વાડામાંનું લેાહી તથા ખા નિરૂપયેાગી (ખારાક માટે નિરૂપયાગી) પદાર્થનું અતિ કીમતી ખાતર થાય છે. ગાંડળના ભાગમાં ત્રણ ચાર વર્ષ પેહેલાં એવું લેાહી વિગેરે કેદીઓને ત્યાંના કમાઇ વાડામાં માકલી મંગાવી એક કુડીમાં નાંખી Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) હાલ એ બાગમાં તેમાં અર્ધ ભાગ માટી ભેળવી થોડી મુક્ત ઢાંકી રાખી એ ખાતર તરીકે ફૂલઝાડા તથા ફળઝાડાને આપવામાં આવતું હતું. અને તેથી આશ્ચર્યકારક રીતે એ ઝાડાને ફાયદો થયેલ જોવામાં આવેલ છે. કેટલીએક અડચણને લીધે એવું ખાતર કરવામાં આવતું નથી. ગાંડળના બગીચાનાં ઢારા મરી જતાં ત્યારે કાઈ વખત તેનાં સાંમડાં કઢાવી લઇ બીજે રહેલ ભાગ મેટા ખાડા ખેાદાવી તેમાં દાટી દેવામાં આવતે અને તે સાવ સડી ગયા બાદ તેના ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતા. ઘડપથી અગર રાગથી ભરેલ ઢારનું માંસ ખારાક તરીકે ધેડ લેાકને વાપરવા ન દેતાં તેના ખાતરમાંજ ઉપયોગ કરવેા ોઇએ. એવાં ઘરડાં અને રાગથી મરેલ જાનવરેનું માંસ ખારાક તરીકે વાપરવું એ તનદુરસ્તીને અતિ હાનિકારક છે. આપણા ધેડ લેાકાને એ ખાતે સમજાવી એવાં ભરેલ ઢારાનું ચાબડુ કાઢી શેષ ખાતર શિવાય ખીન્ને કામમાં ન વાપરે એવું કરવું જોઇએ; એમ કર્યાથી તેમની તનદુરસ્તીને એથી થતું નુકશાન બંધ પડી એને વધારે સારી રીતે ઉપયાગ થાય. ખાતર હાવુંજ જે (૧૦) પાંદડાંનું ખાતર જેને ગ્રેજીમાં લીક્માલ્ડ કેહે છે તે બગીચાના નાજુક ઝાડા માટે તથા બીજ વાવવાના કામ માટે અતિ ઉત્તમ છે—દરેક બગીચામાં એ જાતનું ખ઼ુએ. એ ખાતર તૈયાર કરવાની સારી રીત એ છે જે અગીચાના જે ભાગમાં ઝાડથી ખરેલ પાંદડાં વધારે મળી શકે એવું હાય, તે ભાગમાં એક ખાડે કરી તેમાં એવાં ખરેલાં પાંન ભરી દેવાં અને તેને માંથે માટીને આશરે ત્રણ ઇંચ જાડા થર લેવા. અને એ ખાડામાં દર ત્રીજે મહીને એકવાર કાશનું ભરપુર પાણી For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેડવું. એટલે બાર મહીનામાં એ ખાડામાંનાં પાંદડાં સાવ સડી જઈ તેનું માટી જેવું ખાતર બનશે. (૧૧) લીલું ખાતરનીદમણ તથા બીજી લીલી વનસ્પતિ જે બીજા કામમાં આવતી નથી તે જમીનમાં દાટી દીધાથી ટુંક મુદતમાં સડી જઈ તેનું ખાતર થાય છે. કેટલીક જગ્યે જ્યાંહાં જમીનમાં સેંદ્રિય પદાર્થો થોડા હોય છે અને ખાતર છેટેથી લઈ જવું ઘણું મેંવું પડે છે ત્યાં એવી જમીનમાં સણુ, ગળી, કળથી વિગેરે જાતને મેલ વાવી તેને ફૂલ બેસે એટલે તે જમીન સાથે ભેળવી દેય છે. એવાં ખાતરથી રેતાળ જમીનને વધારે ફાયદે થાય છે, કારણ એથી તે જમીનની ભીનાશ શેકી લઈ તે રાખી લેવાની શક્તિ વધે છે. (૧૨) હાથલા થોર અને કંટાળાની વાડે કાપી નિચી કરવામાં આવે છે ત્યારે તેનું સેરણ જે બીજા કામમાં ઝાઝું આવતું નથી, તે એક ખાડામાં દાટી દઈ તે ઉપર આશરે છ ઇંચ માટીને થર લેવો અને એકાદ વખતે એ ખાડામાં પાણી છોડવું, એટલે ટુંક મુદતમાં એ સડી જઈ તેનું ખાતર બનશે. એવી રીતે દાટેલા થોરના અને કંટાળાના કટકા ઉગતા નથી. એ રણ મોગરીથી કચરીને ખાડામાં ઉપર લખ્યા પ્રમાણે દાટવામાં આવે તે વધારે ટુંકી મુદતમાંજ એ સડી જઈ તેનું ખાતર બનશે. (૧૩) છાણું લાકડાની રાખ એ એક ઉત્તમ ખાતર છે. એ સેજ સાજ કઈ છોડને વધુ દેવામાં આવે તે પણ તેથી નુકસાન થવાની બીક નથી. ખાતર તરીકે વાપરવાની રાખ પાણીથી છેવાઈ જાય એવી જગાએ રાખવી નહીં, કારણ એના ઉપર વર્ષદ અગર બીજું પાણું પડ્યાથી એમાંના ઉપયોગી પદાર્થ જોવાઈ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ } ય છે. કઠણ જાતની જમીનને અને જે જમીનમાં પાણીના સારા નિકાશ હાતા નથી તે જમીનને રાખનું ખાતર ઘણુંજ ફ્ાયદાકાક છે. (૧૪) ખેાળના ભુકા એ ઘણુ’ કાવતવાળુ ખાતર છે. ગુલાબને તથા કેશને એથી ધણા ફાયદો થાય છે. એરડાના ખાળ જે માળવાના કામમાં વપરાય છે તે ખાતર તરીકે વાપયાથી તેના વધારે સારા ઉપયેગ થશે. એ ખાળકૂળ ઝાડા માટે મિશ્રણનું ખાતર જેને ઈંગ્રેજીમાં કાપાસ કહે છે તેમાં ઘણું ઉપયાગી છે. (૧૫) ગાળ—-બગડેલ ગાળ જે બજારમાં ઘણા સસ્તા મળી આવે છે તે પણ ફળ ઝાડા માટે મિશ્ર ખાતર તૈયાર કરવાના કામમાં કીમતી છે. (૧૬) સુરોખાર જેને ગ્રેજીમાં ને આક્ ાટયાશ કહું છે, તે જમીન માંથે ખાતર તરીકે છાંટયાથી ઘઉં, તમાકુ, કપાસ, વિગેરેને ઘણાજ કાયદો કરે છે. કારણ તેથી માલને નૈાજન અને પાટયાા મળે છે. એ ખાતર વાપરવાને ખરચ થાય છે તેના પ્રમાણમાં કાયદો વધારે થાય છે. (૧૭) મીઠુ. જેને કલેરાઈડ ઓફ શાડીઅમ કેહે છે તે કેટલીએક જાતના મેટલ માટે અતિ કીમતી ખાતર છે. કાખી, ડુંગળી, વાલ તથા એવા છેડ મેાલને મીઠાનાં ખાતરથી ઘણું ફાયદા થાય છે. દરી કનારાથી છેટાના મુલુકમાં જ્યાં જ મીનમાં મીઠાને અધ હાતા નથી. ત્યાં ખીજા ખાતરા સાથે જમીનમાં ઘેાડું મીઠું દીધાથી ઘણું સારૂં; પણ મીઠાની કીંમત હાલમાં ઘણી વધી તેથી છે તેના ઉપયાગ કાંકજ કરી શકે. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) (૧૮) ચુનો જેને કારબેનેટ આફ ક્યાલસિઅમ કહે છે તે પણ ખાતર તરીકે વપરાય છે. જમીનને ચુને ખાતર તરીકે દીધાથી તેમાનાં સેંદ્રિય પદાર્થ ઉપર અને દીર્ઘાવકાશપયેગી ખનીજ પદાથા ઉપર તેની અસર થાય છે અને તે કાવ્ય થઈને વનસ્પતિ પોષણ માટે લાયક થાય છે. સર્વ મેલમાં ચુનાનો અપ હોય છે. કોઇમાં ઓછો હોય છે અને કઈમાં વ હોય છે માટે જે જમીનમાં ચુનાને અંધ અપુરત હોય તેને ચુનાનું ખાતર દેવું જોઈએ. (૧૮) રેડ–બગીચામાં આપણે જેને રે કહીએ છીએ તેને અંગ્રેજીમાં લીકવીડખ્યાન્યુચર કહે છે. રેડ એટલે કઈ પણ જાતનું તાળું અગર સડેલ ખાતર પાણીમાં ભેળવી સાવ પાતળું કરી તે પ્રવાહી સ્થિતીમાં ઝાડ મેલને અપાય છે. રેડની એટલે ઉપર લખેલ રીતે કરેલ પાતળા ખાતરની અસર ઝાડ મેલ ઉપર વધારે સારી થાય છે. કારણ વનસ્પતિ તેનું પિષણ પ્રવાહિ સ્થિતીમાં લેય છે તેથી એવા રેડના ખાતરની અસર તેના ઉપર તુરત થાય છે. રેડ બનાવવાની ઉત્તમ રીત એ છે જે-જે ખાતરને રેડ કરવો હોય તે એક નાંદમાં એક ભાગ એ ખાતર અને આશરે વિશથી ત્રીશ ભાગ સુધી પાણી એ પ્રમાણમાં પાણી સાથે ભેળવી રાખવું અને બીજે દિવસે તે મોટા વીંધવાળી ચાળણમાં ગળી જે ઝાડને દેવે હૈય તે ઝાડ પાસેની જમીન પ્રથમ એક દિવસ ગોંડાળી પિચી કરી રાખી, તેમાં ઝાડનું ગજું જોઈ તેને માફક આવે એ મુજબ દે. એ રેડ ત્યારે ઝાડની જોરમાં ઉગવાની મોસમ હોય ત્યારે દેવો જોઈએ. અને તે એ મોશ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભમાં આઠમે દશમે દિવસે દે. ચોમાસામાં ઘણાં ખરાં ઝાડને એ રેડથી વધારે ફાયદો થાય છે. ઘોડાની તાજી લાદ જે ઘણી ગરમ અને ઝાડને નુકસાનકારક છે તે પણ ઉપર લખેલી રીતે રેડ કરીને દીધાથી ઝાડને ફાયદો થાય છે. જ્યારે સડેલ ખાતર મળતું નહીં હોય અને ખાતર દેવાની જરૂર હોય ત્યારે તાજું છાણ વિગેરેને રેડ કરીને દેવો જોઈએ. ગજબ, શેરડીને વાડ તથા એવા ઉભા મેલને જ્યારે રેડ દે હોય ત્યારે એ છાંણ વિગેરે જે ધેરીઆમાંથી એ મોલને પાણું જતું હોય તેની કુંડીમાં અગર ઘેરીઆના પાણીમાં ભેળવવું એટલે તે પાણી સાથે એ મોલમાં જશે. (૨૦) સાબુનું પાણુ એ પણ ખાતર તરીકે ઘણું ઉપયોગી છે. કેબી, કાળી ફલાવર તથા એવાં હરખેશીઅસ જાતનાં ઝાડને સાબુના પાણીથી તુરત ફાયદો થાય છે. મીસ. માલીંગ જણાવે છે જે “મને માલુમ પડ્યું છે કે સાબુનું પાણી કુંડાનાં ઝાડોને એક મોટી ચીજ છે. મેં સાદી જાતને પીળા સાબુ મળે છે તેથી ફલાણી વડે એ સાબુનાં પાણીથી ઝાડનાં પાંદડાં ધાયાં છે અને હું માનું છું કે એના શિવાય મોલે ઝાડ ઉપર ન આવવા દેવાના બીજા કકજ સારા ઈલાજ હશે. વળી સાબુનું પાણી મળી શકે તેમ હોય છે અને એથી મારા ઝાડને ઘણે ફેરે આશ્ચર્યકારક રીતે ફાયદો થશે છે.” વળી એ જસુવે છે કે ગુલાબનાં તથા અજીરનાં માંદાં ઝાડને એ આપાથી તે પૂર્ણ તંદુરસ્તીમાં અને જેરમાં આવ્યાં હતાં. (૨૧) કેયલાને ભુકે એ કોટનસ, કાલેડીસ, કેલીઅસ વિગેરેને પાંદડાંનાં ખાતર જોડે મિશ્ર કરીને ખાતર તરીકે દીધાથી એવાં ઝાડને રંગ તેથી વધારે ખીલે છે. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) (૨૨) લાકડાને સડેલ વેર એ એક અતિ ઉત્તમ ખાતર છે. એ કુંડાનાં ઝાડને તે ઘણો જ સારે છે. ગંડળના બાગમાં ત્યાંના વર્કશાપમાં તમામ વેર ખાતર તરીકે વાપરવામાં આવે છે. અને તે એક ઘણું કિમતી ખાતર છે એવું જણાઈ આવ્યું છે. નિચે લખેલ મિશ્ર ખાતરો જેને અંગ્રેજીમાં કાંપોસ્ટ કહે છે તે ઘણું ઉપયોગી છે. (૨૩) એક ચઢીઆતે જમીનને ભાગ પસંદ કરી તે ઉપર ઝીણું માટીને બે ઇંચ જાડાઈને થર આશરે દશ ફુટ પહોળ અને ખાતર જોઇતું હોય તે પ્રમાણમાં લંબાઈનો લે. એ થર ઉપર ભઠ્ઠીમાંથી તાજે ચુને લાવી તેને આશરે અરધો ઇંચ જાડાઇને થર લેવો અને એ તાજે ચુને મીઠાનું પાણી કરી, તેનાથી ફેડવો , અને એ ઉપર પ્રથમ લખ્યા મુજબ બે ઇંચ ઝીણી માટીને થર લેવો અને તે ઉપર અર્ધ ઇંચ તાછ ભઠ્ઠીના ચુનાને થર લેવો અને તે પ્રથમ લખ્યા મુજબ મીઠાના પાણીથી ફોડવો. એ ઉપર માટીને અને તે ઉપર પાછો ચુનાનો એ પ્રમાણે જેટલું ખાતર કરવું હોય તે પ્રમાણે કર્યો જવું અને એક અઠવાડીયા સુધી એ ખાતર પડતર રહેવા દેવું, તે પછી પાવડાથી એ સારી પેઠે ખાંપી ખાતર તરીકે વાપરવું. એ મિશ્ર ખાતરને ઈંગ્લાંડમાં ઘણો ઉપયોગ કરવામાં આવે છે અને એથી કોબી અને બટાટાનો પાક તેને તબેલામાંનું ખાતર દીધાથી પાક આવે તેથી બમણો આવે છે એમ કહે છે. (૨૪) એક કંડીમાં ચાર મણ બને ભુકો, એક મણ ચાળેલ રાખ, અર્ધ મણ ચાળેલ કળી ચુને અને આઠ મણ ગાયનું છાણ, એ પ્રમાણે સપ્ટેમ્બર અને અર્ટોબરમાં એક બીજા સાથે For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) સારી પેઠે મિશ્ર કરી ઢાંકી રાખવું અને દશ બાર દિવસે એમાં પાણી છોડવું એટલે આશરે દોઢ માસમાં એ ખાતર કામમાં આવે તેવું તૈયાર થશે. એ ખાતર ફળ ઝાડના મૂળને દેવા માટે ઘણું જ સારું. (૨૫) એક ભાગ છે . ભુકો કરી તેમાં પાણી નાંખી તે પાણીમાં સાવ ગળી જાય ત્યાં સુધી ઉકાળો અને તેમાં તેટલોજ ગાળ અને જરા ચુનો નાંખી, એ સારી પેટે મેળવી મિશ્ર કરે અને એ ખળથી દશગણું છાંણનું ખાતર લઈ તેની સાથે ઊપર તૈયાર કરેલ મિશ્રણ ભેળવવું અને તે એક કુંડીમાં આશરે બે માસ સુધી ઢાંકી રાખવું એટલે અંગુરના મૂળને દેવા માટે એનું ઊત્તમ ખાતર તૈયાર થશે. એ ખાતરની ખરાબ બદ આવે છે માટે તે ઝાડને દીધા પછી તે ઉપર માટી ઢાંકી લેવી. (૨૬) ચાર ભાગ છાંણ, એક ભાગ ખેળ, એક ભાગ લાકડાંની રાખ અને પા ભાગ ચુનો મિશ્ર કરી એક કુંડીમાં ભરી રાખવું અને તેમાં સમાય એટલું પાણી નાંખવું; બાદ એ કુડી ઢાંકી રાખવી એટલે આશરે બે માસમાં એમાંનું મિશ્રણખાતર તરીકે વાપરવાને તૈયાર થશે. એ ખાતર સપ્તાળુના ઝાડ માટે અતિ ઉત્તમ. (૨૭) આઠ ભાગ સાવ સડેલ પાનનું ખાતર, આઠ ભાગ સાધારણ જાતની ઝીણી માટી અને એક ભાગ રેતી અગર નળીઆને ભું કે એ સારી પેટે મિશ્ર કરવાં. એ મિશ્રણ વર્ષીયું ફૂલ ઝાડનાં બીજ વાવવા માટે અતિ ઉત્તમ. કઈ કઈ વખતે ખાતરમાં જીવાત અને તેના ઈડાં હેય છે અને એવું ખાતર વાપર્યાંથી એ વાતને વધારો થઈ મે For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ ). લને ઘણું નુકશાન થવાનો સંભવ રહે છે. તે માટે એ ઇલાજ કર કે એવાં ખાતર ઉપર ઉંનું કડકડતું પાણી કરી રેડવું જેથી કરી એ વાતને નાશ થશે અને તેથી મેલને નુકશાન થવાની બીક રેહેશે નહીં. For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) પ્રકરણ ચોથું. બીજ. SEED. બગીચા માહેલાં ઘણું ઝાડે તો કલમના કટકા વાવ્યાથી, દાબની કલમથી તથા આંખે વિગેરે ચઢાવ્યાથી થાય છે. પણ એવાં કેટલાંએક ઝાડો છે કે, જે બીજથી કરીએ તે જ સારાં થાય છે. અન્યુઅલ્સ એટલે વર્ષાયુ ફૂલ ઝાડ તથા શાક ભાજીના પા તો બીજ વિના થતાજ નથી. તેથી બીજ વિશે અહીં માહિતી આપવી અવશ્ય છે. બીજ એ ગર્ભધારી ઝાડ છે અને એમાં ઝાડના અવશ્ય અવયવ એટલે મૂળ, થડ, અને પાન અતિ બાલ્યાવસ્થામાં હોય છે. એ બીજ ઉગવા માટે ભિનાસ, ગરમી, હવા અને અંજવાળાની જરૂર છે. ઘણાં બીજ ઉગાડવા માટે અંજવાળાથી દૂર રાખવાં પડે છે. બીજ સારાં હોય અને તેને જોઇતી ભિનાસ, ગરમી, હવા અને અંજવાળું મળે છે તે જરૂર ઉગવાનાંજ. બીજમાં પ્રથમ ઝાડ ઉગે, તે નવાં ઝાડને તેના બાલ્યાવસ્થામાં પિષણ મળે એવો ખેરાક પણ હોય છે. એક વટાણનું અગર વાલોળનું પલળેલ બીજ લઈને જુવો. એ બીજના ઉપલા ભાગ ઉપર એક ડાઘા જેવું હોય છે, અને તેનો રંગ એ બીજ ઉપર જે છોતરૂં હોય છે, અને જેને અંગ્રેજીમાં સ્ટા કહે છે તેના કરતાં જુદો હોય છે. એ ડાઘાને અંગ્રેજીમાં હિલમ કહે છે. - એ બીજ ઉપરનું છોતરૂં સહેલાઈથી બીજથી જુદુ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮ ) થઈ શકે છે, તે કાઢી નાંખી જોશેા તા જણાશે જે એ છેતરાની અંદરના બીજના ભાગ એ કાડાથી અનેલેા હાય છે. એકાડા જુદી કરી ધ્યાન દઈને તપાસશે તે માલુમ પડશે જે એ એ ફાડા એ બીજથી ઉગનાર ભાવી ઝાડનાં ખીમળાં પાંદડાં છે, જેને ઈંગ્રેજીમાં ફાટીલીડન્સ કેહેવામાં આવે છે. એ બીઆળાં પાંદડાં સાધારણ લીલાં પાન હોય છે તેવાં હતાં નથી, પણ ગરવાળો હાય છે.વધારે વખત રાખી જોવાથી જાણવામાં આવશે કે એ ગરવાળાં પાંદડાં જેને ખીંઆળાં પાન કેહે છે, એમાં ધીમે ધીમે સ્થિત્યંતર થાય છે. એ ઉપરથી ખાત્રી થશે કે એ વટાણા અને વાલનાં ગરવાળાં પાન જાડાં હેાય છે અને તેમાં બીજો પદાર્થ જોડે અલખ્યુમન ડેાય છે; જે તે બીજ ઉગવા લાગે એટલે સ્થિત્યંતર થઇને દ્રાવ્ય થાય છે અને એ બીજમાંથી ઉગેલ નવાં ઝાડ તેનાં મૂળથી પોષણુ લેવાં જેવાં થતાં સુધી તેના ખારાક તરીકે કામ આવે છે. એ એ ફાડા જેને કાટીલીડન્સ કહે છે. તે વચ્ચે એક સ્પષ્ટ દીઠ હાય છે, તેના નિચેની બાજુમાં મૂળનેા ભાગ જેને ઈંગ્રેજીમાં સાડીકલ કેહે છે તે, અને તે દીંડની ઉપરની બાજુમાં બે ઝીણા પાંદડાં જેને આદીપત્ર (મ્યુચ્યુલ) કેહે છે તે હાય છે. લગ્રુપ ખીજ જ્યારે જમીનમાં વવાય છે અને પ્રથમ જણાવ્યા મુજબ તેને જોઇતી ભિનાસ, ઉષ્ણુતા, હવા અને અજવાળું મળે છે ત્યારે તેમાં જે ગર્ભ હાય છે તે વધવા લાગે છે, તેનાં વચલાં દીં નિચેને ભાગ જમીનમાં વધે છે અને તેને શાખા ફ્રુટે છે, તે એ નવાં ઝાડનાં મૂળ થાય. અને દ ઉપરના ભાગ જમીન ઉપર ઊંચા વધે છે, તે એ નવાં ઝાડનું થડ થાય છે, અને એ થડ ઉપર ડાંખળી અને પાન આવે છે. એ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) મુજબ બીજના વચલા દીંઠને અડીને બીજથી ઉગનાર ભાવી ઝાડની મુખ્ય ઇન્દ્રિયો જેને પિષક ઇન્દ્રિય કહે છે તે હોય છે. ઉપર જણાવ્યું છે કે વટાણું અને વાલોળનાં બીઆળ પાંદડાં તે બીજમાંથી ઊગનારાં નવાં ઝાડને તેની બાલ્યાવસ્થામાં ખોરાક પુરો પાડે છે, પણ સર્વ જાતનાં એવાં ઝાડોને તેનાં બીઆળાં પાનમાંથી ખોરાક મળતું નથી, કારણ સર્વ જાતનાં બી. આળાં પાન ગરવાળાં હતાં નથી. એરડી અને નેપાળાનાં બીજ લઈને તપાસ તે જાણવામાં આવશે જે એનાં બીઆળાં પાંદડાં, વટાણું અગર વાલનાં બીઆળાં પાંદડાં જેવાં જાડાં અને ગરવાળાં હોતાં નથી. એરડી અને નેપાળાનાં બીઆળાં પાન ઘણું પાતળાં હોય છે, અને રંગે તે ધોળાં હોય છે, તો પણ તેમાં નાની ગોઠવણ સ્પષ્ટ હોય છે અને તે કાંઈક સાધારણું પાંદડાંને મળતાં હોય છે. એ એરડીનાં અને નેપાળાનાં બીજમાં મલાઈ જેવો ઘળે ૫દાર્થ હોય છે તેમાં એ બીજમાંથી ઊગનાર ભાવી ઝાડને તેની બાલ્યાવસ્થા માટેનો ખોરાક હોય છે. એ કારણથી એ બીજના બે વર્ગ કરવામાં આવે છે. એક વર્ગ જેનાં બીજ તેમાંથી ઊગનાર ભાવી ઝાડને તેની બાલ્યાવસ્થા માટેનો ખોરાક તેનાં બીઆળાં પાંદડાની બહારની બાજુમાં હોય છે તે. એ વર્ગનાં બીજને અંગ્રેજીમાં અલખ્યુમીનસ કહે છે. બીજા વર્ગનાં બીજ જેમાં એથી ઊલટી ગોઠવણ હોય છે, એટલે એમાં એ ખોરાક બીઆળાં પાનમાંજ હોય છે એવાં બીજને અંગ્રેજીમાં એકસ અલખ્યુમીનસ કહે છે. ઉપર લખેલ વર્ગ શિવાય બીજના તેના જલદી કે મેડા ઉગવાના ગુણ ઉપરથી જુદા જુદા વર્ગ કરવામાં આવે છે. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીએક જાતનાં બીજ પાક્યાં પછી અને વાવ્યાં પહેલાં કેટલીક મુદત સુધી રાખી મૂકવાં પડે છે. કેટલીએક જાતનાં બીજ ઝાડ ઊપર પાયા પછી તુરત વવાય તેજ ઉગે છે અને કેટલાંક બીજ મેડાં વવાય તો જ સારાં ઉગે છે. સકલ્યામેનનાં બીજ પાકે કે તુરતજ વાવવાં જોઈએ. બુંદનાં, બકાણનાં, લિંબુની જાતનાં તેમજ ફણસનાં બીજ અને આંબાની ગોઠલી પાડયા પછી ટુંક મુદતમાં વવાય તોજ ઉગે છે. એ વધારે મુદત રાખવાથી તેમને ગાષ સુકાઈ જાય છે અને તે ઉગતાં નથી. ઘણી જાતનાં બીજ જમીનમાં વાવ્યા પછી તેને જોઇતાં સાધને મળે તે ચેડા દિવસમાં તે ઉગી આવે છે. પણ કેટલીએક જાતનાં બીજ ઉપર કઠણ વેઝણ હોય છે તેથી તે વેષણના અંદરના બીજને ભિનાસ જલદી પહોંચી શકતી નથી તેથી તે ઉગવાને ઘણું મુદત લાગે છે. અને એવાં બીજને તેના કઠણતાના પ્રમાણ મુજબ વાવ્યાં પહેલાં કેટલાએક દિવસથી અઠવાડીઓ અને મહીનાઓ સુધી પલાળી રાખવાં પડે છે. કમળકાકડી, સુખડ તથા આમળાનાં બીજને થોડા દિવસ સુધી છાંણ પાણીમાં પલાળી રાખ્યા પછી વાવવાં પડે છે. ગુલમોરનાં બીજ તે કેટલાંએક અઠવાડીઆં સુધી છાંણ પાણીમાં રાખી વાવવાં જોઈએ. સાગ, હિકટેરીઆ-રિજીઆના બીજને તો વાવ્યાં પહેલાં મહીનાઓ સુધી પાણીમાં રાખવાં પડે છે. ગુલાબનાં બીજને પણ વાવ્યાં પછી ઉગવાને એક વર્ષ જોઈએ. એવાં કઠણ વેeણુવાળાં બીજ જલદીથી ઉગાડવાની રીત ગાંડળના બેટયાનીકલ ગાર્ડનમાં શોધી કાઢી છે અને તે ફમંદીથી ઘણે ફેરે અજમાવી જોઈ છે. તે રીત એવી છે જે, એ કઠણ વેછણવાળાં બીજને તેને જે બાજુથી અંકુર યાને કે નિકળવાને For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) હાય તે બાજુના કાંટા નિકળવાની જગ્યાના વેણુને, એટલે ફેાતરાતા ભાગ તેની અંદરના બીજને જરા પણ ઈજા થાય નહીં એવી રીતે, બગીચાની નાહાની કાતર જેને પ્રનીંગ શીઅર્સ કેહે છે તેવડે કાપી નાંખી, તે માજને કાપેલ ભાગ ઉપરની આજુએ રાખી કુંડામાં વાવવું અને તેને રાજ સાંજ સવારે ઝારેથી પાણી દેવું એટલે જે બીજ ઉગવાને બીજી રીતે મહીનાએ જોતા તે ત્રિજે કે ચેાથે દિવસે ઉગી આવશે. ઘણાં કાણુ વેણુવાળાં બીજથી એવી રીતે ઘણાં ઝાડે ગોંડળના બગીચામાં કરવામાં આવ્યાં છે. ધાયપાનની જાતનાં ઝાડ ઉપર જે બીજ આવે છે તે ખીજ ઝાડ માંથેજ ઉગી તેમાં ચાર પાંચ પાન નિકળે ત્યારે એ રેાપા ઝાડ ઉપરથી જમીન ઉપર ખરી પડે છે અને તે જમીનમાં મૂળ મૂકે છે. પીમુનીઓ, ખગેની, ભીમસસ વિગેરેનાં જ એટલાં નાલ્લુક હેાય છે કે તે વાળ્યા પછી ટુટતાં હોય ત્યારે ગફલતથી મેટા ઝારાવતી તેને પાણી દેવામાં આવે તે તેને નાશ થાય છે. તે માટે એનાં બીજ જે કુંડાંમાં વાવવાં હોય તે કુંડાંમાં પ્રથમ પાણી દીધા બાદ એ બીજ વાવવું અને તે કુંડું ભિનાસવાળી જમીનમાં રાખવું, એટલે બીજી વખત પાણી દેવાની જરૂર પડે તે પેહલાં એ બીજ ઉગી નિકળશે. એવાં નાક ખીજને પાણી દેવા માટે ઝીણા વિધવાળા ઝારા રાખવા જોઇએ. કેટલીએક જા તનાં બીજ એવાં છે કે તે જો ચોક્કસ રીતે વવાય તેાજ ઉગે છે. જેમ અારોનીઆ, મારટીનીઓ, ટ્રોપી આલેમ અને ધાણાનાં બીજ કચરી તેનાં ઉપરનાં ફોતરાં છુટાં કરીને વાવવાં પડે છે; કાળીઆના અને મહાગનીનાં બીજની ધારા ઉપર નિચે રાખી વાવવાં જોઇએ; ઝુરેનીગમનાં બીજનાં પીછાં રેવા છે. જમીન ઉપર રાખી 6 For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાવવાં જોઈએ. કાજે પટ તેલના ઝાડના બીજ હાથે વાવ્યાથી ઉગતા નથી, ઝાડ ઉપરથી બીજ જમીન ઉપર ખરી તેની મેળે ઉગે છે. કયાસીઓકીનાં બીજ ગરમી શિવાય સારાં ઉગે છે. આરકીડ એટલે રૂકશાંગનાં બીજને ઉગવા માટે બુચ ઉપર રાખી તે બુચ પાણીમાં તરતું રાખવું જોઈએ અને તે ઉપર હેડી અગર કાચની કેમ ઢાંકવી જોઈએ, અગર તે બીજ એક છાલ ઉપર વાવી તે છાલ ભેજવાળી જગ્યા, જ્યાં ઉકળાટ થતો હોય ત્યાં ટીંગાડી રાખવી જોઈએ. મીસલ એટલે જે છેડ પીપર, આંબા વિગેરે ઝાડની ડાળી ઉપર ઉગે છે તે. એનાં બીજ કોઈ ઝાડની ડાળીની માહેલી બાજુની છાલ ઉપર વાવવાં જોઈએ. ફસનાં બીજ કુંડામાં રૂપિરી રેતીમાં વાવી તે ઉપર હંકી ઢાંકી તે કુંડું ભેજવાળી અને છાંયાવાળી જગ્યામાં રાખવું જોઈએ એટલે એ બીજ ઉગી આવશે, બગીચામાં વાવવા માટે બીજ મેળવવા વિશે મી. ફરમીંજર નિચે મુજબ સૂચન કરે છે. નાહાનાં ઝાડ અને પુલ ઝાડ ()-એ મહેલાં ““ઘણુનાં બીજ ઝાડ ઉપર પાકે એટલે ભેગાં કરી સુકવી રા ખવાં. પણ કેટલાએકનાં બીજ ઘણુંજ ઝીણાં અને નાજુક હોય છે અને કેટલાએક ઝાડના બીજ ઝાડ ઉપર પાકતાંત નિચે ખરી જાય છે તેથી એવાં બીજની જે પ્રથમથી જ સંભાળ ન રખાય તો તે હાથ આવતાં નથી. માટે એવાં ઝાડનાં બીજ મેળવવાને સેહેલો માર્ગ એ છે કે, એવાં ઝાડનાં બીજ જ્યારે પાક ઉપર આવે ત્યારે તેની શીંગોને અગર બીજકોશ ફરતી ઝીણું મલમલની કોથળી બાંધી રાખવી અને બીજ પાકે એટલે નિરાંતે તે ઉતારી તેમાંનું બીજ કાઢી લેવું.” For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩ ). વર્ષાયુ એટલે અમ્યુઅલ્સનાં સારાં અને તાજે બીજ ઇંગ્લેંડથી સહેલાઈથી મંગાવી શકાય છે, તેથી જ અને ખસુશ કરીને આ દેશનાં ભેગાં કરેલાં બીજ વખતો વખત વાગ્યાથી “તે ઉતરી જાય છે તેથી એવાં બીજ અહીંથી ભેગાં કરવાનો યત્ન કરવો વ્યર્થ છે. તો પણ એવાં કેટલાંએક બીજ છે કે જે “દરેક મોસમમાં આ દેશમાં ભેગાં કરેલાં હોય તે જ તે સારા ઉગે છે અને ઉતરી જતાં નથી, એટલું જ નહીં પણ ખસુસ “કરીને બંગાળામાં કેટલીએક જાતનું વાવેતર તો દેશી બીજ વિના ફેદીથી થતું જ નથી. એને એક દાખલો આપું છું “કે મિઠા વટાણે, (સ્વીટ પીજ ) જે કે ઈગ્રેજી બીજથી કલ કત્તાની નજીકમાં સારા જોરમાં ઉગે છે તો પણ એવાં વિલાયતી “બીજથી વાવેલ એના છેડને ફાલ ભાગેજ આવે છે. એ શિ - વાય કેટલાંએક વાયુ જેમાં પરદેશમાંથી મંગાવેલ બીજ ઉગતાં નથી અને કદાચ ઉગે તો બે ત્રણ મોસમમાં વવાય તો એને “કાદ વખતજ ઉગે છે. હું કલકત કેટલાક વર્ષો હતો ત્યારે ઇંગ્લીશ લાઈસપરનું બીજ દર વર્ષે વાવને પણ તે કઇ વર્ષ “ઉગ્યું નહોતું.” વર્ષાયુ (અન્યુઅલ્સ) નાં બીજ કરી રાખવાને સારો માર્ગ એ છે કે, જ્યારે તેનાં બીજ સાવ પાકવા ઉપર આવે છે “ત્યારે તેને જોરદાર છેડ મૂળ શુદ્ધાં ઉપાડી લેવા અને તે એક “મેટા વર્તમાન પત્ર ઉપર સુકી હવાવાળી કોટડીમાં રાખવા; આમ કરવાથી બગીચામાં ઝાડ ઉપર તેનાં બીજ પાકને તેનાં કરતાં પણ સારાં પાકશે અને બીજ ખરી જતાં અટકશે. For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલાયતી શાકભાજીનાં બીજ–વટાણા, વાલોળ, હું ગળી, રાઈ અને કેસનાં બીજ શિવાય, અને લોઅર બેગાળામાં જ્યાં અરટીએક અને કાળી ફલાવર પરદેશી “બીજથી ભાગ્યે જ થાય છે ત્યાં ઉપર લખેલ બીજ ઉપરાંત એ બે જાતનાં બીજ સિવાયનાં બીજું વિલાયતી શાકભાજીનાં બીજ “જ્યાં યુરોપ અને અમેરિકામાંથી સહેલાઈથી આણી શકાય છે ત્યાં આ દેશને બગીચામાંનાં બીજ કરવામાં ફાયદો નથી એવું “હું માનું છું કારણ આ દેશમાં થએલ પરદેશી બીજની પેદાશ પરદેશથી મંગાવેલ બીજની પેદાશ કરતાં બેશક ઘણું ઉતરતી “થવાની. ડુંગળીના બીજમાં ઉગવાની શકિત બીજાં શાકભાજીનાં “બીજ કરતાં વધારે ટુંક વખત રહે છે તેથી પરદેશથી મંગાવેલ “ડુંગળીનું બીજ ઘણું કરીને બીલકુલ ઉગતું નથી કેક વખતેજ “ઉગે છે. તેમ ઉપર લખેલ પ્રાંતોમાં વટાણુ, વાળ તથા એવાં (તેલદાર) બીજ પરદેશમાંથી મંગાવવામાં ઘણું ખરચ થાય છે. ત્યાં એવાં શાકભાજીમાં ઘણું બીજ વ વર્ષ દેશી બગીચા“માંથી રાખી શકાય. અને એવાં બીજને પાક એ જમી“નના પરદેશી બીજના પાક કરતાં બીલકુલ ઉતરતો અગર “હણે થવાનું નથી. તો પણ સારામાં સારો માલ ખાવાના કામમાં લઈ ઉતરત રહે તે બીજ માટે ન રાખતાં સારામાં સારે પાક બીજ માટે રાખવા સંભાળ લેવી જોઈએ. વટાણુનાં બીજ માટે “ જ્યારે કોઈ માળી તેના બગીચાના બીજ ઉપરજ આધાર રાખે છે ત્યારે તેણે પોતાનાં બીજ માટે જ વાવણું કરી તેની પેદાશ ફ“કત બીજ માટે સાચવી રાખવી.” વાવવા માટે બીજ રાખવું તે કાચની બાટલીમાં અગર ટીનના ડબામાં દરેક મોસમમાં વાવવાનુ બીજ જુદી જુદી બાટલીમાં અ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪પ ) ગર ડબામાં ભરી તેનાં મને લાખનાં રેણુ દઈ બંધ કરવા અને એ ડબા તથા બાટલી સુકી હવાવાળી કેટડીમાં અગર કપાટમાં તેના ઉપર બીનાં નામની ચિઠ્ઠી લગાડી રાખવી. તે જ્યારે વાવવાં હોય ત્યારેજ સુકી હવામાં ઉઘાડવાં. ભિની હવામાં નાજુક જાતનાં બીજ ખુલ્લો મૂક્યાથી તે બગડી જાય છે. અને ઉગતાં નથી. વર્ષાયુ કુલ ઝાડ તથા શાકભાજીનાં બીજ વાવવામાં નિચે લખેલ માહિતી ધ્યાનમાં રાખવા જેવી છે. એ બીજ વાવવા માટે ઉંચી જાતની પિચી જમીન જોઈએ. અને તેને ખાતર અને પાણી માફક જોઈએ-વધારે પાણી તેમજ વધુ ખાતર દીધાથી તેને નુકશાન પહોંચે છે. બીજ વાવવા માટે કાંપવાળી જમીન ઘણુંજ સારી. કેઈ વખતે કાંપ જ્યારે ઘણો ચીકણે હોય છે ત્યારે તેમાં ઈટને ભુકે અગર ઝીણું વેકુળ ભેળવ્યાથી તે બીજ વાવવાને લાયક થાય છે. - જ્યારે બીજ જમીનમાં વાવવું હોય ત્યારે તે જમીન દોઢ ફુટથી બે ફુટ ઉંડાઈમાં બેદી પિચી કરવી. બાદ તેનાં ઢેફાં ભાંગી સાવ ઝીણી કરવી અને તેમાં પાંદડાનું સાવ સડેલ ખાતર અને ઠીકરાને ભુકો અર્ધી અર્ધ નાંખી મિશ્ર કરી તેનું ખાતર એ જમીનમાં દઈ તે હાથેથી જમીન સાથે સરખું ભેળવવું અને પછી તે જમીન સરખી કરી તેમાં બીજ વાવી તે ઉપર થોડી ઝીણી માટી છાંટવી અને તે હાથના તળિયેથી અગર નાહાના પાટીઆના કટકાથી હળવે હાથે દબાવવી. બીજ વાવ્યા પહેલાં એ જમીન ભીની નહીં હશે તો બીજ વાર વવાની અગાઉ પાંચ સાત કલાક તેમાં પાણી દઈ બાદ બીજ વાવવું. એ મુજબ બીજ વાવેલ જો સવારના આઠ બજ્યાથી તે સાંજના For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ બજ્યા સુધી બીજ ઉગવાં શરૂ થાય ત્યાંસુધી સાદડીથી ઢાંકી રાખવી. બીજ ઉગવા લાગે એટલે એ સાદડીનો છાંયે એકદમ નહીં પણ ધીમે ધીમે ઓછા કરી કાઢી નાખો અને નવા રેપોને તડકાના હેવાયા કરવા. ડું અગર નાજુક જાતનું બીજ કુડાંમાં અગર પેટીમાં વાવવું જોઈએ. એ બીજ વાવવાનાં કુંડાં અગર પેટીને તળીએ પાણીના નિકાલ માટે વિધ હોવાં જોઈએ. તેને તળીએ પ્રથમ નળીઆનાં નાહાનાં ઠીકરાં ભરી તે ઉપર એક ભાગ પોચી સુકી માટી, એક ભાગ પાંદડાનું સાવ સડેલ અને ચાળેલ સુકું ખાતર અને પા ભ ગ ઠીકરાનો ભુકો એ ત્રણે હાથથી સરખાં ભેળવી તે કુંડાંમાં ભરવું. અને તેને મથાળે હાથથી સરખું કરી તે ઉપર બીજ વાવવું અને તેના ઉપર ઝીણું માટી છાંટવી અગર ઈંચના એક અષ્ટમાંપ ભાગ જેટલી ઝીણું વેકુળ છાંટવી. એ બીજ વાવેલ કુંડાં છાંયાવાળી જગ્યામાં રાખી તેને ઝીણે ઝા. રથી સાંજ સવાર પાણી દેવું. ઉપર મુજબ વેકુળ છાંટવાથી પંખી વિગરે બીજનો નાશ કરે છે તેનો અટકાવ થઈ બીજ સારાં ઉગે છે. કેટલીએક જાતનાં બીજ ઘણાં ઝીણું હોય છે, તે ઘણું ઘાટાં ન વવાય એ માટે એવાં બીજ વાવ્યાં પહેલાં તેની સાથે ઝીણી માટી અગર ઝીણું કુળ ભેળવી, પછી તે છાંટવું એટલે ઘાટુ ઉગશે નહીં. બીજ વાવ્યા પછી તેના ઉપર તે બીજનાં પરીઘ જેટલી માટી છાંટવી. એ નિયમ સારે છે પણ તે સર્વ જમે સરખે લાગુ કરી શકાશે નહીં. કોઈ પણ બીજ જમીનમાં ચાર ઇંચથી વધારે ઉં નાખવું નહીં. For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીચી. ( ૪ ) બીજ વાવ્યા પછી તે બીજ વાવેલ જગ્યા ઉપર બીજ ઉગ્યા પિહેલાં મેટો વદ ન આવે તેમ તેને બચાવ કરવો જોઈએ. કારણ એવા વર્ષથી જમીન ઉપર પોપડી જામે છે અને તેમાંથી બીજના અંકુરને એટલે કેટાને ઉપર આવવું મુશ્કેલ પડે છે. બગીચા માહેલા નીચે લખેલ જાતના ઝાડના બીજ પાક્યા પછી ટુંક મુદતમાં ત્વાય તે જ ઉગે છે. લકાટ, ધાયપાત, ગુલાબ જાંબ. આરે કેરીઆ. ધોળા જાંબ. કા . જામફળ. લિંબડે. સફળ. આંબા. ડિકામાલી. મિઠે લિંબ નારંગી. આશક. ખાટા લિંબુ. કરેદા. બીજોરા લિંબુ. શિતાફળ. દેડિંગ લિંબુ. ગુસ. ચકેત્રા. કાંઠ. મિઠા લિંબુ. બિલી. રાવણ. સુગધીદી. જાંબુડા. સાલ. રૂખડવો. વાંસ. ખકાણ સંવા. બુદ. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૮ > પ્રકરણ ૫ મું. કા Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાડાના વધારા કરવાની રીત. PROPAGATION. ઝાડાના વધારા બીજથી, કલમના કટકા વાવ્યાથી, ડિગાળી જમીનમાં દબાવ્યાથી, ઝાડાની ડાળેા ઉપર ગુટી બાંધ્યાથી, આંખ ચઢાવ્યાથી, આંખ વાગ્યાથી, ફાચર અગર ખુંટી માયાથી, કલમ ચઢાવ્યાથી, કેટલાંક ઝાડૅાની બાજુમાં પીલા અને કા ફૂટે છે, તે જુદાં કરી વાવ્યાધી અને કેટલાએક ઝાડનાં પાંદડાં અને કેટલાંએકનાં તા ફક્ત પાંદડાંના કટકા વાવ્યાથી થાય છે. વર્ષાયુ' ફળ ઝાડા ( અન્યુઅલ્સ ) તથા શાક ભાજીના છેડ જે વર્ષોવર્ષ નવા કરવા પડે છે તે તથા એવાં કેટલાંએક ખીન્ન ઝાડાને વધારે ખીજ શિવાય થતેાજ નથી, તેમાં ઝાડા તે બીજ વાવીતેજ કરવાં જોઇએ. પણ એ શિવાયનાં બીજા ઝાડા રેને વધારે કલમથી, આંખ ચઢાવ્યાથી, કલમ જમીનમાં દુખાવ્યાથી, અગર એવી બીજી રીતે થઇ શકે છે, તેવાં ઝાડા ખીજ વાર્તાને કરવામાં હાંસલ નથી, તેમ કરવાથી વખત માત્ર નકામા ય છે. વળી ખીજથી કરેલ એવાં નવાં ઝાડાને ફૂલ ફળ તેજ કર્યા હોય તે અસલ ઝાડનાં ફૂલ કુળ જેવાંજ મેષ નથી. ખીજ શિવાય બીજી રીતે એટલે આંખ ચઢાવીને, કલમ ચઢાવીને, અગર ચુટી વિગેરેથી કરેલ નવાં ઝાડાને ફૂલ ફળ તે જે ઝાડની આંખ કે કુલમ લીધી હશે તે અસલ ઝાડનાં ફૂલ કુળ જેવાંજ આવે છે એટલુજ નહીં પણ જે તનદુરસ્તીવાળી આંખ ઝાડના બીજથી આવે છે તેમ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TE! RUMU an Bu 16 For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ } અગર કલમ ભેરદાર રોપા ઉપર ચઢાવી હોય તે એવી રીતે કરેલ નવાં ઝાડાને ફૂલ ફળ અસલનાં ઝાડને ફૂલ ફળ આવતાં હોય તે કરતાં પણ મેટાં આવશે. અને એવી રીતે આંખ ચઢાવીને, કલમ ચડાવીને, અગર ગુટી વિગેરેથી, કરેલ ઝાડાને ફૂલ કુળ એજ જાતના બીજથી કરેલ ઝાડેને ફૂલ કૂળ આવવાં શરૂ થશે તે કરતાં ઘણી ટુંક મુદતમાં આવવા લાગશે. માટે એવાં ઝાડા તેા આંખ ચઢાવીને, કલમ બાંધીને, અગર ગુટી વિગેરેથીજ કરવામાં કાયદો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાવવા માટે બીજ કેવા પસંદ કરવાં, અને તે કઈ મેાસમમાં શી રીતે વાવવાં તે વિશેની માહિતી પ્રકરણ ૪ થામાં આપવામાં આવી છે, તેથી તે ખામત અહીં લખવાની જરૂર રહેતી નથી. કલમ. CUTTINGS. કેટલાંએક કાણું નતનાં ઝાડાની કલમે ગમે તે મેસમમાં ચાટે છે પણ ઘણી ખરી જાતની કલમા વાવવાને ચેામાશાની ઋતુ ઉત્તમ ગણાય છે. અતિ ચંડા દેશથી આણેલ ઝાડેામાંથી કેટલાંએકની કલમે આપણા દેશમાં ફક્ત ઘડીની ઋતુમાં ચેટ છે, જેમ અલેશીઆ, વ્હેરખીના વિગેરેની કલમા થંડીની મેસમ સિવાય બોજી મેાસમમાં ચેટતી નથી. કલમેા એટલે ઝાડ અગર વેલાની ડાળીએાના કકડા. વા વવા માટે કલમે લેવા તનદુરસ્તીવાળું જોરદાર ઝાડ અગર વેલા પસંદ કરવાં જોઈએ. બહુ ઘરડાં અગર નબળાં ઝાડની લમાંથી કરેલ ઝાડ સારાં થતાં નથી. જે ઝાડની કલમેા લેવી હાય તે ઝાડ જે મે!સમમાં જોરમાં ઉગતુ' હાય તે માસમમાં 7 For Private and Personal Use Only - Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તેની કલમો લેવી જોઈએ. કલમોના કટકા સીધા ત્રણ ત્રણ સાંધાવાળા અગર ત્રણ ત્રણ આંખવાળા લેવા. તેના બને છેડા, આંખ કાયમ રાખી, આંખ નજીક કાપવા કારણ એ કલમે મૂળ આંખમાથી મુકે છે. એ કલમે કાપતી વખતે કલમના કટકાની છાલ નિકળે નહીં અગર કચરાય નહીં એવી રીતે સંભાળથી કાપવી, કારણ છાલ નિકળેલ કલમે ચોટતી નથી. કલમે વિષે સર જોસેફ પાસ્ટન નિચે મુજબ “મ્યાગઝીન આફ બાટની” માં લખે છે. કેટલાએક જાતનાં ઝાડોની કલમો નિચેની રીતે સારી ઉગે છે. (1) મેલા સ્ટોનીઆ, ખારલેરીઆ, આસ્ટ્રાપીઆ, ઈંગા વિગેરેની નવાં અને નાજુક લાકડાંવાળી કલમે” (સારી ચાટે છે.) (૨) ઇકોરીઆ, બેહેનીઆ, યાસી–ફલોરા, રૂલીઆ વિગેરેની કલમે જ્યારે તેની ડાળીઓનો રંગ ભૂરો થવા લાગે છે એટલે જ્યારે અધપક હોય છે ત્યારે તે ડાળીઓની કલમે સારી” (ટે છે.) (૩) ચિહેલીઆ, બ્લેકા વિગેરેની સાવ પાકેલ લાકડાંની ડાળીઓની કલમે તુરત ચેટે છે.” ઝાડના ચેકસ ભાગની કેવી જાતની કલમ લીધાથી તેનું કેવા પ્રકારનું ઝાડ થાય છે તે વિશે સર જોશેફ પાકટન “મ્યાગઝીન આફ બાટની” માં નિચે મુજબ લખે છે. જે ઝાડોને બે જાતની ડાળીઓ હોય છે, એક જાતની સીધી ઉપર વધે છે અને બીજી સ્ટ્રોબેરીના વેલાની માફક જમીનને અડીને ફેલાય છે. સાધારણ ઝાડ અને નાહાનાં ઝાડનાં For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફણામાં અને સાધારણ કંટામાં જેટલો તફાવત હોય છે તેટલોજ આમાં હોય છે. નિચે ફેલાએલ ડાળીઓની કલમે લગાડ્યાથી જે ઝાડ થાય છે તે ફર્ણ વાવ્યાથી ઝાડ થાય છે તેવુંજ તનદુરસ્તીવાળું, જોરદાર, અને ફેલાવવાળું થાય છે અને તેને ફૂલ આવતાં નથી. ઉપરની બાજુના અંકુરની કલમથી કરેલ ઝાડને ટુંક વખતમાં ફૂલવાળી ડાળીઓ બાજુમાં ફુટે છે અને એ બા“ જુની ડાળીઓના છેડાના લાંબામાં લાંબા અંકુર કલમ તરીકે “વાવ્યાથી તેને તેજ મેસમમાં સારાં નમુનદાર ફૂલ આવે છે. ખરેખર એવી રીતે કરેલ ઝાડને કદ અને તેને જલદી ફૂલ આવવાનો આધાર થડથી કેટલા છેટાની કલમ લેવી એ વાત ઉપર રહેલ છે. સાવ છેડાની કલમ લઈને કરેલ ઝાડ ઘણું નાહાનું થાય છે અને તેને ફૂલ વેહેલાં આવે છે. ડાળીઓ નવિન ફુટતી હોય તેવામાં તેની કલમો લઈ વાવ્યાથી તેનાં ઝાડ મોટાં થશે અને તેને ફૂલ મોડાં આવશે.” મોટાં અને કઠણ જાતનાં ઝાડે જેમ પીપર, વડ, સરગવો વિગેરેની જોરદાર ડાળીઓ આશરે છ સાત ફૂટ લાંબી અને ત્રણ ઈંચ જાડી વર્ષાદની મોસમની શરૂવાતમાં અગર એ મોશમમાં ગમે ત્યારે જે જ ઝાડ જાથે કરવાં હોય તે જગ્ય આશરે ત્રણ ફુટ ઉંડાં અને તેટલાંજ વ્યાસના ખાડા કરી તેમાં એ જમીનમાં દેઢ ફુટ સુધી દાટી વાવવાથી અને તેને બે ત્રણ વર્ષ સુધી આઠમે દિવસે પાણી પાવાથી ઝાડ થશે. એ પછી પાણીની જરૂર નથી. પ્રથમ એવી રીતે વાવેલ કલ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) મને ઘણું કંટા ફુટશે પરંતુ એ કલમનાં ઝાડને જે જગાએ ડાળીઓ ઉગાડવી હોય તે જગાયે એક એક કેટા એમ ચાર પાંચ કાંટા રાખી બાકીના કાઢી નાખવાં અને એ કેટા કાઢી નાખેલ જગ્યથી રસ જાય નહીં તે માટે જે જગ્યથી એવા કટા કાઢી નાંખ્યા હશે તે જગ્યે ચિકણી માટી લગાડવી. આગળ ઉપર પણ એ વાવેલ કલમોનાં થડ ઉપર પ્રથમ જણાવ્યા પ્રમાણે રાખવામાં આવેલ ચાર પાંચ કેટાનો વિસ્તાર થાય તે શિવાય બીજા કેટા ફુટે તે પણ વખતે વખત કાઢી નાંખવા જોઈએ. ઉપર લખેલ જાતનાં ઝાડો કરતાં કઠણુતામાં ઉતરતા દરજ્જાનાં ઝાડે જેની કલમે સહેલાઈથી ચેટી શકે છે, જેવાં કે અંજીર, સાધારણ જાતના ગુલાબ, મિઠી લિંબુઈ વિગેરેની કલમો ત્રણ ત્રણ આંખવાળી કાપી તે નસરીના નજીકમાં ક્યારામાં આશરે ફૂટ ફૂટ અગર નવ નવ ઈચને છે. તેનો ત્રીજો ભાગ જમીનમાં જાય એવી રીતે અને જરા ત્રાંસી વાવવી, અને એ કયારાને ત્રિજે ચેલે દિવસે દેશનું પાણી દેવું. એ કલમો જેમાસાની ઋતુમાં વાવવી અને તે વળતા ચોમાસાસુધી એ ક્યારામાં જ રહેવા દેવી. વળતા ચેમાસામાં એની પિંડ સાથે દડબે કાઢી તે જે જગે જાથે જોઈતી હોય તે જગે ફેરવવી. પણ નાજુક જાતનાં ઝાડે જેની કલમો ઉપર જણાવેલ રીતે ચેટી શક્તિ નથી એવાં ઝાડો કલમથી કરવા માટે વધારે સંભાળ અને કાળજી લેવી જોઈએ. એવી જાતનાં ઝાડે કલમથી કરવાના ઘણા પ્રકાર છે તેમાંથી નિચે લખેલા ગેંડળના બગીચામાં ઘણું વખત ફત્તમદીથી અજમાવી જોયાં છે. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir En VA 97 VA q - For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩ ) એવી કલમા લગાડતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કઠણુ લાકડાંવાળાં ઝાડેાની કલમેાને રૂપેરી વેકુળમાં મૂળ સારાં અને જલદી આવે છે. પાયા લાકડાવાળાં ઝાડાની કલમા હલકી જાતની માટીમાં મૂળ વેહેલાં મૂકે છે. સાધારણ જાતની કલમે। જે ઘણી નાજીક હાતી નથી તે કુંડાંમાં અગર પેટીના ખેાખામાં વાવવી. જે કુડાંમાં અગર પેટીમાં એવી કલમે લગાડવી હાય તે કુંડાનાં અને ખેાખાના તળીએ પાણીના નિકાસ માટે વિધ પાડવાં, તે પછી તેને તળીએ ઉચાઇના ત્રીજો ભાગમાં નળીઆનાં ઠીકરાં ભરી તે ઉપર નદીના શેવાળને અગરનારીએળિના કાથાના આશરે પા ઈંચ જાડાઇને થર લેવે કે જેથી કરી તે ઉપર નાંખેલ માટી વિગેરે પાણીથી ધોવાઇ નિચે ઉતરે નહીં. એ શેવાળના અગર કાથાના ઉપરના કુંડાંનેા અગર પેટીના ભાગ, એક ભાગ પાંદડાંનું સાવ સડેલ ખાતર અને એક ભાગ રૂપેરી વેકુળ, અગર એવી વેકુળ ન મળે તે નળીઆનાં રીકરાંને લ્યુકે, એ એકત્ર કરી તે મિશ્રણથી ભરવા અને તેમાં કલમા ત્રણ ત્રણ ઇંચને ઈંટે તેને ત્રીજો ભાગ એ મિશ્રણમાં જાય એવી રીતે જરા નમતી વાવવી. એ કુંડાંની કલમે છુટ કરે ત્યાંસુધી સવાર સાંજ ઝારેથી પાણી દેવું. ફુટ કર્યા પછી દરાજ ક્ત એકવાર પાણી દેવું. કલમે વાવેલ કુંડાં તથા પેટી સખત તડકા ન લાગે એવી જગ્યે નરારીમાં અગર ખીજી છાંયાવાળી જગ્યામાં રાખવી. વધારે નાળુક જાતની કલમેા માટે એક પેટીનું ખેાખુ. આશરે દોઢ બે ફુટ લાંબુ, એક ફુટ પહેાળુ અને દસ તેને તળાએ આશરે ચાર ચાર ઈંચને છેટે સનાં વિધ પાડવાં, ખાદ તેને તળીએ આશરે ત્રણ ચાર ચ For Private and Personal Use Only ઈંચ.... ચુ લઈ અર્ધ ઈંચ વ્યા Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ઊંચાઈમાં નળીઆનાં ઠીકરાં ભરવાં અને એ ઠીકરાં ઉપર નારીએળીના કાથાને આશરે પા ઈચનો થર લેવો, અને એ ઉપર એક ભાગ પાંદડાંનું સાવ સડેલ ખાતર તથા એક ભાગ રૂપેરી વેકુળ અગર એવી વેકુળ ન મળે તો નળીઆનાં ઠીકરાને ભુકો એક ભાગ મિશ્ર કરી એ મિશ્રણ પેટીના મથાળેથી આશરે અઢી ઈચ નીચે સુધી આવે એવી રીતે સરખું ભરવું અને એ મિશ્રણ ઉપર રૂપેરી વેકુળનો અગર નળીઆનાં ઠીકરાંના ભુકાને દોઢ ઈંચ જાડે થર લેવો, બાદ એમાં પેટીની ચારે બાજુમાં ત્રણ ત્રણ ઈચને છેટે પેટીની અંદરની બાજુને અડીને કલમો ત્રાંસી, તેનાં માથાં પેટીના ગરભ તરફ નમતાં રહે એવી રીતે, વાવવી અને એ પેટીની ચારે બાજુ બે ઈંચ જો ખુલ્લી રહે એવડી કાચની કેમ આશરે સાત આઠ ઈંચ ઊંચી લઈ પેટી બહાર રહેલ કલમોના ભાગ એ કેમ નિચે ઢંકાય એવી રીતે એના ઉપર ઢાંકવી. એ કાચની કેમની બહારની બાજુએ પેટીને મથાળે જે બળે ઈચ જ રહેશે તે ઉપર દરરોજ સાંજ સવારે ઝીણા વિધવાળા ઝારેથી, કાચ પલળે નહીં એવી રીતે, પાણી દેવું. એ કાચની કેમની અંદરની બાજુ પાણીનાં ટીપાં જોવામાં આવશે તે પાંચમે ઇદે દિવસે એ કેમ ઉપાડી કપડાથી લુસી પાછી જેવી હતી તેવી મુકી દેવી. એ પેટી મહેલી કલમમાંથી કોઈની છાલને કરચલી પડશે તે તે કરચલીવાળી કલમ અગર કઈ કલમ ઉપર ધોળા રંગની ખુરસી ચઢશે તે એ કરચલીવાળી અને ખુરસીવાળી કલમો ઉગવાની આશા રાખવી નહીં. માટે એવી કલમો ઉપર કરચલી કે ખુરશી જેવામાં આવે ત્યારે તરત કાઢી નાંખવી. બાકી રહેલ કલમોને મૂળ કુટયા પછી તેની નિચે જે પાંદડાંનાં ખાતરનું મિશ્રણ હોય છે For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) તેમાંથી તેને પોષણ મળશે. એ કલમેને સારી પેટે મૂળ અને પાંદડાં ફુટ્યા પછી માફક હવા જઈ તે કુંડાંમાં જુદી જુદી વાવવી, અને એ કુંડાં થોડી મુદત છાંયાવાળી જગ્યામાં રાખવાં. બાદ એ કલમવાળી પેટી નરસરીમાં અગર છાંયાવાળી જગ્યામાં રાખવી જોઈએ. (આકૃતિ ૧ લી જુવો.) ઉપરની રીતે ઘણું નાજુકમાં નાજુક અને ઉમદામાં ઉમટી જાતનાં ઝાડો કલમથી ગંડળના બગીચામાં ફમંદીથી કરવામાં આવ્યાં છે. અને ગ્રંથકારના મત પ્રમાણે નાજુક જાતનાં ઝાડો કલમથી કરવામાટે એ રીત અતિ ઉત્તમ અને સહેલી છે. એ રીતે કલમો વાવવા માટે શિયાળાની ઋતુ વધારે પસંદ કરવા જેવી છે. શિયાળામાં ઘણું સખત દાહાડ હોય ત્યારે રાત્રિની વખતે એ કલમો વાવેલ પેટી ઉપર સાદડી ઢાંકી રાખવી જોઈએ કે તેને સખત હાડથી બચાવ થાય. પાણીમાં કલમો નાંખી નવાં ઝાડે કરવાની રીત-એક મોટી બાટલીમાં ચોખું પાણી ભરી તેમાં ઝાડનાં માથાંની કલમે લઈ, એ પાણીમાં આશરે બે ત્રણ ઈ બુડે એવી રીતે રાખી તે બાટલીનું મોં કપડાથી બાંધવું અને એ બાટલીને હવા તથા અંજવાળું મળે પણ તડકો લાગે નહીં એવી જગ્યે રાખવી એટલે ઝાડની જાતના પ્રમાણમાં એમાં નાંખેલ કલમોને આઠ દિવસથી વિશ દિવસની અંદર મૂળ આવશે. ડેલ્ફીઆ, કોલીઅસ વિગેરેની કલમોને પાણીમાં ઘણું થોડા દિવસમાંજ મૂળ આવે છે, પણ કોટન જેવાની કલમોને પાણીમાં મૂળ આવતાં જરા વાર લાગે છે. બાટલીમાંથી એમાં નાંખેલ કલમેને ઘેળાં મૂળ આવેલ દીઠામાં આવશે. તેની જમાવટ થયેલ જોવામાં For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે ત્યારે તે કલમો બાટલીમાંથી કાઢી જુદી જુદી કુંડોમાં ફેરવવી અને તે કુંડાં થોડી મુદત તડકો ન લાગે એવી જગ્ય રાખવાં. નાહાની એકજ કલમ વાવવી હોય તે તેમાટે નાહાની સાંકડા મવાળી બાટલી ચાલશે. બાટલીમાંનું પાણી જ્યારે બગડેલ જણાય ત્યારે તે કાઢી નાંખી નવેસરથી ભરવું. રાત્રિની વખતે ઘણી ટાવાડ ન લાગે એવી રીતે બાટલી રાખવી જેઇએ. એ કલમોનો જેટલો ભાગ બાટલીમાં જવાને તેટલા ઉપરનાં પાંદડાં કાઢવાં. બાટલી ઉપર કલમનાં માથાં રહેશે, તેનાં પાન કાઢવાં નહિ. પાણીમાં વાવવા માટે કલમો તેના માથાં સુદ્ધાંની એટલે છેડા સુદ્ધાંની જેઈએ. વકળ અને પાણીમાં કલમો વાવી નવાં ઝાડ કરવાની રીતએક કાચનું છીંછરું ખુલ્લાં મેંવાળું ઠામ જેને ઇન્વેજીમાં “પ્યાન” કહે છે તે લઈ તેને તળિયે રૂપેરી વેકુળ ત્રણ ઇંચ ભરવી અને એ કુળ ઉપર અર્ધ ઇંચ ચડે એટલું પાણી એમાં રેડવું. બાદ જે કલમોનાં ઝાડ કરવાં હોય તેની માથાંભર કલમો તાજી કાપી તુરત એ વેકુળમાં બબે ઈંચને છે. વેકુળમાં આશરે દોઢ ઇંચ જાય એવી રીતે વાવવી. એ કલમવાળું ઠામ ઓશરીમાં ટેબલ ઉપર અગર બીજી જગ્યે જ્યાં એને તડકે કે ઘણી ચંડી હવા ન લાગે એવી જગ્યે રાખવું. એવી રીતે વાવેલ કલમોને થોડા દિવસમાં મૂળ તથા નાં પાન ફૂટશે એટલે તે કલમે એ કાચના ઠામમાંથી કાઢી મૂંડાંમાં ફેરવવી. કલમો કાચના ઠામમાંથી કાઢતી વખતે તેનાં મૂળ જે રેતીમાં હોય તે રેતી સાથે સંભાળથી કાઢી મૂંડામાં તે રેતી સાથે વાવવી જોઈએ. એ માટે વેકુળ જોઈએ તે અતિ સ્વચ્છ રૂપેરી હોવી જોઈએ અને For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) એમાં વાવવાની કલમ જેમ ટુંકી હોય તેમ સારી. કલમને જેટલો ભાગ કુળમાં અને પાણીમાં જવાનો તેટલા ભાગ ઉપરનાંજ પાંદડાં કાઢી નાંખવાં. પાણી ઉપર જે કલમના ભાગ રહેવાના તે ઉપરનાં પાંદડાં જેમનાં તેમ રહેવા દેવાં. એ માટે વદનું પાણી ઉત્તમ ગણાય છે. અમેરિકામાં કઠણ લાકડાંવાળાં ઝાડ જેવાં કે ગુલાબ વિગેરેની કલમો એકજ વખતે પેટીમાં સામટી દાટી તેથી એકદમ ઘણું નવાં ઝાડો કરવાની નવી રીત કેટલાંક વર્ષથી નિકળી છે અને એ રીત ગંડળના બગીચામાં ગયા પાંચ છ વર્ષમાં ઘણે ફેર ફદીથી અજમાવી જોઈ છે. તે રીતે નિચે મુજબ છે. એક પેટી આશરે દોઢ ફુટ લાંબી, એક ફુટ પહેળી, અને તેટલી જ ઊંચી લેવી. એ પેટીની બાજુનાં તથા તળીઆનાં પાટીયાં ખાંચા દઈને અગર દાંતા દઈને ભેળાં કરેલ હોવાં જોઈએ નહીં. એ પેટી લોઢાના જલોયા અને ખુણઆ ક્થી બેસાડી ભેળી કરેલ હેવી જોઈએ. કારણ એ પ્રમાણે એ પેટી બનાવેલ હોવાથી એમાં નાંખેલ કલમોને મૂળ ફુટયા પછી એ પેટી તેની અંદરની કલમોને થડકો લાગ્યા શિવાય સ્ક કાઢી લીધાથી વિખી નખાય અને તેમાંની કલમે તેને ઈજા પહોંચ્યા સિવાય કાઢી લઈ બીજા કુંડાંમાં ફેરવી શકાય. એ પિટીને તળિયે ત્રણ ઈંચ ઊંડાઈમાં માટી ભરી તે ટીપી સખ્ત બેસાડવી. બાદ એમાં વાવવા માટે ગુલાબની પાકેલ 'જોરદાર ડાળીઓની કલમે આશરે છ છ ઇંચ લંબાઈની ત્રણ ત્રણ આંખવાળી કાપી તૈયાર કરવી. એ કલમેના કટકા ઉપરનાં પાંદડો કાઢી નાંખવાં જોઈએ. એવી રીતે તૈયાર કરેલ કલમેમાંથી For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮ ) આશરે ચાલિસ લઈ તે સર્વનાં મથાળાં એક બાજુમાં અને નિચેના ભાગ એક બાજુમાં રાખી તેની કેળના સેપટાથી મજબુત જુડીઓ બાંધવી અને એ જુડીઓ, ઉપર જણાવ્યા મુજબ તેને તળીએ માટી નાંખી તૈયાર કરેલ પેટીમાં તેના માથાં તરફના ભાગ એ ટીપી બેસાડેલ માટી ઉપર રહે અને તેના થડ તરફના ભાગ ઉપરની બાજુ એટલે પેટીનાં મથાળાં તરફની બાજુએ રહે એવી રીતે ઉભી ત્રણ ત્રણ ઇંચને છેટે ગોઠવવી. અને એ જુડીઓ વચ્ચે જે ત્રણ ત્રણ ઈંચ જ ખાલી રહી તેમાં થોડી થોડી માટી નાંખી લાકડાંને કટકાથી ટીપી બેસાડવી. એવી રીતે એ જુડીને પેટીનાં મથાળાં તરફનો ભાગ આશરે અર્ધ ઇંચ ખુલ્લો રહે ત્યાં સુધી એ ખાલી જગ્ય ભાટીથી ભરવી. એ ઉપર પેટીને ખાલી રહેલ ભાગ એક ભાગ નળીઓને બુકે, ત્રણ ભાગ મારી સાથે ભેળવી એ મિશ્રણથી પેટીનાં મથાળાં સુધી ભરી એ કલમે સાવ દાટી દેવી. એ પિટીને મથાળે દરરોજ એક વાર ઝીણા છેદવાળા ઝારેથી પાણી એવી રીતે છાંટવું કે તેની ભિનાસ ભથાળેથી ચાર ઈંચ કરતાં વધારે નિચે ઉતરે નહીં, એટલે પેટીને મથાળે જે નળીને. ભુકો મિશ્રિત પિચી માટી નાંખી હશે તેજ ભિની રેહે. (આકૃતિ ૨ જી જુઓ). એ પ્રકારથી નાખેલ કલમેનાં મૂળ બે સવાબે મહીનામાં પેટીને મથાળે દીઠામાં આવશે ત્યારે એ પેટીનાં સ્પં કાઢી લઈ વિંખવી અને તેની અંદર દાટેલ કલમોની જુડીઓ કાઢી લઈ તેમાંથી દરેક કલમ જેને મૂળ તથા ડાળીઓ છુટી હશે તે જુદી કરી કુડાંમાં ફરવવી અને એ કુંડાને થોડા દિવસ તાપ ને લાગે For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી છાંયાવાળી જગ્યામાં રાખવાં અને તેને દરરોજ ઝાડ જેર કરતાં સુધી પાણી દેવું. એ કલમવાળી પેટી ઉન્ડાળામાં તડફામાં ન રાખતાં છાંયામાં રાખવી, તેમજ શિયાળામાં તેને સખત ટાહાડ અગર હમ ન લાગે એવી જગે રાખવી જોઈએ. ઉપર લખેલ રીતે થોડી મેહેનતે ટુંક વખતમાં સામટાં ઘણું ઝાડો થઈ શકે છે. માટે આપણે માળીએ એ રીતનું જરૂર અવલંબન કરવું જોઈએ. દાખની કલમ. LAYERS, ઝાડની ડાળ જમીનમાં દબાવી તેને મૂળ આણું તે જુદી કરી તેનું નવું ઝાડ કરવું તેને દાખની કલમથી નવાં ઝાડ કરવાં એમ કહેવાય છે. અંગ્રેજીમાં એ ક્રીયાને લેઅરીંગ કહે છે. કલમોના કટકા વાવ્યાથી નવાં ઝાડ થાય છે તેના કરતાં દા ખની કલમનાં ઝાડ કરવામાં વધારે વાર લાગે છે. પણ કલમના કટકા વાવવામાં આવે તેમાંથી ઘણું બેટા પડે છે એટલે વાવેલ કેલમના કટકામાંથી ઘણું ચોટતા નથી. દાખની કલમ કેકજ ખોટી પડે છે. દાખની કલમની બરાબર તજવીજ રેહે તો કોઈ પણ કલમ બેટી પડવાની નહીં એમ કહીએ તો ચાલે. વળી કલમના કટકા વાવ્યાથી જે ઝાડ થાય છે તે મોટું અને જોરદાર થવાને ઘણે વખત લાગે છે પણ દાખની કલમથી એકદમ સારું ઝાડ મળી આવે છે, અને તે ઘણી ટુંક મુદતમાં જોર કરી મોટું થાય છે અને તેને ફૂલ ફળ પણ ટુંક મુદતમાંજ આવવા લાગે છે. કલમના For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કટકાથી ફકત થોડી જાતનાં ઝાડને વધારે થઈ શકે છે, પણ દાખની કલમથી તો ઘણું ખરાં ઝાડને વધારે થઈ શકે છે. દાખની કલમ યાને લેઅરીંગ કરવાની રીત નિચે મુજબ છે. (૧) જે ઝાડની દાખની કલમ કરવી હોય તેની એક જોરદાર પાકેલ લાકડાંવાળી ડાળ, જે ભાંગ્યા શિવાય વળી શકે એવી જમીન નજીકની પસંદ કરવી. એ ડાળ ગેળામાં જમીન તરફની બાજુમાં વાળી તે જ્યાં જમીનને અડે ત્યાં એટલે એ ડાળના આ શરે અર્ધ વચાળે તેની આંખની નજીકમાં, આંખથી થડ તરફની બાજુમાં તેની છાલમાં એક ઈચ લંબાઈમાં ફરતો છેકો દઈ તેની ફરતી છાલ ચાકુ વડાએ કાઢી નાંખવી અને એ છાલ કાઢેલ ડાળનો ભાગ ત્રણ ચાર ઈચ જમીનમાં દબાવી તે ઉપર માટી નાંખી દબાવી રાખવી. અને તે ઉપર એક પત્થર મુકી દબાવવી અગર તેની બાજુમાં મેખ ખેડી તેની જોડે તે જમીનમાંથી ખસે નહીં એવી રીતે બાંધી રાખવી. એ દબાવેલ જગે વખતે વખત પાણી દઈ તે જમીન હમેશ ભિની રહે તેમ તજવીજ રાખવી એટલે એ છાલ ઉતારેલ જગે એ ડાળ મૂળ મુકશે. (આકૃતિ ૩જી જુઓ.) જે કલમ દબાવવાની તે જ્યારે જમીનથી છેટે હોય અને ઉપર લખ્યા મુજબ જમીનમાં દબાવાય તેમ નહીં હોય ત્યારે તેના નિચે એક ઘડી અગર ઊંધું કુંડું મુકી તે ઉપર એક કુંડું માટી ભરીને એ ઝાડ એમાં દબાવાય એવી રીતે રાખવું. એ કુંડની ડાળની બાજુના કાંઠે ભાંગી તેમાં પ્રથમ જણાવ્યા મુજબ એ ડાળ એક ઈચમાં ફરતી છાલ ઉતારી તે દબાવી રાખવી અને કુંડાંની માટી હમેશ સારી પેઠે ભિની રહે તેવી રીતે તેને પાણી દેવું (આકૃતિ ૪થી જુઓ.) For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ૧ ) ( ૨ ) એ દખાવવાની ડાળમાં દુખાવવાની જગ્યે છાલ કાયાના બદલામાં એ ડાળ જ્યાં જમીનમાં દુખાવવાની ત્યાં તેની હેઠળલી બાજુએ થડ કરતી એ ડાળના માથાં તરફ ચાકુથી આશરે દોઢ ઈંચ લંબાઇમાં ચીરા કરવા અને એ ચીરા પાદે। ભેગા ન થાય તે માટે તેમાં એક લાકડાંની ફાડ અગર નાહતા નળીઆને કટકા ભરાવી રાખવા અને પ્રથમ લખ્યા મુજખ્ખ એ ડાળ જમીનમાં દબાવી રાખવી અને એ જમીન હમેશ સારી પેઠે ભિની રહે એવી રીતે વખતે વખત તેને પાણી નામવું એટલે એ દીધેલ જગ્યે એ ડાળ મૂળ નાંખશે. (આકૃતિ ૫ મી જીએ) ચી ( ૩ ) કારનેશન જેવાં હર્ષેસીઅસ જાતનાં ઝાડા જેની ડાળીઓ જલદીથી મૂળ મુકે છે તેવાં ઝાડની દાખની કલમ લેવા માટે હેલી રીત એ છે જે, જે જગ્યે કલમ લેવી હેાય તે જગ્યે એના ક્ રતા એક તેલાળા કાગળ ભુજંગળી જેવા ટાંચણીથી સાંધીને વિ’વેા અને એ કાગળની અંદર એ ડાળના થડ કરતી ખુલ્લી જગ્યા રેહે તેમાં માટી ભરી તેના મેાંમાં શેવાળ ભરી રાખવું અને તેના ઉપર હમેશ પાણી નામ્યા કરવું એટલે ટુક મુદ્દતમાં એમાં મૂળ આવશે. દાખની કલમ તૈયાર થઈ કે નહીં તે ખાત્રીથી જાણવાની રીત એ છે કે જે જગ્યે. એ કલમ દખાવી હોય તેની નજીકતા એ ડાળના માથાં તરફના ભાગ જ્યારે એ દાવેલ જગ્યાના નજીકના થડ તરફના એ ડાળીના ભાગ કરતાં વધારે જાડા થાય ત્યારે એ કલમ તૈયાર થઇ એમ ખાત્રીથી સમજવું. અને તે જ્યારે જોઇએ યારે એ ઝાડથી જુદી કરી લેવી. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ગુટી. COOTEE. ઝાડની ડાળ દબાવ્યા સિવાય તેને એ ઝાડ ઉપરજ મૂળ આણી તેથી નવાં ઝાડ કરવા તેને ગુટી કહે છે; એ ગુટી કરવાની રીત નિચે પ્રમાણે છે. ગુટી માટે એક સારી તનેદુરસ્તીવાળી પાકલ લાકડાની ડાળ પસંદ કરવી. એ ડાળ ઉપર, સાંધા નિચે એટલે આંખ નિચે જ્યાં ગુટી બાંધવી હોય ત્યાં એ ડાળ ઉપરની છાલ આશરે પા ઈચ પહોળાઈમાં ફરતે ચાકુથી છેકે દઈને કાઢી નાંખવી. બાદ ચિકણી માટી (રાતી હોય તો વધારે સારી) માં પાણી નાંખી તે સારી પેઠે મશળી રોટલી કરવા માટે જેમ લોટ તૈયાર કરે છે તેવી રીતે કરવી, અને એ માટીને પડે જે જગે એ ડાળ ઉપરની છાલ કાઢી હશે તેની ફરતી, એ ઉપર બ બે ઈચ આવે એવી રીતે લપેટવો અને તેના ઉપર ગુણીઆને કટ અગર કેળના સપાટા વિંટીને બાંધવા એટલે ગુટી બંધાઈ રહી. એ ગુટી હમેશ ભિની રહેવી જોઈએ. એ સારૂ એ ગુટી ઉપર એ ઝાડને બીજી મજબુત ડાળ હોય તો તેને અગર તેમ નહીં હશે તે એક લાંકડાં સાથે એક પાણીને ઘડે એ ગુટી ઉપર ટીંગાડી રાખો. એ ઘડાને તળીએ ઝીણું વિંધ પાડી તેમાં એક સુતળીની દોરી તેને એક છેડે ગાંઠ દઈ તે એ વિધમાં ઘડાની અંદરની બાજુમાં ભરાવી રાખી એ સુતળીને બીજે છેડે એ ગુટી ઉપર એ ગુટી ફરતો લપેટી રાખ, એવી રીતે કે એ ઘડાના પાણીથી એ ગુટીને પિંડ હમેશ ભિને રેહે. એ ઘડે દરરોજ પાણીથી ભ. ર જોઈએ; એવી રીતે કર્યાથી એ છાલ કાઢેલ જમે એ ડાળ For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩ ) મૂળ મુકશે અને જ્યારે એ મૂળ પિડાની ત્યારે એ ચુટીની કલમ તૈયાર થઇ એમ ઝાડથી છોડવી જ્યાં જેઈએ ત્યાં વાવવી. દાખની કલમ કરતાં ગુટીની કલમ Acharya Shri Kailassagarsuri Gyanmandir બહાર દીામાં આવશે સમજવું અને તેને એ (આકૃતિ ૬ ઠ્ઠી જુએ). જલદી તૈયાર થાય છે. આંખ ચઢાવવાની રીત. BUDDING, એક ઝાડની આંખ લઇ તે તેજ જાતના બીજા રાપા ઉપર, અગર તે કુટુંબના રાપા ઉપર એટલે એ આંખ જે જાતનાં ઝાડની લીધી હશે તે જાતનાં ઝાડ જોડે અતિ નજક સબંધ ધરાવનાર ખીજા ઝાડના રાપા ઉપર ચઢાવી તે રાપા ઉપર એ આંખ ઉ. ગાડી તેના વિસ્તાર કરવા તેને આંખ ચઢાવી નવું ઝાડ કર્યું એમ કહેવાય અને એ ક્રિયાને આંખ ચઢાવવાની ક્રિયા કેહેવાય છે. એક જાતનાં ઝાડની આંખ કત તેજ જાતનાં ખીા ઝાડ ઉપર અગર તે જાતનાં ઝાડ સાથે અતિ નજીક સબંધ ધરાવેનાર બીજી જાતનાં ઝાડના રાપા ઉપર ચઢાવી શકાય. જેમ એક જાતના ગુલામની આંખ તેજ ાતનાં ખીજા' ગુલામનાં ઝાડ ઉપર અગર ગમે તે બીજી નતના ગુલાબના રાપા ઉપર ચઢી શકે. તેમજ નારંગીના એક ઝાડની આંખ બીજી નારંગી ઉપર અગર તેની બેડે અતિ નજીક સબંધ ધરાવનાર બીજા લિંબુની જાતનાં ઝાડામાંથી ગમે તે જાતનાં ઝાડા ઉપર ચઢી શકે. એટલે નારગીની આંખ બીજોરાનાં, અગર ખાટાં લીંબુનાં, અગર મિઠાં લિંબુનાં, અગર પનશ, કે દાંડીંગાં લિંબુનાં ઝાડ ઉપર ચઢી શકે પણ નારંગીની આંખ ગુલામ ઉપર અગર ગુલાબની નારંગી ઉપર અગર અજીર્ ઉપર કોઇ દિવસ ચડી શકવાની નથી, For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશરે આઠ વર્ષ ઉપર અમેરિકાનાં કેટલાંક વર્તમાનપત્રોમાં એવી વાત પ્રસિદ્ધ કરી હતી કે તે દેશમાં એક ગૃહસ્થ તેને બેગીચામાંના અંગુરના વેલા સેરી તે સેરણું હાથલાની વાડમાં ફગાવી દીધું. ત્યાં એ અંગુરના કટકામાંથી કેટલાએક કટકા એ વાડના શેરમાં ચડ્યા તેથી અંગુરના વેલા વગર પાણીએ થેરમાંથી પિોષણ શિથિી લઈ થયા. અને તે વેલાને ફાલ પણ ઘણો સાર આવ્યો. અને એ ઉપરથી વધારે અજમાસ કરી જોતાં અંગુરની કલમે થોરમાં ચાટે છે, અને એ પ્રકારથી અંગુરના જે વેલા થાય છે, તેને ફાલ ઉત્તમ આવે છે, એવું સિદ્ધ થાય છે વિગેરે. સદરહુ વાત સાવ અસંભવિત હતી તે પણ ગોંડળના બેગીચામાં એ ઘણુ પ્રકારે અજમાવી જોવામાં આવી હતી. થોર સાથે જુદી જુદી રીતે સંગ કરેલ અંગુરની ડાળીઓને તેના સાંધામાં મૂળ આવતાં હતાં એ વાત ખરી છે, પણ એવાં મૂળ અંગુરના વેલાના સાંધાને કેટલાક દિવસ ભિનાસ મળ્યાથી આવે છે. તે છે૨ જોડે એક છવ થઈ તેમાંથી પિપણ શોધી લઈ આવેલા હતા, તેથી જ્યારે એવી ગેર જોડે સંયોગ કરેલ ડાળીઓ અંગુરના ઝાડથી જુદી કરવામાં આવતી હતી ત્યારે તેને શેરમાંથી પિષણ ન મળવાથી તે મરી જતી હતી. એ ઉપરથી પ્ર. થમ જે એ વિશે અનુમાન કર્યું હતું કે કોઈએ એ વાત વર્તમાન પત્રોમાં ફક્ત રમુજ માટે લખી છે એ અનુમાન સાચું પડ્યું. માટે એક ઝાડની આંખ કે કલમ ફકત તેજ જાતનાં બીજાં ઝાડ ઉપર અગર તે જાત જોડે નજીક સંબંધ ધરાવનાર બીજી જાતનાં ઝાડ ઉપર ચડી શકે છે એવું સમજવું. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TER **** -:: આંખ ચઢાવવાના ચાકુ, ઉચેથી ડિગાળી કાપવાની કાતર, 1 ટે . : કરવા. ની જ વાત છે.' For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir આંખા ચઢાવવાનું કામ ધણુ સહેલુ છે પણ તે ચોકસાઇથી કાળજી રાખીને કરવાનું છે. ગોંડળના અગીચામાં ભાળીના હાથ નિચેનાં સાધારણ માણસા અને અગ્રીકલચરલ કલાસ” એટલે ખે તીના વર્ગમાના વિદ્યાર્થીએ ધણી સેહેલાઇથી આંખ ચઢાવી શકે છે. આંખ તેમદીથી ચઢાવવા માટે ફક્ત એ કામના મહાવરાઇએ એ શિવાય એ કામમાં કાંઈ કુશળતાની જરૂર નથી. જે ઝાડના રાપા ઉપર આંખ ચઢાવવી હેાય તે રાપા તેમજ જે ઝાડની આંખ એ રાપા ઉપર ચઢાવવાની હાય તે ઝાડ જ્યારે જોરમાં ઉગતાં હાય તે મેસમ એ આંખ ચઢાવવાના કામ માટે સારી સમજવી, વળી વાદળાંવાળી અને ભીની હવાના દિવસ કરતાં સુકી હવાના દિવસ આંખ ચઢાવવાના કામ માટે વધારે પસંદ કરવા જેવા છે. કારણ સુકી હવાના દિવસમાં ઝાડાના રસ વધારે જાડે। અને વધારે ચિકાશવાળા હોય છે તેને લીધે આંખ તુરત ચેાટે છે. વાદળાંવાળા ભિની હવાના દિવસમાં ઝાડના રસ વધારે પાતળા અને ઓછી ચિકાશવાળા હોય છે અને એવા દિવસમાં નવી ચઢાવેલ આંખ ઊપર વર્ષાદ પડવાથી તે સડી જવાના પણ સભવ હાય છે. જે ઝાડ યાને રોપા ઊપર આંખ ચઢાવવાની હેાય તે ઝાડ અગર ઊપાની અને જે ઝાડની આંખ એના ઉપર ચઢાવવા માટે લેવાની હશે તે ઝાડની છાલ જ્યારે સેહેલાઇથી તેના લાકડાથી જુદી થઈ શકે તે વખત એ આંખ ચઢાવવાના કામ માટે ઊત્તમ સમજવે. આંખ ચઢાવવાના કામને ઉત્તમ દિવસ ક્યા તે જાણવાની ઘણી સેહેલી રીત એ છે કે, જે ઝાડ ઊપર આંખ ચઢાવવી હોય તેની છાલમાં ચાકુથી છેકે, દઇ તેમાં નખ અગર ચાકુનું પાનીયું ભરાવી જોવું કે એ 9 For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કે દીધેલ છાલ સહેલાઈથી તેના લાકડાથી જુદી પડી શકે છે કે નહીં, જો એ સહેલાઈથી જુદી પડે તો એ ઝાડ આંખ ચઢાવવા માટે લાયક છે એવું સમજવું. જે ઝાડની આંખ બીજ ઝાડ ઉપર ચટાવવા માટે લેવી હોય તેની નવી જોરદાર ડાળી જોઈને એ ડાળી ઉપરની આંખ પસંદ કરવી. એ આંખની બાજુમાં પાંદડું હોય તો તે કાઢી નાંખી તેની દાંડલી (લીફલેટ) એ આંખ સાથે રહેવા દેવી. બાદ એ આંખના ઉપરની બાજુમાં અર્ધ ઈચ અને નિચેની બાજુમાં પિણે ઈચ એ મુજબ એ ડાળીને ભાગ કલમમાંથી છેકે દઈ આંખ સાથે કાઢી લેવો. એવી રીતે આંખ સાથે કાઢી લીધેલ ડાળીના છેડીયામાં કાંઈક લાકડાનો ભાગ હશે તે નખથી અગર આંખ ચઢાવા માટે ખસુસ કરેલ ચાકુની મુંઠ, જે એ લાકડાંથી છાલ જુદી કરવા માટેજ ચપટી કરેલી હોય છે તેથી કાઢી નાંખવે. એ માટે સારી રીત એ છે જે, એ આંખવાળી કાર્ડ ડાબા હાથને અંગુઠે અને આંગળી વચ્ચે ઝાલી તેની છાલ અને લાકડાંના ભાગ વચ્ચે જમણા હાથના અંગુઠાનું નખ અગર આંખ ચઢાવવાના ચાકુના મુંઠની તીક્ષ્ણ ધાર એમાં ભરાવી તે લાકડાંવાળે ભાગ ખેંચી લે. એમ કરતાં એ લાકડાંવાળી છાલને બિલકુલ નમવા દેવી નહીં, કારણ તેમ થવાથી એ આંખને ઇજા પહોંચવાની. એ મુજબ આંખ તૈયાર કર્યા પછી જે રોપા ઉપર તે ચઢાવવાનીદશે તે રોપા ઉપર જે જમે આંખ ચઢાવવાની હોય તે જગ્યે આંખ ચઢાવવાના ચાકુ વડે T એ પ્રમાણે ઉભો અને આડે ચીરે તે રેપાની છાલમાં કરે. ઉભો ચીરે આશરે દોઢ ઈચ અને આડે. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીર આશરે અર્ધ ઇંચ હોય તે બસ. એ મુજબ ચીરા દીધા પછી એ ઉભા ચીરાની છાલ તેમાં નખ અગર આંખ ચઢાવવાના ચાકુની મુંઠ જે એ કામ માટે તીર્ણ બનાવેલ હોય છે તે ભરાવી. જરા તેની અંદરનાં લાકડાના ભાગથી જુદી કરી તેમાં પ્રથમ તૈયાર કરેલ આંખ સાથેની છાલ બેસતી થાય એવી રીતે તે ઉચકવી અને તેમાં એ આંખ વાળી છાલ, આંખ ઉપરની બાજુમાં ખુધી દીઠામાં આવે એવી રીતે રાખી, બેસતી કરવી અને એ ઉપરની અને નિચેની બાજુ કેળના સોપટાના અગર સણના બંધ લેવા. એ પ્રમાણે આંખ ચઢાવ્યા પછી જે રે પાનાં થડ ઉપર એ આંખ ચઢાવી હોય તે રેપનાં થડ ઉપર જે કાંઈ ડાળીઓ હશે તે કાઢી નાંખવી. ફક્ત જે રોપાનાં થડ ઉપર એ આંખ ચઢાવી હોય તે થડની સોટી રહેવા દેવી. એ સટી ઉપર ચઢવેલ આંખ શિવાય બીજી જગ્યે અંકુર ફુટતા માલુમ પડે તે તુરત તે કાઢી નાંખવા. ફક્ત એના ઉપર ચઢવેલ આંખ ફૂટી તેનાથી જે વિસ્તાર થાય તે રહેવા દે. એ આંખથી એ રોપ ઉપર જે વિસ્તાર થશે તેને ફૂલ ફળ તે જે ઝાડની આંખ લીધી હશે તેનાં ફૂલ ફળ જેવાં જ આવશે, (આકૃતિ ૭ મી જુઓ.) આંખ ફુટયા પછી જે રેપા ઉપર આંખ ચઢાવી હશે તે રોપાનું માથું આંખ ચઢાવેલ જગ્યા ઉપરથી આશરે ત્રણ ઈચ રાખી કાપી નાંખવું. અને એ રેપા ઉપર ચઢાવેલ - ખને વિસ્તાર થાય તે સિવાય બીજા કેટા અગર ડાળીઓ ફુટવા દેવી નહીં. એ આંખ ચઢાવેલ પાને પાણી દેતી વખતે પાણી નવી ચઢાવેલ આંખ માથે પડે નહીં એવી સંભાળ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવી જોઈએ કારણ નવી ચઢાવેલ આંખ ઉપર પાણી પડે તો તે સડી જવાની. નવી આંખ ચઢાવ્યા પછી પંદર વિસ દિવસ લીલી અને જેરમાં રહે તો તે ચેટી એમ સમજવું. જે એ આંખ કાળી પડે અને એમાં કરચલી પડે તો તે મરી ગઈ એમ જાણવું. આંખ જે ડિગાળીની કાઢી હોય તે ડિગાળી ઉપર તે જેવી સ્થિતીમાં હતી તે જ સ્થિતીમાં તે નવા રોપા ઉપર ચઢાવવી જોઈએ. એટલે પ્રથમની ડિગાળીમાં તેને જે ભાગ ઉપરની બાજુમાં હતા તે ભાગ નવી જગે પણ ઉપરની બાજુ રેહે અને પ્રથમની ડિગાળી ઉપર જે ભાગ નિચેની બાજુ હતો તે નિચેની બાજુ રહે એવી રીતે કરવું જોઈએ. આંખ પસંદ કરવી તે સીધી ઉગમણુવાળી જોરદાર હેવી જોઈએ-આંખ ચઢાવતી વખતે તે આંખ નજીકના પાંદડાંની દાંડલી (લીફલેટ) જે તેની સાથે રહી હેય (એ દાંડલી આંખ સાથે હોય તે સારી) તે એ દાંડલી જ્યારે શુકવા અને ખરવાલાગે ત્યારે એ આંખ ફુટવા લાગી એમ સમજવું. આંખ ફુટવ્યા પછી તેના નિચે અને ઉપર જે બંધ બાંધેલા હોય છે તે છોડી નાંખવા. નવી ચઢાવેલ આંખમાંથી ફુટ થયા પછી કોઈ કોઈ વખતે તે તોફાનના પવનથી ઉડી જાય છે માટે જે સેટી ઉપર આંખ ચઢાવી હોય તેને થોડા અઠવાડીઓ સુધી તેની બાજુમાં લાકડી ખેડી તે સાથે બાંધી રાખવી. આંખ ચઢાવવા માટે સવારને અને સાંજનો વખત સારો, તેમાં સાંજનો વખત વધારે સારે. કેટલાએક ભાળીને આંખવાળી ફાડને ટેલ લાકડાનો ભાગ છાલથી જુદો કરવો જરા મુશ્કેલી ભરેલું જણાય For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તે માટે અીં કેહેવું જોઇએ કે, એ લાકડાંને ભાગ છાલથી જુદા કર્યા શિવાય આંખ ચઢવાય નહીં એમ સ મજવું નહીં. અમેરિકામાં તે એ આંખ તેના છાલ સાથેના લાકડાં સુદ્ધાં ચઢાવવી વધારે પસંદ કરે છે એટલુંજ નહીં પણ લાકડાંના ભાગ શિવાયની આંખ ચઢાવવી તેએ નાપસંદ કરે છે. અમેરિકાના લેાકેા કેહે છે જે લાકડાં સાથે ચઢાવેલ આંખમાં બિનાસ વધારે વાર રેહે છે અને તેથી તેને ગરમીથી નાશ થતા અટકે છે, વળી એવી રીતે ચઢાવેલ આંખ જલદી પુરે છે અને ફાઇજ ખેાટી પડે છે એમ કહે છે. કેટલાએક માળીએ જે રાપા ઉપર આંખ ચઢાવવી હોય તે રાપાને ફક્ત એક ઉભા શ્રીરા દઇ તે રાપાને ચીરાની જગ્યે જરા વાળે છે તેથી તે ઉપરની છાલ ઉપડી આવે છે, એટલે તેમાં પ્રથમ લખ્યા મુજબ તૈયાર કરેલ આંખ બેસતી કરે છે અને તે ખુલ્લી રાખી તેના ઉપર અને નિચેની બાજુ કેળના સાપટાના અધલેય છે. આંખ વાવીને ઝાડ કરવાની રીત. PROPAGATION BY PLANTING BUDS. આંખ વાળાથી પણ નવાં ઝાડા થાય છે. એ માટે જોરદાર ડાળીની ઉભી ઉગમણુવાળી આંખ તેની પાસેના પાંદડાં સાથે કાઢી તે રૂપેરી વેકુળમાં, એ આંખ ઉપરની ખા દીઠામાં આવે તેવી રીતે, વાવવી અને તે વૈકુળ ફક્ત ભિની રહે એટલુ પાણી ઝીણા વિધવાળા ઝારેથી દેવું, અને એ આંખ માથે કા ચની હાંડી ઢાંકી રાખવી એટલે એ આંખ ચેડા રાજમાં ઉગી For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) આવશે અને તે એ વેકુળમાં મૂળ મુકશે. જે કુંડાંમાં એ આંખ વાવી હશે તે છાંયાવાળી જગ્યામાં રાખવું જોઇએ, એવી રીતે અગુરની, નારંગીના જાતનાં ઝાડાની, તેમજ ગુલાબ વિગેરેની આંખે વાવ્યાથી સેહેલાઈથી નવાં ઝાડ થઇ શકે છે. ત્રાટ કયાથી યાને ફાચર અગર ખુંટી માર્યાથી ઝાડ કરવાની રીત. GRAFTING. એક ઝાડ ઉપર તેજ નૃતનાં બીજા ઝાડની અગર તે ઝાડ જોડે અતિ નજીક સબંધ ધરાવનાર બીજા ઝાડની ડિગાળી કાપી બેસતી કરી તેમાં તે ઊગાડવી તેને “ગ્રાફ્ટિંગ” અગર ખુટી મારવી એમ કેહે છે. ગ્રાફ્ટિંગ” કરવામાં મુખ્ય વાત એ છે કે, જે ઝાડ ઉપર ગ્રાફ્ટ કરવા હશે અને જે ઝાડની ડીગાળી એ “ગ્રાફ્ટિંગ” માં વાપરવાની હશે તે બન્ને એવી રીતે કાપી એક બીજામાં બેસતી કરવી જોઇએ કે તે બન્નેની અંદરની છાલે એક બીજા સાથે લાગુ થાય; કારણ એ અંદરની છાલોના મીલાપ થયાથીજ એ ગ્રાફ્ટ કરેલ ડિગાળી, તે જે ઝાડ ઉપર ગ્રાફ્ટ કરી હોય તે ઉપર ઉગે છે અને તેને ત્યાં ફેલાવ થાય છે. જે ઝાડનાં થડ ઊપર ગ્રક્ટ કરવા હોય અને જે ઝાડની ડિગાળી એ ગ્રાફ્ટિંગમાં વાપરવી હૈાય તે અને ઝાડા જ્યારે જોરમાં ઊગતાં હોય તે વખત તેમના ગ્રાફ્ટિંગ માટે સારા સમજવે. ફ઼ાચર યાને ઢંગ ગ્રાટિંગ કરવાના ઘણા પ્રકાર છે તેમાં મુખ્ય નિચેલખેલા છે; એ ગ્રાફ્ટિંગ કરવા માટે જે ઝાડ ઊપર શ્રાકટ” કરવા For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) હેય તે ઝાડ અને જે ડિગાળી એમાં ગ્રાફટ કરવી હોય તે જ્યારે સરખાં જાડાઈનાં હેય છે ત્યારે એ ઝાડમાં જમીનથી બે ત્રણ ફુટ ઉપર જ્યાં ગ્રાફટ કરવો હશે ત્યાંથી એ ઝાડનાં થડનો ઉપરનો ભાગ કાપી નાંખો. અને એ પ્રમાણે કાપી નાંખેલ થડને મથાળે વચ્ચેવચ તેના જાડાઈના પ્રમાણમાં ત્રણ ચાર ઇંચને ચીરે વચ્ચોવચ દે અને તે ચીરે બંને બાજુમાં અંદરથી છેલી ફાચરના આકારનો કરો. બાદ એમાં બેસતી કરવા માટે જે ડિગાળી પસંદ કરી હશે તે તેના માથાં સાથે કાપી લઈ તેનો નિચેનો ભાગ ત્રણ ચાર ઈચમાં બંને બાજુ કલમ ત્રાંસી છોલી ફાચર જેવો જે ઝાડમાં એ ગ્રાફટ કરવાનો તેમાં પ્રથમ ફાચર જેવો ચીરે કરેલ તે ચીરામાં બરાબર બેસતી થાય તેમ કરી, તે એ ઝાડમાં કરેલ ફાચર જેવા ચીરામાં, સરખી બેસતી કરી તે ફરતાં એ ઝાડનાં થડ ઉપર દોરીને મજબુત બંધ લેવા. અને તે બંધ ઉપર લગાડવા માટે ખસુસ તૈયાર કરેલ રગાનને અગર ચિકણી માટીને લેપ દેવો અને તેને સખત ટાહાથી થોડા દિવસ બચાવ કરવો. એટલે એ ડિગાળી થોડી મુદતમાં નવી ફુટ કરશે અને તેને વિસ્તાર થશે. એ ડિગાળોના વિસ્તાર ઉપર જે ફુલ ફાલ આવશે તે જે ઝાડની એ ડિગાળી લીધી હશે તે ઝાડનાં ફુલ ફાલ જેવોજ આવશે. ગ્રાફટિંગ માટે જે ડિગાળી લેવાની તે પાકેલ લાકડાંવાળી હેવી જોઈએ અને તેમાં જોરદાર ઉભી ઊગમણવાળી આંખ અગર કંટા હોવા જોઈએ (આકૃતિ ૧૦ મી જુઓ.) જે ઝાડનાં થડ ઉપર ગ્રાફટ કરવા હોય તે જ્યારે તેમાં ગ્રાફટ કરવા માટે પસંદ કરેલ ડિગાળી કરતાં વધારે જાડું હોય ત્યારે પણ એ ઝાડમાં જે જગે ગ્રાફટ બેસાવાને હેય તેના For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ > ઉપરના એ ઝાડના ભાગ કાપી નાંખવા. અને એમાં ગ્રાફ્ટ કરવા પસંદ કરેલ ડિંગાળીના પ્રમાણ મુજબ એ કાપેલ થડને મથાંળે અર્ધ વચ્ચાળે ચાર પાંચ ઇંચના ચીરા નાહની કાચરના આકારના કરી તેમાં એડિગાળીને નિચેના ભાગ બંને બાજુ કાચરના આકારમાં છેલી એ થડમાં કરેલ ચીરામાં અંદરની બાજુ જરા નમતા રાખી બેસતા કરવા અને તેના ઉપર મજબુત દેરીના બંધ લઇ તે માંથે એ સારૂ તૈયાર કરેલ રાગાના અગર ચિકણી માટીને લેપ પ્રથમ લખ્યા મુજળ લેવા. ડિગાળી કરતાં થડ નવુ હોય ત્યારે તેમાં એકથી વધુ પણ ડગાળી ગ્રાટ થઈ શકે॰( આકૃતિ ૧૧ મી જુએ.) જીન યાને સ્કાડલ ગ્રાટિગ--જે ઝાડ ઉપર એ જાતના ગ્રાટ કરવાને તે સાધારણ કદનું હોય તેાજ એ થઇ શકે. એ માટે ઝાડનાં થડમાં · જે જગ્યે ગ્રાટ બેસાડવાના તેટલુજ રાખી તે ઉપરના ભાગ કાપી નાંખવેા. બાદ એનીમે સામસામી આાજીમાં જેટલામાં ગ્રાક્ટ બેસાડવાને તેમાં અને આજી કલમ ત્રાંશી હાલી તેની વચ્ચે ક્ાચરના ધાર જેવું અને નિચેની ખાજુ ઢાળ પડતું એવું ક્ાચરના આકારમાં કરવું. અને તે ઉપર બેસાડવાની ડાળને નિચેની બાજુ વચ્ચેવચ એ ઝાડના કાચરના આકારમાં ૉલેલ થડમાં એસતી થાય એ મુજબ ખાંચા દઈ તે એ થડ ઉપર, થડની અને એ ડાળની છાલા એક બીજાને ખરેખર અે તેવી રીતે એસતી કરવી. અને એ ઉપર અધ લઇ તે ઉપર એ માટે કરેલ માટીને અગર રોગાનને લેપ દેવા. અને એ માટ નવી ફ્રુટ કરે ત્યાં સુધી તેના ઉપર છાંયેા રાખવે. સ્યાડલ ગ્રાફટિં’ગમાં ‘ઇંગ ગ્રાફટિંગ’’થી ઉલટા ખાંચાદેવા પડે છે એટલે ટગ ગ્રાફ્ટિંગમાં જેવા ખાંચા ઝાડના થડમાં દેવા પડે For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તે સ્વાડલ ગ્રાફટીંગમાં જે ડાળ ગ્રાફટ કરવાની તેમાં દેવ પડે છે અને જેવી રીતે એમાં ડાળ છોલવી પડે છે તેવી રીતે એનું થડ છેલવું પડે છે. (આકૃતિ ૧૧ મી જુઓ). “સ્યાડલ ચાફટિંગ”માં “ટંગ ગ્રાફટિંગ માફક જે ઝાડમાં ગ્રાફટ કરવાનો તે ઝાડ અને જે ડાળ એમાં બેસતી કરવાની તે બંને એક કદનાં જોઈએ. એ માટે ઝાડ આશરે એક બે વર્ષની ઉમરવું જોઈએ. શિરસ યાને કેન ગ્રાફટિંગ”—એ એક “ગ ગ્રાફટિંગ” નીજ રીત છે એમ કહીએ તો ચાલે. જે ઝાડ ઉપર એ જાતને ગ્રાફટ કરવો હોય તે ઝાડનું થડ જમીન ઉપર આશરે બે ફુટ રાખી બાકીનું કાપી નાંખવું. બાદ એની બાજુમાં તેની છાલમાં તથા તેની અંદરનાં લાકડાના ભાગમાં ચપટે, જાડા ચાકુના પાનાના આકારને ઉ કાપ દે. એમાં ગ્રાફટ કરવાની ડિગાળીની નિચેની બાજુ તે એ કાપામાં બરોબર બેસતી થાય એવી રીતે છેલી તે અંદરની બાજુ જરા નમતી રહે તેમ બેસતી કરવી. અને એ ઉપર બંધ લઇ તે ઉપર એ માટે તૈયાર કરેલ માટીને અગર રગાનને લેપ દેવો અને એ માથે, એ ગ્રાફટ ફુટ કરે ત્યાં સુધી, છાંયે રાખ. એ ગ્રાફટ કરતી વખતે તેનાં છાલને જરા પણ ઇજા થાય નહીં તેમ કરવું જોઈએ. મોટું ઝાડ હોય તો તેમાં બે ત્રણ એવી જાતના ગ્રાફટ બેસાડી શકાય છે (આકૃતિ ૧૨ મી જુઓ). ભુજ યાને “શોલ્ડર ગ્રાફટિંગ” જે ઝાડ ઉપર ગ્રાફટ બેસાડવાનો તે અને તેના ઉપર બેસાડવાનો ગ્રાફટ જ્યારે સરખા કદના હોય છે ત્યારે જ એવી જાતનો ગ્રાફટ થઈ શકે છે. એ માટે આ 10 For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ). કૃતિ ૧૩ માં બતાવ્યા મુજબ ઝાડનાં થડમાં તથા તે ઉપર બેસાડવાની ડાળમાં ખાંચા દઈ તે એક બીજા ઉપર એ આકૃતીમાં દર્શાવ્યા મુજબ બેસતા કરવા. બાદ એ ઉપર બંધ બાંધી માટીને અગર રેગાનને લેપ દેવો. અને એ ફુટ કરતાં સુધી તેના ઉપર છો કરે. બાજુની યાને “સાઈડ ગ્રાટિંગ” એ માટે જે ઝાડ ઉપર ગ્રાફટ બેસાડવાને તે ઝાડનું માથું કાપવાની જરૂર નથી. કારણ એમાં ગ્રાફટ ઝાડને માથે બેસાડવું પડતું નથી, બાજુમાં બેસાડવામાં આવે છે. જે ફળઝાડની ડાળીઓ પવનથી અગર બીજા કારણથી ઓછી થઈ હોય તેમાં એવી રીતે બાજુમાં ગ્રાફટ બેસાડી તે ઝાડ સારા આકારમાં લાવવા માટે એ પ્રકાર ઘણે ઉપયોગી છે. ગ્રાફટ જે જગે બેસાડવાનો હોય તે જગ્યું એ ઝાડની છાલમાં અને અંતર છાલમાં T એ આકારને કાપો કરે. બાદ જે ડિગાળી એમાં બેસાડવાની હશે તેની નિચેની બાજુ સાથેની આકૃતિમાં બતાવ્યા મુજબ એક તરફથી કલમ ત્રાંસી છોલી, તેની બહારની બાજુની છાલ આંખ ચઢાવવાના ચાકુની મુંઠની અણીથી ઉચકી, એ ડિગાળી એ કાપામાં બેસતી કરી તે ઉપર બંધ લઇ તેના ઉપર માટીને અગર રોગાનને લેપ દે. અને તે ફુટતાં સુધી એ માથે છાંયો કરવો. (આકૃતિ ૧૪ મી જુઓ.) દીર્ઘ છેદ યાને “લિટ ચાટિંગ”—એમાં ટગ ગ્રાંફટિંગ માફક ઝાડના આખા થડમાં કાપે ન દેતાં ફક્ત એક બાજુ, સાથેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણાકતી ખા દઈ તેમાં બબર બેસે એવી રીતે જે ડિગાળી એમાં ગ્રાફટ કરવી હોય તેની નિચેની બાજુ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) છેલી બેસતી કરવી અને તે ઉપર બંધ બાંધી માટીને અગર રેગાનને લેપ દેવો અને છાંયે કરવો. (આકૃતિ ૧૫ મી જુઓ) બરટેમ્બાઈજ ગ્રાફટિંગ-ઝાડ ઉપર જે જગ્યું ગ્રાફટ બેસાડવો હોય ત્યાંથી તેનું માથું ચેરસ ન કાપતાં સાથેના આકૃતીમાં બતાવ્યા મુજબ મથાળે આશરે એક ઈચ ચોરસ રાખી નિચેની બાજુ ઢાળ પડતું કાપવું. અને એના મથાળાંના ચોરસ ભાગમાં મેખની આણ તરફની બાજુ બેસે એ ખાંચે દેવ અને એ ખાંચામાં બેસતી થાય એ મુજબ એમાં જે ડિગાળી બેસાડવાની તેની નિચેની બાજુ છેલી તે એમાં બેસતી કરવી, અને તે પવનથી ખશે નહીં એવી રીતે એ થડ ઉપર ગોળાઇમાં એક નેતરની સોટી બાંધી તેની જોડે એ ડિગાળી બાંધી રાખવી (આકૃતિ ૧૬ મી જુઓ.) મેખ યાને વેગ ગ્રાટિંગ”—–એટલે ખેતીના આકારનો ગ્રાફટીંગ-એ રીત ઘણી જુની છે. સાથેની આકૃતીમાં બતાવ્યા મુજબ જે ઝાડ ઉપર ગ્રાફટ કરવાનો તેનું થડ જમીન ઉપર બે ફુટ રાખી બાકીનું કાપી નાંખવું અને એ કાપેલ થડનું મથાળું મેખના આકારમાં છેલી તેમાં બેસાડવાની ડિગાળીની નિચેની બાજુ એ મેખમાં બેસતી થાય તેમ તેમાં કાતરી એમાં બેસતી કરવી અને તે પવનથી હલે નહીં તેમ તેની બાજુમાં લાકડી બોડી તે સાથે બાંધી રાખવી. અને એ માથે છાંયો કરે (આકૃતિ ૧૭ મી જુવો. વર્તુલાકાર ગ્રાફટીંગ જે ઝાડની છાલ સહેલાઇથી જુદી થઈ શકે છે તેવાં ઝાડ ઉપર એવી ગ્રાફટીંગ થઈ શકે છે. જે જગે ગ્રાફટ બેસાડવાને હેય તે ઉપરનું એ ઝાડનું થડ કાપી નાંખવું અને જે જગ્યામાં ગ્રાફટ બેસાડવો હોય તેટલામાં એ થડનાં ફરતી For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) છાલ કાઢી નાંખી એમાં જે ઝાડનો ગ્રાફટ કરવાનું હોય તેની બે ત્રણ આંખ સુદ્ધાંની છાલ, સાથેની આકૃતીમાં બતાવ્યા મુજબ, ઉતારી લાવી તે એ છાલ ઉતારેલ થડના બાજુથી અગર ઉપરથી બેસતી કરી તે ઉપર રોગાનને લેપ દેવો અને એ માથે છ કરે. એની બાજુથી એ છાલ બેસતી કરવામાં આવે ત્યારે તે ઉપર રહેલ થડનો ભાગ એ છાલ ઉપરની આંખ ફુટ કરે એટલે કાપી નાંખો (આકૃતિ ૧૮ મી જુઓ) ગ્રાફટીંગના જુદા જુદા પ્રકાર છે તેમાં વર્તુલાકાર ગ્રાફટીંગ એ એક ઉત્તમ છે. મૂળ ઉપર ગ્રાફટ કરવાની રીત–મૂળ ઉપર ગ્રાફટ કરવામાં જેમ થડ ઉપર ક્રિયા કરવી પડે છે તેમજ મૂળ ઉપર કરવી પડે છે. જે મૂળ ઉપર ગ્રાફટ કરવો હોય તે મૂળ ખુલ્લું કરી તે બીજા માળેથી જુદું કરવું. અને તે ઉપર બેસાડવાની ડિગાળીની નિચેની બાજુ ખાંચે દઈ સાથેની આકૃતિમાં બતાવ્યા મુજબ એક બાજુ પતાકડી જેવા આકારમાં છેલવું, અને એ મૂળને ઉપરને ભાગ તેમાં એ ગ્રાફટ બેસત થાય એવી રીતે ખાંચો દઈ છોલી તેમાં એ ગ્રાફટ બેસતો કરે. અને એ ઉપર બંધ લઈ રેગાન ચોપડવું અને છ કરો. એક જાતનાં ઝાડનાં મૂળ ઉપર તેથી ભિન્ન જાતનાં ઝાડની ડિગાળીને ગ્રાફટ થઈ શકે છે. (આકૃતિ ૧૮ મી જુઓ.). કલમ બાંધવી. INARCHING, એક જાતનાં ઝાડના રોપા ઉપર તેજ જાતનાં બીજાં - ડની ડિગાળા ચઢાવી તેને વિસ્તાર એ રેપ ઉપર કરે તેને For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) કલમ બાંધી નવું ઝાડ કરવું એમ કહેવાય છે. અંગ્રેજીમાં એ પ્રમાણે કલમ બાંધવાની ક્રિયાને “ઈનઆરકીંગ” એ સાચે શબ્દ છે, પણ હાલ પ્રચારમાં એને પણ “ગ્રાફટિંગ” કહે છે. એ કલમ ચઢાવા માટે એક વર્ષ અગર બે વર્ષને રેપો અગર તેટલી જ ઉમરનું કલમથી કરેલ ઝાડ કુંડાંમાં વાવી તૈયાર કરવું. પછી એ કુંડામાંનો રેપ અગર કલમથી કરેલ ઝાડ જે ઝાડની કલમ એના ઉપર બાંધવી હસે તે ઝાડપાસે લઈ જઈ એ ડિગાળીની એક બાજુની છાલ લંબાઇમાં આશરે બે ઈંચ, તેની અંદરના સેજસાજ લાકડાના ભાગ સાથે છોલવી, અને તેજ મુજબ જે રે પાના ઉપર એ ડાળ બાંધવી હશે તેની એક બાજુની છાલ તેની અંદરના સેજસાજ લાકડાંના ભાગ સાથે છોલી એ ડિગાળીને અને પાને છોલેલ ભાગ એક ઉપર એક બેસતાં થાય તેમ કરી તે ઉપર એક પાતળું કપડું રાતી ચિકણી માટીમાં પલાળી તે લપેટવું અને તે ઉપર સુતળીના મજબુત બંધ લેવા, એટલે એ ડિગાળી અને રોપો એ બાંધેલ જગ્યે થોડા મહિનામાં એક જીવ થઈ જશે ત્યારે એ ડિગાળી તેના અસલના ઝાડથી કાપી લેવી. અને એ કુંડું તેના ઉપર બાંધેલ કલમ સાથે છાંયાવાળી જગ્યામાં, તે કલમ ઉપર નવી જોરથી ફુટ થાય ત્યાંસુધી, રાખવા અને એ પ્રમાણે નવી ફુટ થયા પછી એ રોપાનું માથું કાપી નાખવું. એના ઉપર બાંધેલ કલમને વિસ્તાર થાય તે સિવાય બીજી જગ્ય ફુટ થવા દેવી નહીં. એ કુંડમાને રોપિ માફક હવા જોઈ જમીનમાં જ્યાં જાથે વાવવો હોય ત્યાં ફેરવવો. એ ડિગાળીના વિસ્તાર ઉપર જે ફૂલ ફાલ આવશે તે એ ડિગાળી જે For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાડની ચઢાવી હોય તે અસલનાં ઝાડને જેવાં ફૂલ ફળ આવતાં હશે તેવાજ આવશે. ઊંચી જાતનાં આંબાને વધારે એ જ રીતથી કરવામાં આવે છે. (આકૃતિ ૨૦ જુઓ.). એ કલમ ચઢાવવાની બીજી રીત એવી છે કે એ રોપા વચેવચ જયાં કલમ મઢાવવી હોય ત્યાં ચીરે કરી તેમાં એ ડિગાળીની બન્ને બાજુની છાલ (જેટલામાં એ ચીરામાં તે આવે તેટલામાં) તેને સેજસાજ લાકડાના ભાગ સાથે છોલી બેસતી કરવી અને તે ઉપર પ્રથમ લખ્યા મુજબ કપડું લપેટી સુતળી બાંધવી. એટલે એ બાંધેલ જગ્યે એ રોપે અને તેમાં બેસાડેલ ડિગાળી એકજીવ થશે, અને એ પ્રમાણે એને એકછવ થાય ત્યારે એ ડીગાળી તેના અસલના ઝાડથી છોડવી જુદી કરી પ્રથમ લખ્યા મુજબ એ કુંડું છાંયામાં મુકવું. ફર્ણ અગર પીલાથી ઝાડને વધારો કરે. PROPAGATION BY DIVISION OF SUCKERS. ગુલદાવદી, મેલીંગટોનીઆ, ફર્નસ, કેળા, તથા એવાં બીજા ઝાડે જેના પડખામાં ફણ અને પીલા કુટે છે તે જુદા કરી વાવ્યાથી નવાં ઝાડ થાય છે. કેબી તથા તેલ-કેલના થડ ઉપર જે પીલા ફુટે છે તે જુદા કરીને વાવ્યાથી પણ તેને વધારે થાય છે. પાંદડાં વાગ્યાથી વધારે કરવાની રીત. PROPAGATION BY PLATING LEAVES. બિગોનીઆ, ફિટોનીઆ તથા એવાં બીજાં કેટલાં એક જાતનાં ઝાડનાં ફક્ત પાંદડા વાવ્યાથી એ પાંદડાંમાંથી નવા સારી For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) જોતના રોપા થાય છે. ખાટખટુંબડાને તે પાનની કિનારીને જરા કટકે વાવ્યાથી પણ ટુંક મુદતમાં નવું ઝાડ થાય છે. એક ઝાડ ઉપર તેજ કુટુંબની જુદી જુદી જાતની આંખ અગર કલમ એક વખતે ચઢાવી શકાય છે. તેમજ એક ઝાડનાં થડ ઉપર તેજ કુટુંબનાં જુદી જુદી જાતનાં ઝાડનાં ગ્રાફટ કરી શકાય છે. જેમ એક ગુલાબનાં ઝાડ ઉપર ધોળા, રાતા, પીળા, સિંદુરીઆ ગુલાબી વિગેરે જુદા જુદા રંગના ગુલાબની આંખે ચઢાવી તેનો વિસ્તાર કરી શકાય છે. તેમજ એક દેડીંગા લિંબુના ઝાડ ઉપર નારંગી, પપનસ, ખાટાં લિંબુ, બીજોરાં વિગેરેની આંખે ચઢી શકે છે અને જે લોકોને આંખ ચઢાવવાની યા ગ્રાફટ વિગેરે કરવાની માહિતી હોતી નથી તેમને એક ઝાડ ઉપર તરતરેહના રંગને ફલ તેમજ એક ઝાડ ઉપર જુદી જુદી જાતના ફળ આવેલા જોઈ આશ્ચર્ય થાય છે. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮॰ ) પ્રકરણ હું. Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી તરેહનાં ઝાડા પેદા કરવાની રીત. HYBRIDIZING. એક જાતનાં ફૂલ ઝાડનાં પુંકેસરનું પરાગ લઇ તેજ જાતનાં ખીજાં ઝાડનાં ફૂલના સ્ત્રીકેસરને લગન્નાથી જે ખીજ પેદા થાય છે તે ખીજમાંથી થયેલ ઝાડનાં ફૂલ મૂળ જે એ ઝાડાનાં કેસરાના સયેાગથી એ જ થયુ હાય તે બન્ને ઝાડનાં ફૂલ ળથી સાવ ભિન્ન આવશે. એવી રીતે નવાં ઝાડો બનાવવાની ક્રિયાને ઈગ્રેછમાં હાઈબ્રીડાઈઝીંગ કેહે છે. એ હાઈબ્રીડાઇઝીંગની ક્રિયાથી આપણા દેશી લાકા ઘણું કરીને સાવ અજાણ્યા છે એમ કહિયે તેા ચાલે, કારણ એવી રીતે કોઈ દેશીએ નવાં ઝાડા કર્યાનું સાંભળવામાં નથી. યુપના નર્સરીમેન એટલે ઝાડના ધંધા કરનાર ગૃહસ્થ, એ હાઈબ્રીડાઝીંગની ક્રિયાથી દર વર્ષે ગુલાબ વિગેરે જાતનાં નવી નવી તરેહનાં ઝાડા પેદા કરે છે જેથી તેમને લાખા રૂપીઆની કમાણી થાય છે. મુશ્કેલી ભરેલી નથી. એ ક્રિયા માટે જે સ'ચેગ કરી ખીજ હાઈબ્રીડાઇઝીંગની ક્રિયા કાંઈ ધણી એ કરવામાં મુખ્યત્વેકરીને ધીરજ જોઇએ. ઝાડનાં ફૂલને ઉપર જણાવ્યા મુજબ પરાગને કરવું હોય તે ઝાડનાં ફૂલ ખીલે ત્યારે તેમાં જે પુકેસર (સ્ટેમેન) હોય છે તે હળવેજ પકડથી કાઢી નાંખવાં, કારણુ તેમ ન કરવામાં આવે તે એજ સ્કૂલમાં જે સ્ત્રીકેસર ( પરિટલ ) હોય છે For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) કે જેની સાથે બીજાં ઝાડનાં ફૂલના પુ"કેસરના પરાગના સયેગ કરવા આપણે ધાર્યુ હાય તેમ કરવાનો વખત આવ્યા પેહેલાંજ પવનથી અગર બીજા કારણોથી એ પુ ંકેસરના પરાગના સયેાગ તે ફૂલમાંના સ્ત્રીકેસર જોડે થઇ જાય. માટે એ ફૂલ ખીલતાંવેત તુરત એના તમામ પુકેસરે પ્રથમ લખ્યા મુજબ સભાળથી તેના પરાગ તે ફૂલમાં ખરે નહીં એવી રીતે પકડ અગર ખીજા કોઇ સાધનથી કાઢી નાખવા જોઇએ. એ મુજબ એ ફૂલના પુ"કૈસર કાઢી નાખ્યા પછી જે ખીજા ઝાડના પુંકેસરના પરાગના, પ્રથમ લખેલ ઝાડના સ્ત્રીકેસર જોડે સયાગ કરવા હાય, તે ઝાડનાં ફૂલના પુ"કેસરનું પરાગ ઉંટના મેવાળાના ઝીણા બ્રશથી પ્રથમ લખેલ ઝાડનું ફૂલ, જેના ઉપર ખીજ કરવું હોય, તેના સ્ત્રીકેસર ( પિસ્ટિલ ) ને લગાડવું. એમ કર્યાથી એ સંયાગ કરેલ ફૂલમાં જે ખીજ આવશે તે વાવ્યાથી, જે ઝાડ થશે તેને ફૂલ ફળ જે બન્ને ઝાડનાં ફૂલના સયેાગથી એ બીજ થયું હાય, તેને એ બન્ને ઝાડનાં ફૂલમૂળથી ભિન્ન જાતનાં ફૂલ ફળ આવશે. ઉપર જણાવ્યા મુજળ એ સયાગ કરવા તે જ્યારે એ સ્ત્રીકેસર ચિકણું હોય ત્યારે કરવા જોઇએ. સ્ત્રીકેસર ચિકણું હાય તે વખતે જો એના ઉપર જે પુંકેસરના પરાગના સચેાગ કરવાને તે તૈયાર નહીં હાય તેા એ ક્રિયા બની શકે નહીં. પણ જો સ્ત્રીકેસર ચિકણુ થયા પેહેલાં પુકેસરનું પરાગ તૈયાર થયું હોય તે તે કામમાં લેવાના ઇલાજ છે. એવું જ્યારે થાય ત્યારે એ પુકસરવાળુ ફુલ ઉતારી એક કાચના ઠામમાં પાણી નાંખી તેના ઉપર એ ફૂલ તરતુ મુકવું 11 For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) અને તે ઉપર એક કાચને ગ્લાસ ઢાંકી રાખવે. જ્યારે સ્ત્રીકેસર એને સોગ કરવા લાયક ચિકણું થાય, ત્યારે એ ફૂલ પાણીમાંથી કાઢી તેને પરાગ પ્રથમ લખ્યા મુજબ બ્રશથી લઈ સ્ત્રીકેસરને લગાડવું. એ મુજબ કેટલીએક જાતનાં ઝાડનાં ફૂલને સગ સહેલાઈથી થાય છે, પણ કેટલીએક જાતનાં ઝાડનાં ફૂલ સહેલાઈથી હાઈબ્રીડાઈઝ થઈ શકતાં નથી. તો પણ એ માટે ઉપરા ઉપર પ્રયત્ન કર્યાથી સફળ થાય છે. ઉપર લખ્યા મુજબ એ હાઈબ્રીડાઈઝની ક્રિયા ગંડળના બગીચામાં અજમાવી જેવા ગ્રંથકારને વિચાર હતા પણ ગયા બે વર્ષથી તેની તબીયત નાદુરસ્ત હોવાને લીધે તેને લાંબી રજા લેવાને વિચાર હતું તેથી તે કરી શક્યા નથી. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) પ્રકરણ ૭ મું. — – ઝાડની ફેરવણી કરવા વિશે. TRANSPLANTING. ઝાડ તથા રેપા જમીનમાંથી એક જગ્યથી બીજી જગ્ય ફેરવતી વખતે મુખ્ય વાત ધ્યાનમાં રાખવાની એ છે કે એવાં ઝાડે તથા રેપા ફેરવણું કર્યા પછી, જ્યાં સુધી તેનાં મૂળમાંથી તે હમેષ મુજબ પિષણ લેવાને શકિતમાનું થાય ત્યાં સુધી તેનાં પાંદડાં વડે ભિનાશને ભાગ જેમ બને તેમ થોડે જવા દે. એ માટે જ્યારે આભમાં વાદળાં, અને હવામાં ભિનાશ હોય ત્યારે પાંદડાંવાળાં ઝાડની ફેરવણ કરવી એ ઉત્તમ ગણાય છે. પણ એવા વખતમાં જે એ ફેરવણીનું કામ ન બને તે ફેરવણ કર્યા પછી એ ફેરવેલ ઝાડને નવા કેટા ફુટે ત્યાં સુધી તેના માથે છા કરે, અને તેનાં પાન ઉપર વખતે વખત પિચકારીથી પાણીનો છંટકાવ કરો અને તેના થડને છાણ તથા માટી પાણીમાં ભેળવી તેનો લેપ દેવો, અગર થડ ઉપર ઘાંસ બાંધવું. બનતાં સુધી દડબ કાઢતી વખતે તેના મૂળની સાથે મૂળને ઈજા કર્યા સિવાય પિંડ કાઢવી. પણ જે ઝાડનાં મૂળ લાકડાં જેવાં લઈને તેમાં તંતુવાળાં મૂળ થડાં હોય છે, જેમકે ઘણાં વર્ષનાં ગુલાબનાં ઝાડ તેને માટે ઉપર મુજબ પિંડ કાઢવાથી ફાયદો નથી. એવાં ઝાડ, મૂળ સાથે સંભાળથી ખોદી કાઢી તે જે નવી જગ્યામાં લગાડવાનાં હશે ત્યાં તેનાં મૂળ પ્રથમની જમીનમાં જેટલી જગ્યામાં હતાં તેનાથી બેવડા મોટા ખાડા કરી For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) તેમાં તેનાં મૂળ જેવાં પ્રથમની જગ્યામાં હતાં તેવાંજ રાંખવાં, કોઇ મૂળ કચરાઇ ગયું હશે. તેા તે નવા ખાડામાં લગાડ્યા પેહેલાં તીક્ષ્ણ ચાકુથી કાપવાં જોઇએ. એ ખાડામાં જે ખાલી જગ્યા રહેશે તે સારી જાતની માટી થોડી થોડી નાંખી હળવે હાથે પ્રખી ભરવી. મૂળ ઉપર અગર તેન ડેડ ખાતર નાંખવું નહીં કારણુ તેની ગરમીથી એ નવાં ફેરવેલ ઝાડને નુકસાન થવાનું. ખાતર દેવાનું તે એ ખાડામાં દાખની પુરતી જે ખાલી જગ્યા હાય છે. તેમાં દેવું. ઝાડા તથા ાપા જમીનમાંથી એક જગ્યેથી બીજી જગ્યે ફેરવવાના તેના જે ભાગ પ્રથમની જમીનમાં જે દિશા તરફ્ હશે તે ભાગ નવી જમીનમાં તેજ દિશા તરફ રહે તેમ કરવું જોઇએ. એ પ્રમાણે ન કરવામાં આવે તે ઘણી વખતે નવા ફેરવેલ રાષા અને ઝાડે મરી જાય છે. એનું કારણ એ છે જે, પ્રથમની જગ્યામાં એ ઝાડેાના જે ભાગ ઉપર સખત તાપ નહીં આવતા હેાય તે ભાગ નવી જગ્યામાં સખત તાપવાળી ભાજીમાં આવ્યાથી, તે એકદમ એ સખત તાપ સહન કરી શકતાં નથી અને તેથી એવી રીતે ફેરવેલ ઝાડા મરી જાય છે. જે ઝડેા અને રાષા આધવાળી અગર છાંયાવાળી જગ્યામાંથી ખુલી જગ્યામાં ફેરવવામાં આવે છે. તે માટે વધારે સભાળ લેવાની જરૂર છે. એવાં ફેરવેલ ઝાડા ઉપર તે નવી જગ્યામાં સારી રીતે જામે ત્યાં સુધી છાંયા કરવા જોઇએ. અને તે નવી જગ્યામાં જામ્યા પછી તે છાંયા ધીમે ધીમે આ કરી કાઢી નાંખવા. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) કેટલાએક ઝાડનાં પાંદડાં ચોકસ મોસમમાં ખરે છે તેવાં ઝાડે તેનાં પાંદડાં ખરેલાં હોય છે ત્યારેજ ફેરવવાં વધારે દુરસ્ત ગણાય છે. - ઝારો તથા રોપા એક જગેથી બીજી જગે ફેરવી વાવવા માટે લઈ જવામાં ઘણીજ સંભાળ અને ધીરજ રાખવી જોઇએ. કે તેની પિંડ વિંખાય નહીં. કેઈ કોઈ વખતે દડબ કાઢતાં મૂળને ઘણી ઈજા થાય છે અને એવાં ઝાડ તેની નવી જગ્યામાં એકદમ ફેરવ્યાથી બચવાની આશા છેડી રેહે છે. માટે એવાં ઝાડોની દડબ કાઢયા પછી તેને પ્રથમ કુંડામાં વાવવાં અને તે કુંડાં દિવસે અંધારી જગ્યામાં રાખી રાત્રે ખુલ્લી જગ્યામાં જ્યાં તેના ઉપર હવાનું ભેજ પડે એવે ઠેકાણે રાખવાં. એ મુજબ આઠ દશ દિવસ કરવું, પછી એ કુંડાં દિવસે છાંયાવાળી જગ્યામાં રાખી રાત્રે પ્રથમ લખ્યા મુજબ ખુલ્લી જગ્યામાં જ રાખવાં. એ કુંડાંમાંનાં ઝાડ ફુટવા લાગે એટલે તેને ધીમે ધીમે તડકાનાં હેવાયા કરવાં અને બાદ તે જાણું જે જગે વાવવાનાં હોય ત્યાં સંભાળથી ફેરવવાં. જે ઝાડની દડો જમીનમાંથી કાઢયા પછી ઘણીવાર બહાર રહ્યાથી સુકાવા લાગે છે. તે માટે નિચે લખેલ ઇલાજ મ્યાગઝીન આફ બાટલીમાં લખે છે તે અજમાવી જેવા જેવો છે. એક ટબ આશરે વીસ ગ્યાલન પાણું સમાય એવું લઈ તે ત્રણ ચતુર્થીષ પાણીથી ભરવું અને તેમાં વીસ પાઉન્ડ ગાયનું છાણ અને તેટલી જ સારી ઊંચી જાતની માટી ભેળવી તે ઘણીવાર પાણી સાથે મિશ્ર કરી જેમ વહાઈટવારા કરવા માટે ચુને તૈયાર કરે છે તેવી રીતે પાણી અને તેમાં નાંખેલ છણ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને માટીને મિલાપ કર. બાદ એ મિશ્રણમાં ઉપર જણાવેલ “સ્થિતીમાં જે ઝાડ, તેનાં મૂળ જમીન ઉપર ઘણીવાર રેહેવાથી સુકવા લાગ્યું હશે તેનાં મૂળ એમાં બળવાં અને પછી તુરતાજ તે જે જમીનમાં વાવવું હોય ત્યાં ખાડામાં વાવવું, એ મુજબ કયથી એ ઝાડ ખાડામાં વાવ્યા પછી એ ઉપર ખાડામાં જે માટી નાંખવામાં આવે છે તે તેનાં મૂળીને ચૂંટે છે અને તે “મૂળી તુરતજ ફુલવા લાગે છે. મૂળ પુલવા લાગે એટલે તુ. “ રત તેના ઉપર મિશ્રણને લેપ ચેટેલ હોય છે તેમાંથી તેને ખા“તરનું પિષણ મળે છે તેથી તેનાં મૂળી તાજા થાય છે એટ“શું જ નહીં પણ તે વધવા લાગે છે.” ઝાડો (મેટાં ઝાડે નહીં પણ શ્રો) વખતો વખત એક જગેથી બીજી જગે ફેરવવાથી ફાયદા થાય છે તે વિશે સર જેસેફ પાકન્સન મ્યાગ ઝીન આફ બાટલીમાં નિચે મુજબ લખે છે. ઝાડ એક જગેથી બીજી જગે વવર્ષ ફેરવવું એ એક વખાણવા જેવી યુક્તિ છે, કારણ એથી કરીને એ ઝાડ એકજ “ જગ્યામાં એક વર્ષથી વધુ રહેતું નથી, દરેક ઝાડ તેજ જ“મીનમાં ઉગતું હોય તેમાંથી ફેરવવું જોઈએ, તે ફક્ત થોડા વારને છેટે ફેરવાય તેય ચાલે. અમારે બેશક એવો “ભત છે કે ઝાડની જાત સુધારવામાં જમીનના ગુણ કરતાં ઉ પર લખેલ વાત ઉપર વધારે આધાર રહે છે. જમીન એ બીજા “ દરજજે તેને મદદ કરે છે. એ મુજબ વર્ષોવર્ષ ઝાડે ફેરવવામાં તેના ભાગને નિકટ સંબંધ રહે છે. હરબેશીઅસ જાત “નાં ઝાડે જેનાં થડ પિચાં હોય છે અને વર્ષોવર્ષ તેની બા જુમાં બીજી ફુટ થઈને જુના થડ નબળાં ને નકામાં થાય છે, એવાં For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાડે ફેરવતી વખતે તેના વચલાં અને જુનાં થડ જે નબળાં હોય છે અને જે આગળ ઉપર સડી જવા જેવાં હોય છે તે કાપી નાંખી તેની બાજુમાં જે જોરદાર ફુટ થઈ હોય તે સાથે ફેરવવાં જોઈએ. કેટલીક જાતનાં ઝાડને એ મુજબ કરવું ફાજલ જેવું છે પણ “ઘણને એ મુજબ કરવું અવશ્ય છે.” - - - -- For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) પ્રકરણ ૮ મું. ઝાડો સરવા વિશે. PRUNING. ઝાડ સેરવામાં બે હેતુ રહેલા છે, એક તેને સારા આકારમાં લાવવાને અને બીજે તેનાં ફૂલ તથા ફળમાં સુધારો તથા વધારો કરવાનો. ઝાડ સેરવાના બે પ્રકાર છે. પહેલા તેની ડાળીઓ અને અંકુર સેરવાને, અને બીજે તેનાં કાષ્ટ મૂળ સેરવાનો. પહેલે પ્રકાર ફૂલ ઝાડ અને ફળ ઝાડ બંને સરખે લાગુ છે, પણ બીજે પ્રકાર ફક્ત ફળ ઝાડને લાગુ છે. એટલે ફૂલ ઝાડ અને ફળ ઝાડ એ બની ડાળીઓ સેરાય છે પણ મૂળ ફક્ત ફળ ઝાડનાં સોરાય છે. ડાળીઓ સોરવાના મુખ્ય બે પ્રકાર છે. એક જે મરેલી, નબળી અને વધારાની ડાળીઓ હોય તે કાપી નાંખવી એ. અને બીજે ડાળીઓના છેડાને અંકુર કાપવા તે. પહેલા પ્રકારનું સેરવાનું કામ ઝાડને ફાલ અગર ફૂલને બહાર આવી ગયા પછી અને જ્યારે ઝાડ આરામમાં હોય છે, એટલે તે જ્યારે જેરમાં ઉગતું હોતું નથી ત્યારે કરવું જોઈએ, કારણ એ વખતે ઝાડને રસ જોરથી ચઢત નથી, અને તેથી એની ઉપર લખેલ જાતેની ડાળીઓ કાણાથી તેમાંથી વિશેષ રસ નિકળી જતો નથી. અને કાપેલ જગ્યાને જખમ તુરત રૂઝાઈ જાય છે. એ સારવાનું કામ જ્યારે ઝાડ જેરમાં ઉગતું હોય ત્યારે કરવામાં આવે For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોયતે. T - ----- - ER = - = : - :: E ss _ નાના જનજ મજાક- - - - - મા જન' રવાના ચાલુ - . કોયતે. આ . For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) તે એ કપિલ જગેથી તેને ઘણે રસ નિકળી જવાન અને તેથી ઝાડને નબળાઈ આવવાની. બીજા પ્રકારનું સેરવાનું કામ એટલે ડાળીઓને અંકુર કાપવાનું કામ ઝાડ જેરમાં ઉગતાં હોય ત્યારે કરવાનું છે. ઝાડની ડાળીઓ સેરવા વિશે એક ચેકસ નિયમ બાંધી શકાય નહીં. કેટલાએક જાતનાં ઝાડની ડાળીઓ વિશેષ રીતે એટલે સ્પેશીઅલ રીતે સેરવી પડે છે. જેમ ગુલાબ ઘણી જાતના છે, તેમાંથી કેટલાએકની ડાળીઓ થડથી કાપવી પડે છે, કેટલાએકની થડથી ત્રણ ચાર આંખ રાખી કાપવી પડે છે, કેટલાએકની અધવચ્ચાળેથી કાપવી પડે છે અને કેટલાએકના તો છેડાજ કાપવા પડે છે. લીલા ગુલાબનું ઝાડ તે બીલકુલ સરવું પડતું નથી. એને સરવાથી ઉલટું નુકસાન થાય છે અગર તે મરી જાય છે. જે જે ઝાડને એ પ્રમાણે વિશેષ રીતે સોરવાની જરૂર છે, તે બાબતની માહિતી એવાં ઝાડના મથાળા નિચે આપવામાં આવી છે. માટે અહિં ફક્ત સાધારણ રીતે ડાળીઓ શી રીતે સેરવી તે જણાવવાનું છે. પ્રથમ જણાવ્યા મુજબ ઝાડ જ્યારે આરામમાં હોય તે મોસમમાં તેની મરી ગયેલી તથા નબળી ડાળીએ તે તમામ કાપી નાંખવી જોઈએ. બીજી જે વધારાની એટલે એક બીજાને અડતી અગર એક બીજા ઉપર ભટકતી જે ડાળીઓ હોય તે પણ કાપી નાંખવી, એટલે એ ઝાડમાં હવા અને સૂરજને તડકાને ખુલાસોથી પ્રવેશ થઈ એનાં ફૂલ અને ફળમાં સુધારે અને વધારે થશે, તેમજ એથી કરી ઝાડને દેખાવ પણ સુધરશે. 13. For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજા પ્રકારનું સેરવાનું કામ એટલું જ છે કે, જ્યારે ઝાડનાં ફૂલ ઉઘડે ત્યારે તે ફૂલવાળી ડાળીઓના છેડા કાપી નાંખવા. ઝાડની જાત પ્રમાણે કેટલાએક છેડા લાબેથી કાપવા પડે છે અને કેટલાક ટુંકેથી કાપવા પડે છે. એ ડાળીઓ અને અંકુર સેરવા માટે ખસુસ કાતરે બનાવેલ હોય છે, તેને ઈગ્રેજીમાં પ્રનીંગ શીઅર્સ કહે છે, તે વડીએ અગર મોટી ડાળીઓ હોય તો નાહાની કરવતીથી એ સેરવાનું કામ કરવું એટલે ઝાડને ઇજા થતી નથી. ઘણું કરીને દરેક જાતનાં ફળ ઝાડને નિચે લખેલાં ત્રણ પ્રકારનાં મૂળ હોય છે. અને તે દરેક જાતનાં મૂળ ઝાડનું જુદા જુદા પ્રકારનું કામ બજાવે છે. (1) ઝાડનાં થડ નજીક જે તંતુ સેટેલા હોય છે, તે ફળતંતુ કહેવાય છે અને ઝાડને ફળ આવવાનો, અગર ન આવવાને, ફળ સારાં અગર નરસાં આવવા, અને કમતી અગર જાતિ આવવાને આધાર એ ફળ તંતુની સ્થિતિ ઉપર રહેલો છે. એ મૂળ બિલકુલ સેરાતાં નથી. (૨) ઝાડનાં થડને ફરતાં ફેલાએલાં જે મૂળ હોય છે, તે કાષ્ટમૂળ કહેવાય છે, અને તે એ ઝાડનાં લાકડાંના ભાગ માટે પોષણ મેળવવા સારૂ જમીનમાં ઘણે છે. અને આડાં ફેલાએલાં હોય છે, એટલે એ આડાં ફેલાએલાં કાષ્ટ મૂળ જે ખેરાક શોષી લે છે તેથી ફક્ત થડ અને ડાળીઓમાં લાકડાનો વધારો થાય છે; જેમ જેમ એ કાષ્ટમૂળનું જોર વધતું જાય છે તેમ તેમ એ ઝાડનું થડ જાડું થતું જાય છે, અને એ મૂળ જેમ જેમ વધુ જોર કરે છે તેમ તેમ ફળતંતુનું એર કમતી અને કમતી થતું જાય છે અને એ ઝાડને ઓછાં અને For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીણું ફળ આવતાં જાય છે. તેથી ઝાડને સારાં અને વધારે ફળ લાવવા માટે એ કાષ્ટ મૂળાનું જોર ઓછું અને ફળતંતુનું જોર વધારે કરવું જોઈએ અને તેટલાજ માટે કાષ્ટમૂળ સેરવાં પડે છે. એ મૂળ કાપવાથી ઝાડને નુકસાન થતું નથી. (૩) દયાપરૂટ એટલે જે મૂળ જમીનમાં સીધાં જાય છે તે એ મૂળ જેમ ઘરડાં માણસને ઉભું રેહેવાને લાકડી એ ટેકો અને આધાર હોય છે તેમ ઝાડને ઉભું રાખવાને ટેકે છે, અને તેફાનવાળા પવનની સામે એ ઝાડનો એ બચાવે છે. એ સિવાય એનું બીજું કામ નથી. એ મૂળ જમીનમાં ઘણું ઉડાં જાય છે. પહેલા પ્રકારનાં મૂળને જરા પણ સરવાં અગર કાપવાં નહીં. એ કપાય તે ઝાડને નુકસાન પહોંચે છે અને વખતે ઝાડ મરી પણ જાય છે. એ મૂળ ઘણાં નાજુક હોય છે અને તે ઝાડને ફળ લાવવા માટે અવશ્યનાં છે. ત્રીજી જાતનાં મૂળ પણ સેરવાની જરૂર નથી. ફક્ત બીજી જતનાં એટલે કાષ્ટમૂળ સેરવાની જરૂર પડે છે. એ કાષ્ટ મૂળથી ઝાડ ઉપર ફળ આવવામાં કોઈ રીતે પ્રત્યક્ષ મદદ થતી નથી એટલું જ નહીં પણ એનું જ્યારે હદ ઉપરાંત જેર થાય છે ત્યારે ફળતંતુ નબળા પડે છે અને તેથી એ ઝાડને ફળ હણ અને ચેડાં આવે છે, અગર બિલકુલ આવતાં નથી. માટે એ કાષ્ટમૂળનું જોર તેને સોરી હદમાં રાખવું જોઈએ, અને ફળતતુનું જોર વધારવું જોઈએ. એમ થવાથી લાકડામાં પિપણ ઓછું જશે અને ફળતંતુનું જોર વધ્યાથી એ ઝાડને ઘણાં અને રસ ભરિત સારાં ફળ આવશે. એ કાષ્ટમૂળ જે ઝાડનાં સેરવાનાં, તે ઝાડ જે નવું અને નાહાનું હોય તે તેને ફળતંતુ થડથી ઘણું કરીને ચાર પાંચ ઈ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ચની અંદરજ હેય છે. તે પણ એ ફળતંતુને જરા પણ ઈજા પચે નહીં તે સારૂ એ ઝાડના થડથી દોઢ દોઢ ફુટ છે. એ થડને ફરતી એક ચર કરી, એ કાષ્ટમૂળ ખુલ્લાં કરી, એ દેઢ ફુટની બહાર જેટલાં ફેલાએલ હશે તે કાપી નાંખવાં, એ કાપ્યાથી ઝાડને બીલકુલ ઈજા થવાની નથી. એ મૂળ કાપ્યા પછી એ ચર બુરી નાંખવી. ફળતંતુને બિલકુલ સરવાં પડતાં નથી. એ મૂળ ઉપરની જમીન બે ત્રણ ઇન્ચમાં સંભાળથી પિચી કરીને ખિસાડી તેમાં થોડું ખાતર ભેળવી પાછી હતી તેમ ઢાંકી દેવી. ડાળી અને મૂળ સોચ્યા પછી એ ઝાડને જેવું અને જે રીતે ખાતર દેવું હોય તેમ દઈ ભરપુર પાણુ દેવા સરૂ કરવું એટલે ઘણું અને સારાં ફળ આવશે. એ પ્રમાણે બીજે અગર ત્રીજે વર્ષે મૂળ સેરવાં જોઈએ. દર વર્ષે સેરવાં નહીં. જેમ જેમ ઝાડ મોટું થાય તેમ તેમ તેનાં મૂળ થડથી વધારે અને વધારે છેટેથી કાપવાં જોઈએ. કેટલાંએક ફળ ઝાડ જેરમાં ઉગતાં દેખાય છે પણ તેને ફળ બિલકુલ બેસતાં નથી. એવી રીતે ઝાડ વાંઝ થવાનું કેરણ તેનાં કાષ્ટમૂળ હદ ઉપરાંત વધારે જોર કરી જાય છે અને તેથી ફળતંતુ નબળા અને માંદા થઈ પડે છે. માટે એવાં ઝા. ડેનાં કાષ્ટમૂળ ઉપર જણાવેલ રીતે કાપી તેનું જોર કમતી પાડવું, એટલે ફળતતુ જોર કરશે અને એ વાંઝ ઝાડને ઘણાં અને સારાં ફળ આવવા લાગશે. એ વાત અનુભવ સિદ્ધ છે. માટે વાંઝ ઝાડ ઉપર એ અજમાવી જેવા ભલામણ કરવામાં આવે છે. For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) મકાઈ જેવા છે. જ્યારે ઘણું જોર કરે છે ત્યારે તેને ઘણાં પાંદડાં આવે છે અને થડ જાડું થાય છે પણ એને ડેડા નાહાના આવે છે. એવાં ઝાડનાં મૂળ સોરાતાં નથી. એવાં ઝાડનું જોર પાનમાં અને થડમાં ઓછું જવા દેવા માટે એના થડમાં થોડું મીઠાનું ખાતર દેવું તેથી છોડ નાહાના થઈ એને મોટા ડેડા આવશે. For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫૪ ) પ્રકરણ ૯ મુ. -:0: કુંડાં. POTS. Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીએક જાતનાં ઝાડ કુંડાંમાંજ સારાં ઉગે છે, તેથી તે કુંડાંમાંજ લગાડવાં જોઇએ. બીજા ઝાડા શાલા માટે કુંડાંમાં વાવવાં પડે છે, કારણુ ખગીચાના કોઇ ચોક્કસ ભાગને અગર ખીજી જગ્યા શણગારવી ડ્રાય તે પ્રસંગે તે સેહેલાઈથી ત્યાં ગોઠવી શકાય છે. મેટા બગીચામાં સડકાની બાજુમાં, મેટાં ઝાડનાં થડના ક્રૂ રતાં અને ખીજી જગ્યે ઝાડાનાં કુંડાં ગાળ્યાથી સારી શે।ભા દેખાય છે. કેટલાએક નાહના અગીચામાં શાભાવાળા ઝાડના જુદા જુદા આકારના તક્તા કરવાને જગ્યા હાતી નથી, અને કેટલીએક જગ્યે તેમ કરવાને પૈસા વગેરેનાં સાધતા હતાં નથી. એવી જગ્યે શૈાભાવાળાં ઝાડા કુંડાંમાં વાવી, તે ગેવિનેજ મેહેારા ઉપરના ભાગને દેખાવ સુધારવા પડે છે, માટે કુડાં કેવા આકારનાં કરવાં, તે શી રીતે ભરવાં અને તેને પાણી કેમ દેવું, તે વિશેની માહેતી મંગીચાના પુસ્તકમાં અવશ્યની છે. કુંડાં એવા આકારનાં કરવાં કે તે હાથમાં ઉધાં લઈ જરા બકાવ્યાથી તેમાંનું ઝાડ તેના પિડ સાથે સેહેલાઇથી હાથ ઉપર નિકળી આવે. એ માટે કુડાંની અંદરની બાજુ લાંકવાળી હાવી જોઇએ નહીં. કુંડાની અંદરની બાજુ સીધી હાવી જોઈએ, અને તેના તળિયા કરતાં માંના ભાગ વધારે પાહાળેા હાવા જોઇએ. કે જેથી કરીને તેમાં વાવેલ ઝાડની પિ’ડ કાઢવી પડે ત્યારે તે ભાંગ્યા શિવાય અને તેમાંનાં ઝાડનાં મૂળને ઇજા પહાંચ્યા શિવાય સેહેલાઈથી નિકળી શકે. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) દરેક નાહાનાં કુંડાને તળિયે એક નાહાનું છેદ આશરે અર્ધ ઇન્ચ વ્યાસનું પાણીના નિકાસ માટે હોવું જોઈએ. મેટા કુંડામાં વધુ છેદ રાખવા જોઈએ. નાંદ જેવાં મોટાં કુંડાં હેય છે, તેનાં તળિયાં બાટલીના તળિયા જેવાં વચમાં ઉપડતાં હેવાં જોઈએ. અને તેમાં પાણીના નિકાસ માટે તળિયાના ઉપડેલ ભાગને ફરતાં ત્રણ વિંધ રાખવા જોઈએ. આપણા દેશમાં હજી સુધી બગીચાનાં કુંડાં માટે ચેકસ ભાપ મુકરર થયેલ નથી, પણ વિલાયતમાં બગીચાનાં કુંડાં ઘણું કરીને ઠરેલ માપના જ કરે છે. અને તે દરેક જાતનાં કુંડાને તેના કદ મુજબ જુદાં જુદાં નામ છે આ દેશમાં પણ એ મુજબ એક જાતનાં કુંડાં દાખલ કરવામાં આવે તે સગવડ અને ફાયદે થવાને એમ જાણી વિલાયતમાં સાધારણ ઉપયોગમાં જે કુંડાં છે તેનાં નામ તથા માપ આ નિચે આપ્યાં છે. બ્લિસ—એ સર્વથી નાહાનાં હોય છે, આશરે અઢી ઈન્ચ ઉડાં અને માંથે તેટલાં જ પિહોળાસિટીજ-૩ ઇન્ય ઉડાં અને માથે તેટલાં જ પહોળાં. ફેરટીએસ-૪ ઇન્ચ ઉડાં અને માથે તેટલાં જ પહેળાં. થરટીટુજ–પ ઇન્ચ ઉડાં અને મથાળે તેટલાંજ પહેલાં. કેન્ટીફેરસ-રે અન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પહોળાં. સીકીન–૮ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પિહોળાં. કેલવજ–– ઈન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પિળાં. એટજ–– ઇન્ચ ઉડાં અને મથાળે તેટલાં જ પહોળાં. સીકસજ–૧૦ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પોહળાં. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬ ) ફરજ –-૧૧ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાંજ પિહેળાં. યુજ—૧૨ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પહોળાં, એ કુડાં શિવાય નાહાનાં કુલ ઝાડ જથાબંધ ભેગાં વાવવાં માટે છીછરાં એટલે ઉંડાઈમાં થોડાં અને પિહેલાઈમાં વધુ, એવા કુંડાં કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં પ્યાસ કહે છે. તેમજ એક કુંડાંમાં બીજું કુંડુ રહે એવી રીતે ટાવાળાં કુંડાં કરે છે તેને અંગ્રેજીમાં રિંગ પાર્ટ્સ કહે છે. એવાં જટાવાળાં કુંડાં કરવાનો મતલબ એ હોય છે કે, એ બે કંડાં વચ્ચે પણ અગર કુળ ભરી તેનાથી અંદરના કુંડાના ઝાડ ઉપર એકદમ હવામાં ફારફેર થાય ત્યારે તેની અસર બનતા સુધી ઓછી થાય. ગુલાબનાં મોટાં ઝાડ તથા એવાં બીજાં ઝાડ વાવવા માટે લાકડાનાં ટબ અગર મોટા કદની નાંદે કરે છે, તેમાં પણ પાના નિકાસ માટે તળિયે વિંધ રાખવા જોઈએ. નવાં કુંડાં પ્રથમ બગીચામાં આવે એટલે એ કુંડાંને તળિયે જોઈએ તેવાં અને જોઈએ તેટલાં વિંધ છે કે નહીં તેનો તપાસ કરે જોઈએ. જોઈએ તેવાં વિધ ન હોય તે તે પાડી, એ કુંડાંઓને થોડી વાર પાણીમાં પલાળી રાખવાં. જુનાં કુંડામાં ઝાડ વાવવાં હોય ત્યારે તેને પ્રથમ અંદર અને બહારની બાજુ ધઈ સાફ કરવા. નવાં ઝાડ કુંડાંમાં વાવતી વખતે પ્રથમ એ કુંડાને તળિયે કુંડાંની ઊંચાઈના ત્રીજા ભાગમાં નળિયાનાં ઠિકરાં ભરવાં અને તે ઉપર નારિયેળીને કાથાને પાતળો થર દેવો અને એના ઉપર જે જાતની માટી તેમાં વાવવાનાં ઝાડને માફક આવે તેવી ભરી તેમાં ઝાડ વાવવાં. For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ડિંગાળી કાપવાની કાતરો, www.kobatirth.org ENDOU Acharya Shri Kailassagarsuri Gyanmandir -8 For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ). પ્રકરણ ૧૦ મું. કુંડામાંનાં ઝાડોને પાણી દેવા વિશે. WATERING OF POTTED PLANTS. કુંડાંનાં ઝાડને ફકત જોઈતું પાણું દેવું, તેને ઓછું પાણી મળવાથી તે સુકાઈ જવાનાં, તેમજ જોઈએ તેથી વધારે પાણું મળ્યાથી તે સડી મરી જવાનાં. ઝાડને કેટલું પાણી દેવું તેને આધાર તેમની સ્થિતિ ઉપર રહેલો છે. જ્યારે તે જેરમાં ઉ. ગતાં નહીં હોય ત્યારે તે જીવતાં રેહે એટલું જ તેને પાણું દેવું જોઈએ. જ્યારે તે નવી ફુટ કરવા લાગે છે અને જેરમાં ઉગતા હેય છે ત્યારે તેને પુષ્કળ પાણી દેવું જોઈએ. નાજુક ઝાડને પાણું દેવા માટે નાહાના ઝારા કરવા જેઇએ, અને તે પણ દેતી વખતે પુરા ન ભરતાં ફક્ત ચોથા ભાગમાં ભરવા. ઝારે પુરો કરીને પાણી દીધાથી એ પાણી જોરથી પડે છે અને તેથી એ નાજુક ઝાડોને નુકસાન પહોંચે છે. કઠણ જાતનાં ઝાડને પાણી પાતી વખતે ઝારાનું મોડીઉં કાઢી તેની તટીથી કુંડાંના કાંઠા ઉપર પાણી રેડવું એટલે ઝાડને ઇજા થતી નથી અગર એ કુંડાંની માટી ધબડાતી નથી. ઘણું માળી કુંડાંનાં ઝાડને પાણી દેતી વખતે ઝાડને માથેજ પાણું રેડે છે, પણ એમ કરવું ભુલ ભરેલું છે—ઝાડને પાણી દેવાનું છે તેના મૂળને પહોંચવાને માટે જ દેવાનું છે, કારણ એનાં મૂળજ પ્રવાહિ રૂપમાં ઝાડ માટે ખોરાક શોધી લે છે. એનાં પાન પાણી પી લેતાં નથી–ઝાડનાં ફૂલ ઉપર પાણી છાંટવાથી ફાય થવાને બદલે ઓર નુક્સાન થાય છે. 18 For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ). ઝાડનાં પાન હવામાંથી વિશેષી લે છે તથા ઝાડમાંનું વધારે પાણી પરસીનાના રૂપમાં એમાંથી બહાર નિકળી જાય છે માટે તેને ઉપરને મેલ જોઈ સ્વચ્છ રાખવાં જોઈએ. તેમજ તેનાં ધિ, જે વડે તેના સ્વાસોશ્વાસનું કામ ચાલે છે, તે ઉપર મેલ બેઠે હોય તે ધોઈકાઢી એ ખુલ્લાં રાખવાં જોઈએ. પાન સ્વચ્છ રાખવા માટે તથા એનાં પ્રિ ખુલ્લાં રાખવા ખાતે છે. લીંડલી થિઅરી ઓલ્ડ પ્રાકિટશ ઍક હારટિકલચર” માં નિચે મુજબ ઉપયોગી માહિતી આપે છે. તેનું અનુકરણ માળીઓએ કરવું જોઈએ. : “પાંદડાં સ્વચ્છ રાખ્યાથી તેને પૂર્ણતામાં આવવાને મદદ મળે છે, એ વાત માળિયને જાણવામાં હોય છે. શહેરમાં ઝાડને નબળાઈ આવવાનું મુખ્ય કારણ તેમનાં પાન ઉપર લાઈલાજથી ધૂળ ભેળી થાય છે એ હોય છે. જે એ મેલ વખતો વખત ધોઈને પાન સાફ રખાય તો એ ઝાડ જેવાં શહેરની બહારની જગ્યામાં ઉગે છે તેવાજ શેહેરેમાં પણ ઉગશે. એ વાત એમ. ગારીયાને તેઓ ઝાડના છાલના ધર્મ વિશે તપાસ કરતા હતા ત્યારે તેમને અનુભવ સિદ્ધ માલુમ પડી છે કે સાબુના પાણીથી પાન ધોવાથી તેની શોપણની શક્તિ તે ધોયા વગરની સ્થિતીમાં હોય છે તેના કરતાં ઘણી વધે છે. તેથી એ પાન સાબુના પાણીથી ધેવાં એ કિમતી છે. એવું જણાઈ આવ્યું છે કે, એકલા પાણીથી પાન જોયા કરતાં સાબુના પાણીથી પાન વધારે સ્વચ્છ થાય છે. જેમ એક અંજીરનું પાન જે સાબુના પાણીથી ધોયું હતું તે નેઉં અંધ શેપી લેતું, પણ એકલા પાણીથી ધેવાથી ફક્ત એનાથી અધું શોષણ કરી શકતું. એક કઠણ જાતનાં ઝાડનાં પાનને સાબુના પાણીથી ધોયે તે એકસે ત્રીશ For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૯ ) ભાગ શેકી લેતું, પણ તે જ માત્ર પાણીથી ધેયે દશ ભાગ શેકી લઈ શકતું. એ પ્રમાણે એવું સિદ્ધ થયું હતું કે જેમ પ્રાણીઓને પૂર્ણ સ્વચ્છતા અવશ્ય છે તેમ ઝાડને પણ તેની જરૂર છે. માટે મેલો બગીચે એ બેશક ખરાબ બગીચ કહેવાય. ઝાડે તેમનાં પાન વડે સ્વાસસ્વાસ લેય છે અને જો એ પાન કોઈ પણ પ્રકારના મેલથી ભરાએલાં હોય તો તેની સ્વાસસ્વાસની ક્રિયામાં હરકત આવે છે અગર તે બંધ પડે છે. ઝાડને પરસેવો તેમના પાનથી આવે છે અને મેલ પરસેવાને અટકાવ કરે છે. ઝાડોને તેમના પાન વડે પિપણ મળે છે અને મેલ પિપણ લેવાને અટકાવે છે. ભાટે પાન ઉપર કોઈ પણ પ્રકારને મેલ ભેગો થયેલ હોય ત્યારે તેના સ્વાસોશ્વાસને, પરસેવાને, અને ખોરાકને નુકસાનકારક હરત પહોંચે છે. એ લખાણ વાંચ્યા પછી કેઈને પણ તેમની બેસવાની કેટડીઓમાંનાં અથવા ખરાબ રીતે રાખેલાં રક્ષક ગૃહમાંનાં ઝાડોની સ્થિતિ નજર નિચે લેવા છે. તેઓને એ ઝાડ જેવાં સ્વચ્છ જોઈએ તેથી ઉલટાં તે કેટલે દરજજે મેલાં છે, તે જાણ વાની ઈચ્છા હોય તો તેમને એવાં ઝાડના પૃષ્ટ ભાગ ઉપર એક ધળો હાથ રૂમાલ અથવા એક નરમ ધોળા રંગને ચામડાનો કટકો તેમને નાંખવા દેઓ. સારા માળીનું અરધું કામ તેનાં ઝાડનાં પાન પંજથી ધોઈ સાફ રાખવાનું છે.” જે જગે રેજ વળાય છે તે નજીકના ઝાડ ઉપર તે ઘણોજ મેલ બેસે છે. અનુભવથી એવું જણાઈ આવ્યું છે કે, એ મહત્વની વાત ઉપર આપણું ભાળિયો જોઈતું લક્ષ આપતા નથી. નાજુક જાતનાં ઝાડને કુંડાં ઉપરથી પાણું નામ્યાથી તે કુંડાંની માટી ધબડાય છે. એ માટે એવાં કંડાંઓને પાણી દેવાની ઉત્તમ રીત એ For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ). છે કે, એક પિહેલું પાણીનું કામ કુંડાંની ઊંચાઈ જેટલું લઈ તેમાં પાણી ભરવું. અને એ પાણીમાં કુંડાં થોડા કલાક સુધી મૂકવા એટલે એ કુંડાં નિચે છેદ હોય છે તેમાં થઈને એ કુંડન ભાથાં સુધી પાણી ચઢશે અને એ કુંડાને એવી રીતે સારૂ પાણી મળી તેની માટી પિચી થશે. For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) પ્રકરણ ૧૧ મું. –૦: ~ ફર્નરીજ યાને રક્ષકગૃહે. FERNERIES AND CONSERVETORIES. નાજુક જાતનાં ઝાડે જેમ ફર્નેસ, બિગેની આજ, સીના વિગેરે સમ્ર પવન તથા તડકે સહન કરી શકતાં નથી. એવાં ઝાડ રાખવા માટે ટાઢી અને ભીંની હવાવાળી જ જોઈએ. માટે દરેક સારા બગીચામાં એવાં ઝાડો સારૂ રક્ષકગૃહ અવશ્ય હેવાં જોઈએ. એવાં રક્ષકહે બગીચામાં જે જગે કરવાં હોય, તે જ ગ્યાને અનુસરતાં આકારનાં, એટલે ચેરસ, ગોળ અગર હાંસવાળા, બગીચાના કદ પ્રમાણે નાહાનાં મોટાં બાંધવાં જોઈએ. એ રક્ષકગૃહની ઊંચાઈ પણ તેના કદના પ્રમાણમાં ઓછી વધતી જોઈએ, પણ તે આઠ ફુટની અંદર હોવી જોઈએ નહીં. એમાં જવાને માર્ગ બનતાં સુધી એક જ રાખવા અને તે ઉત્તરની બાજુએજ રાખવો. કારણે ઉત્તર તરફને પવન સપ્ત હેતે નથી અને તે નરવો હોય છે. પૂર્વ અને દક્ષિણ તરફને પવન એ નાજુક ઝાડને નુકસાનકારક છે. પશ્ચિમને પવન સારા હોય છે પણ ઉહાળામાં એ તરફથી સપ્ત ઉને પવન આવે છે તે નાજુક ઝાડેને સારે નહીં. એ રક્ષકગ્રહનું ખોખું (ફ્રેમવર્ક) સડે નહીં એવી જાતનાં લાકડાનું અગર લેટાના ભુંગળાનું કરવું જોઈએ. એની બાજુમાં વંછની અગર વાળાની મોટાં ફાંકાવાળી જાળી કરી તે ઉપર કઠણ જાતના વેલા ચઢાવવા અગર એની બાજુમાં એ માટે ખસુસ નગર વાળાની For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) કથાની સાદડી થાણાની તુરંગમાં બને છે તે પડદા તરીકે લગાડવી. એ રક્ષકગૃહને માથે વેલા ચઢાવવા નહીં, કારણ વેલા નિચે એ નાજુક ઝાડ સારાં ઉગતાં નથી એટલું જ નહીં પણ વેલાની છાંયાથી તેને નુકસાન પહોંચે છે, એવું ગેંડળના બાગમાં અનુભવથી જણાઈ આવ્યું છે. માટે એને માથે, એટલે છાપરાની જગ્ય, વં છની ઘણું ઝીણું (અર્ધ ઇંચ) ફાંકાવાળી જાળી કરવી. અગર ઉપર લખેલ જાતની એના માટે ખસુસ કરેલ કાથાની સાદડી જડી લેવી. એ રક્ષકગ્રહનું મથાળું છાપરા જેવું ઢાળ પડતું અગર ધુમટી જેવું કરવું. એ રક્ષકગૃહમાં જવાનો માર્ગ એટલે ઝપે ઉત્તરની બાજુએ રાખવે એવું ઉપર જણાવ્યું છે. એ ઝાંપા સામે અને તેની બહારની બાજુએ એક તરફ વિંછની જાળી કરી, તે ઉપર વેલા ચઢાવવા, અને એવી રીતે કરવું કે એમાં જવા રાખેલ ભાગમાં સામેથી ન જવાતાં તેની બાજુમાં થઈને અંદર જવાય. એમ કર્યાથી એ રક્ષકગૃહમાં સામો એટલે ઉત્તર તરફને પણ પવન જોરથી જઈ શકશે નહીં. એ ગૃહમાં નાહાના મોટા જુદા જુદા આકારના જમીનથી ચઢીઆતા ડુંગર જેવા, અગર તેને મળતા આવે તેવા તક્તા કરી તેમાં નાહાના મોટા કાળા, ઘેળા વિગેરે રંગના પથર ગેઠવી તે વચ્ચે કઠણ જાતનાં ફર્નસ, કેસીન તથા એવાં રંગ બેરંગનાં ઝાડ વાવવાં. એ તતાઓ વચ્ચે આશરે ચાર ફુટ પિહોળા રસ્તા, તે ઉપર ફર્યાંથી એ તકતાનાં તથા રક્ષકગ્રહ માંહેલાં તમામ ઝાડો વિગેરેની શોભા જોઈ શકાય એવી રીતે કરવાં. વળી એ રસ્તા ઉપરથી એમાંનાં ઝાડને પાણું દેવાને For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ અનુકૂળ પડે. એનાં છાપરાંનાં લાકડાંને એટલે તીર આડીઓ વિગેરેને નાહાનાં મોટાં તરેતરેહની બનાવટનાં પાજરા, જેને અંગ્રેજીમાં ખ્યા કેટસ કહે છે, તેમાં ફસ, અરકીડસ, હરબીના, પીમુનીઆ તથા એવાં બીજાં ઝાડે વાવી ટિંગાડવાં. એ શિવાય એમાં ઠેકઠેકાણે જુદા જુદા આકારની અને તરેતરેહને બનાવટની ઘડીઓ મૂકી તે ઉપર વધારે નાજુક જાતનાં ફનસ તથા બીજાં ઝાડે, જે જમીનમાં વવાય નહીં તેવાં ગોઠવવાં. એ રક્ષકગૃહ વચ્ચે જે થાંભલીઓ આવી હોય છે, તેના ઉપર શીશ, ઐલ્હી, હૈયા તથા એવા બીજ વેલા જે ચંડી હવામાં જ ઉગે તેવા હેય છે તે ચઢાવવા. અગર જ્યાં અનુકૂળ પડે ત્યાં એ થાંભલી ઉપર ગેસ લપેટી તેમાં કાળો હંસરાજ તથા બીજી જાતનાં ફર્નસ વાળા સાથે બાંધી વાવવાં અને એથી એ થાંભલા ઢાંકી દેવા. એ પ્રમાણે ગંડળના બગીચાના રક્ષકગૃહમાં કરવામાં આવ્યું છે અને તે અતિ રળીઆમણું દેખાય છે. કઈ કઈ જગે મોટાં ટબમાં જાત જાતનાં પામનાં ઝાડ વાવી તે ગોઠવવાં. બની શકે તો એમાં પાણીના નળ ગોઠવી તેમાં ઠેક ઠેકાણે જુદી જુદી બનાવટના ફુવારા લગાડવા જેથી એ રક્ષકગૃહનાં ઝાડ ઉપર તેને કાક ફેરવ્યાથી વદ માફક છેટોર થાય એવું કરવું. મતલબ એ ગૃહ માહેલો દેખાવ જેવો કે કુદરતીજ છે એવી જોવાવાળાને અસર થાય એ રીતે એની અંદરની માંડણી કરવી. એવાં રક્ષકગ્રહો એ નાજુક જાતનાં ઝાડોનાં સ્વતંત્ર બગીચાજ છે એમ સમજવું. એમાં કઈ કઈ જગે નાજુક બેઠકો પણ ગોઠવવી જોઈએ. ટ્રીફનેસ એટલે ઝાડ માફક ઊંચા વધનારાં ફનસ. અને એ માટે એવા બીજે ઘણું નાજુક જાતનાં ફર્નસ તથા બીજાં ઝાડ માટે For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) એ રક્ષકગૃહમાંજ બની શકે તે એક કાચનું મકાન કરવું. અને તેમાં પગાવાળી ઘેાડીઓ મૂકી તે ઉપર એવાં ઘણું નાજુક જાતનાં ઝાડેનાં કુંડાં ગોઠવવાં. એ રક્ષકગૃહમાં તકતા કરવા ઉપર લખ્યું છે. તે જેમ નાહના મોટા કરવા, તેમ ઊંચાઈમાં પણ કમી નાસ્તો કરવા જોઈએ. એ તકતાની નિચે એટલે તેને તળિયે ઠિકરાં નાંખી એમાંથી વધારે પણ તુરત બહાર નિકળી જાય એમ કરવું. એ ખાતે વધારે માહિતી ફર્નસના પ્રકરણમાં આવશે તેથી અહિં વધુ લખવાની જ. રૂર રહેતી નથી. એ રક્ષકગૃહ માહેલા રસ્તા ઉપર દરરોજ એક વાર ઝારેથી પાણીને છંટકાવ કરવે જોઈએ. તેમજ એ મહેલાં ઝાડ માથે, એમાં ફુવારાની ગોઠવણ નહીં હોય તે પિચકારીથી સાંજ સવારે પાણી છાંટવું કે તેના પાન ઉપર મેલ નિકળી જઈ તે સાફ થાય. જયપુરના બગીચામાં ફરીની એટલે રક્ષકગૃહની ગોઠવણ અતિ ઉત્તમ છે. પુનામાં ગણેશપિંડના સરકારી બાગમાંની ફર્નરી તેમજ ભાવનગર અને ગેંડળના બગીચા માહેલી ફર્નરીની ગોઠવણ પણ સારી છે. સાંભળવામાં વડોદરાના સાર્વજનિક પાર્કમાં ફરી ઘણુજ સારી છે. પણ ગ્રંથકારને તે જેવાને તક હજી સુધી મ. ળેલ નથી તેથી તે વિષે વધુ લખી શકતા નથી. For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) પ્રકરણ ૧૨ મું. નરસરી. NURSERY. નરસરી એટલે નવાં ઝાડે બીજથી અગર કલમ વિગેરેથી કરવાની, તથા માંદાં ઝાડોને સારી સ્થિતીમાં લાવવાની, તથા બગીચા માહેલાં કુંડાંમાંનાં જે ઝાડોની ઉગમણુ પુરી થઈ હોય તે બીજી મોસમ સુધી સાચવી રાખવાની, અને ફાલતુ ઝાડે વેચવા વિગેરે માટે ગઠવી રાખવાની જગ્યો. એ જગ્યાને બગીચાનું ઈસ્પીતાલ કેહીએ તોય ચાલે. એ નરસરી બગીચામાં એથવાળી અને ઠંડી જગ્યા જોઈ તે જગે કરવી જોઈએ. પાણી નજીકની જ વધારે પસંદ કરવી. તેની બાજુમાંથી સપ્ત પવન અગર વિશેષ તડકે ન આવે તે મકરવું જોઈએ. સાથે પણ કાથાની સાદડી અગર વંછની જાળી કરી વિશેષ તડકે આવે નહીં એમ કરવું. ફરી માફક એ શોભાવાળી કરવાની જરૂર નથી. જેમ છેડે ખરચે ઉપર લખ્યા મુજબ બંદોબસ્ત થાય તેમ કરવું. દરેક મોટા બગીચામાં એવું ઈપીતાલ એટલે નરસરી અવશ્ય હોવી જોઈએ. એ નરસરીમાં જુદી જુદી જાતનાં બીજ વાવવા માટે યોગ્ય જાતનાં કુંડાં તથા પેટી લેવી જોઈએ. કલમે, આંખો તથા પાન વાવી ઝાડ કરવા માટે પણ યોગ્ય જાતનાં કુંડાં. પેટીનાં ખોખાં, બાટલી વિગેરે તેને જોઈતા કાચના કે અમર હંડીઓ સાથે તૈયાર રાખવાં જોઈએ. પાણીની બાટલીમાં કલમ વાવી 13 For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૬ ) તે મૂકવા માટે લાકડાની ઘડી પણ જોઈએ. ઘણું નાજુક જાતના અને બીજા માંદાં ઝાડે મૂકવા માટે કાચનાં ઢાંકણવાળી મોટી પટીઓ અગર બાંધેલ જગે નરસરીમાં જોઈએ; બગીચામાં કુંડાંમાંનાં ફૂલ ઝાડે જેની ઉગમણ પૂરી થઈ હોય તેવાં કુંડાં બીજી સમમાં તે નવી ફુટ કરે ત્યાં સુધી એક બાજુ સાચવી રાખવા માટે જ જોઈએ. જુદી જુદી જાતનાં ગાંઠેવાળાં ઝાડે જેની ઉગમણ પૂરી થઈને સુકવા લાગ્યાં હશે તે દરેક જાતની ગાંઠો કાઢી લઈ જુદા જુદા નાહાના મોટા કુંડાંમાં અગર નાંદમાં વેકુળ ભરી તેમાં દાટી રાખી તે દરેક કુંડાં ઉપર તે ગાંઠોનાં નામની ચીઠ્ઠી લગાડી તેના ઉપર તડકે અગર વદ ન આવે એવી જગ્યું તે કુંડાં અગર નાંદો રાખવી જોઈએ. કે એની ફુટવાની મેસમ આવે ત્યારે તે નવાં કુંડાંમાં ભરવાને અનુકૂળ પડે. જુદી જુદી જાતનાં નવાં ઝાડે કુંડામાં ફેરવ્યાં હોય તે કુંડાં ઉપર ઝાડનાં નામની ચિઠ્ઠી લગાડી ઘડી ઉપર ગોઠવી રાખવાં જોઈએ. - ચવા માટેનાં વધારાનાં ઝાડ પણ એમાં ઘેડી ઉપર ગોઠવી રાખવા જોઈએ. - નરસરી નજીક કઠણ જાતનાં બીજ વાવી રાપા કરવા માટે અને કઠણ જાતના કલમોના કટકા કયારામાં લાવવા માટે જમીન હેવી જોઈએ. કુંડામાં ફાલતુ ગુલાબ તથા એવાં ઝાડે જે ખુલ્લી હવામાં મૂકવાં જોઈએ તે માટે નરસરીની બહારની બાજુ ખુલ્લી જગ્યા જોઈએ. ત્યાં કુંડાનાં ગુલાબ ઉપર આંખ ચઢાવવાનું કામ પણ થઈ શકે. નરસરીની અંદર પિહેળાશવાળી જગે નવાં ઝાડ કુંડાંમાં ભરવા માટે તથા કુંડાંનાં ઝાડ બીજા કુંડાંમાં ફેરવવાના કામ માટે જોઈએ. એ જગ્યા નજીક ચાળેલ માટી તથા ચાળેલા પાંદડાનું ખાતર, વેરનું ખા. For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૭ ) તર, કાયલાને ભુકા અને નળિયાનાં ઠિકરાને ભુકા, અગર રૂપેરી વેકુળ અને નળિયાનાં ઠકરાના ઢગલા, તે ઉપર વર્ષાનું પાણી આવે નહિ એવી રીતે કરી રાખવાને જગ્યા જોઇએ કે જ્યારે નવાં કુંડાં ભરવાં હોય ત્યારે તેમાંથી લેવાને સુગમ પડે. એ કુડા ભરવાની જગ્યાની નજીકમાંજ દરેક જાતનાં કુંડાં તેનાં કદ પ્રમાણે જુઠ્ઠા જુદા નંબરવાર સારાં દેખાય તેમ ખડકી રાખવાં, એટલે જ્યારે જેવાં જોઇએ તેવા તેના નંબર પ્રમાણે મંગાવાને ઠીક પડે. નરસરીમાં એકાદ હૅટએડ એટલે ગરમીથી બીજ ઉગાડવાની જગ્યા જરૂર જણાય તે કરવી. કુંડાં, પેટી વગેરેમાં વાવેલ ખીજ તથા લગાડેલ કલમ, આંખ, પાન વિગેરેનાં નામની ચિઠ્ઠી તે કઈ ક્યારે વાવી તેના મહીના તારીખ સાથે લગાડવી જોઇએ. ઝાડા પરગામ મોકલવા સારૂ ખસુસ કરાવેલ સુંડલા તથા પેટી નરસરી નજીક રાખવાં જોઈએ. તેમજ માસના માટા જથ હમેશ નરસરીમાં રાખવા જોઈએ. નરસરીમાં વાવેલ બીજ તથા કલમે વિગેરે યારે વાવ્યાં તેમાંથી કેટલાં ક્યારે ઉગ્યાં, કઈ કઇ જાતનાં કેટલાં ખાટાં પડ્યા તેનું તેના કારણેા સાથેનું ટિપણ રાખવું, તેમજ કાઇ નવી રીત અજમાવી જોવામાં આવે ત્યારે તે વિષેની પૂર્ણ માહિતી માટે એ ટિપણ બુકમાં નાંધી રાખવું જોઈએ. સારી ગેાઠવેલ નરસરી એ બગીચામાં એક જોવા જેવી જગ્યા હૈાય છે. ખસુસ કરીને બગીચાની માહિતી ધરાવનાર એ જોવાને વધારે ચાહે છે. ગાંડળના બગીચામાંની નરસરીની ગેાદવણ સારી અને જોવાલાયક છે. For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮ ) પ્રકરણ ૧૩ મું. લીલી ધ્રાના વકતા. LAWNS. આપણું દેશના દરેક સારા બગીચામાં લીલા ઘોને તકતા અવશ્ય હોવા જોઈએ. એવા લીલા ના તકતા ખસુસ કરીને ચોમાસાની મોસમ શિવાય બીજી મોસમમાં આંખને ખરેખર ઠંડક આપવાવાળા અને અતિ રળીઆમણું દેખાય છે અને તે મનને આલ્હાદકારક હોય છે. એવા તતાને અંગ્રેજીમાં “લેન્સ” કહે છે અને તે, બગીચાને એક અતિ રમણીય ભાગ ગણવામાં આવે છે. એવા ઘેન તકતા બનતાં સુધી બગીચામાં જે બગલો હેય તે ફરતા કરવા અગર બંગલે નહીં હોય તો બગીચાને ગેરકા ઉપર જ્યાં વધારે લેકના દીઠામાં આવે તેવી જ કરવા. એવા તતા કરવા માટે જમીન પાણીના નિકાસવાળી એટલે જે જગે પાણી ભરાઈ નહીં રહે એવી જોઈએ. કારણ તેમ ન હોય તો તેમાં વાવેલ છે સડી જાય. એ ધ્રોના તકના જે જગે કરવાના હશે તે જ પ્રથમ સરખી કરવી. એ જમીન જે ઘણી ચિકણી હોય તે તેમાં વેકુળ ભેરવવી અને તેને કોશનું અગર બીજી રીતે પાણી દેવું. બાદ નદીને કાંઠે જે બ્રેકડા ઉગેલા હોય છે તેમાંથી જેમાં શીયા અગર દુધેલી હેતી નથી પરંતુ ફક્ત ધ્રો હોય છે એવા બ્રેકડા પસંદ કરી તેનાં છે સાથે પિડાં કાઢી લાવી એ પ્રથમ પાણી પાઓલ જગ્યામાં ચેપવાં અને તેના ઉપર ઝારેથી For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફળ ઊતારવાને ઝીલે. ધો કાપવાની કાતર, 10 થી તા. ( થstતા તમ છે કાપવાને સંચો. (લાન મુહુર - મારા, " 1. ના ના કાકા ; ==== ** કે : For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮ ) પાણી છાંટવું. એ મુજબ તમામ તકતા વવાઈ રહે એટલે એ પિડાંની સાંધામાં મારગ રહ્યો હોય તેમાં વેકુળ અગર એ પિડાંમાંથી નિકળેલ માટી ભરી તે ઉપર હાથે રોલર ફેરવી એ તક ટેબલના મથાળા જે સર કરે. એ પછી એ તક્તા. ઉપર એમાંની દો જેરમાં ઉગી તે લીલી કંચન જેવી દેખાવા લાગે ત્યાંસુધી દરરોજ સાંજ સવાર બે વખત એને ઝારેથી પાણું દેવું. છે જેમાં ઉગ્યા પછી દરરોજ એકવાર (સાં. જની વખતે) એને પાણી મળે તે બસ છે. જે બગીચામાં પાણી નળથી ફેરવ્યું હોય અને જ્યાં એવાં પાણી ઉપર દબાણ હેય તે જ એવા ધ્રોના તકતાને રબરના અગર ચામડાના નળથી (હેજથી) પાણી છંટાય તે વધારે સારું. ધ્રના તકતામાં કોઈ કોઈ વખત દુધેલી કરીને રતાસવાળા - ગના ઝીણું છોડ થાય છે. તેનું જોર થાય છે ત્યારે તે ધ્રોને મારી નાખે છે. માટે એ દુધેલી દીઠામાં આવે એટલે તુરત મૂળ સાથે ઉપાડી નાંખવી જોઈએ. એ તતામાંની બે મેટી વધવા દેવી નહીં, કારણુ મેટી વધ્યાથી તે સારી દેખાતી નથી. માટે એ તકતામાંની ધ્રા પંદર વીસ દિવસે એના માટે ખસુસ બનાવેલ કાતરથી અગર એ છે કાપવા માટે “લાન મુહુર” કરીને સકંજો હોય છે તેનાથી કાપી નાખવી જોઇએ. તકતા નાહાના હેય તો કાતરથી કાપવા ઠીક પડે છે. પણ મોટા હોય તો “લાન મુહુર” થી કાપવામાં ફાયદે છે. “લન મુહુર” એ પૈડાવાળે સકંજો છે; જે ધ્રોના તકતા ઉપર ગાડા માફક ફેરવાથી એમાંની વધારે ઊંચી ધ્રો હેય છે, તે એની મેળે કપાઈ એ સકંજામાં ભળી For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦ ) થાય છે. “જૈન મુહુર” લે તે સારી જાતને જોઈને લેવો. કે એમાં વખતોવખત ખટકે થાય નહીં. સારી જાતને “લૈન મુહર” મા જે ઘાસ કાપવાનું પાનું હોય છે તેને ધાર એની મેળેજ લાગે એવી ગોઠવણ હેય છે. હલકી જાતનાં “લૈન મુહુર” થી સરુવાતમાં તે કામ સારી જાતનાં લૅન મુહર જેવું જ થાય છે પણ પાછળથી તે બગડે છે અને વખતે વખત ખટકે છે. માટે એવો સકંજે સારા બનાવવા વાળાને જોઈને લેવો. સરૂવાતમાં એ જરા મેંઘો પડશે પણ અંતે કિફાયતવાળો જણાશે. ઉપર લખ્યા પ્રમાણે બ્રેનાં પિડાં જે ઘણે છેટેથી લાવવા પડતાં હોય છે તેથી ખરચ વધારે થવાનો માટે એ ને - કતાની તુરત શોભા જોઇતી નહીં હશે તો તે કિફાયતથી કરવાને માર્ગ એ છે કે, જે જગે ને તો ફરવાનું મુકરર થયું હશે તે જમીન પ્રથમ જણાવ્યા મુજબ તૈયાર કરી તેમાં પાણી દેવું. બાદ નદીના બ્રેકડાનાં મુળીઓ બેદી લાવી તે એ જમીનમાં ત્રણ ત્રણ ઇંચને છેટે ગારામાં ચોપવાં અને તકતાને રેજ એકવાર સાંજની વખતે પાણી દેવું એટલે એ મૂળી થોડા રેજમાં ઉગી આવશે અને એ તત સાત આઠ મહિના નામાં ધોથી ભરાઈ જશે. કેટલાએક લોક દૃનું બીજ વાવીને એવા નમુના કરે છે પણ તેમ કરતાં ખરચ ઘણું જ થોડું થાય છે પણ એ તકતા તૈયાર થવામાં ઘણીવાર લાગે છે. દેના તકતા મોટા હોય ત્યારે તેની કીનારી ઉપર અગર વચમાં છેટે છેટે અસરકારક શોભાવાળાં પામનાં, અરેકેરીઆના અગર એવાં બીજો ઝાડે સારાં દેખાય છે એવા તકતામાં છેટે છે. રંગબેરંગનાં ગુલાબનાં ઝાડ પણ સારાં શોભે છે. For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૧ ) પ્રકરણ ૧૪ મુ. "" અેટાના મુલકમાંથી ઝાડ મગાવી ઉછેરવા વિશે. CONVEYANCE OF FOREIGN PLANTS AND THEIR TREATMENT ON ARRIVAL. હાલ આપણા લાકામાં બગીચાના શાખ વધતા જાય છે તેથી કોઈ કાઇ રાજ તથા શ્રીમાંન્ ગૃહસ્થા યુરોપમાંથી અને ખીજા છેટાના મુલકમાંથી તરેતરેહનાં નવાં ઝાડા મંગાવવા લાગ્યા છે. એવાં ઝાડે છેટેથી મગાવવા અને છેટે મોકલવા એ ખરચનું કામ છે, તેથી એવાં ઝાડા છેટે શી રીતે રવાના કરવાં અને તે છેટેથી લાંબી મુસાફરીમાંથી આવ્યા પછી તેને શી રીતે જાળવવાં એટલે એની શી રીતે સંભાળ લેવી તે વિશેની માહિતી ઘણી ઉપયાગની છે. એવી રીતે નાજુક જાતનાં ઝાડા ધણું કરીને “ વાર્ડન્સ-કેસ” માં અને ખીજી કઠણુ જાતનાં ઝાડા સાધારણ દેવદારની પેટીમાં માસ એક જાતનું શેવાળ ) સાથે ભરી નિચે લખેલી રીતે મેકલવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાર્ડન્સ-કેસ ”~~~વાર્ડન્સકેસ એ એક જાતની મજબુત પેટી હાય છે, તેનું મથાળુ તળી કરતાં ઘણું સાંકડુ હાય છે અને તેની ઉપરની બાજુ મેઢાળાં છાપરાં જેવી તીક્ષ્ણ સ્લેાપની હાય છે. એ ઢાળ પડતા બાજુના અન્ને તરફના ભાગને કાચ જડેલા હાય છે અને તે એ પેટીના ખાખા માથે સ્મુથી જડેલ હાય છે, કે એ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) પેટીમાં ઝાડ ભરવાં હોય અગર કાઢવાં હોય ત્યારે તે એ સ્કુથી સેહેલાઈથી જડી દેવાય અથવા કાઢી લેવાય. એ કાચ ઉપર મજબુત જાતનાં લાકડાંની આડી ચીપ આશરે પિણા પિણા ઈચને છે. જડેલી હોય છે કે જેથી કરીને એ પેટી પછડાય તે પણ એ કાચને ઈજા થાય નહીં. એ પેટીની બંને બાજુ એ છાપરાંના કરામાં આશરે અર્ધ ઈચ રસ ચોરસ વિંધ હોય છે અને તેના ઉપર લોઢાની ઝીણાં વિંધવાળી જાળી જડેલ હોય છે જેમાંથી એમાં સેજસાજ હવા જઈ શકે છે. એ વાસ-કેસ નાજુક જાતનાં ઝાડ છે. લાંબા દિવસની મુસાફરીમાં મોકલવા માટે વાપરવામાં આવે છે. જે ઝાડ મેકલવાનાં તે પ્રથમ નહાનાં કુંડાંમાં બે ચાર મહીને ફેરવી રાખવા જોઈએ અને એ નાહાને કુંડામાં ફેરવ્યા પછી તેને નવી ફુટ થાય એટલે તે છેટે રવાના કરવાને લાયક થયાં એમ સમજવું. પ્રથમ જ. ણાવ્યા પ્રમાણે વાન્સ-કેસ તૈયાર કર્યા પછી તેને તળિયે પીળી માટી આશરે આઠ નવ ઇંચ ઉંચાઈમાં ભરી તે માટીમાં એ કું. ડાંમાંનાં ઝાડોની નાહાને પિંડે કાઢી એક બીજાને અડોઅડ જેમ જમીનમાં વાવે છે તેમ એ માટીમાં વાવવી અગર વધારે નાજુક ઝાડે તેનાં નાહાનાં કુંડાં સાથે જ એમાં મૂકવાં; બાદ એ ઝાડે એ પિટીમાંની માટીમાંથી ખશે નહીં એવી રીતે આડી અને ઉભી ચીપે અંદરની બાજુ જવી અને એ ઝાડ એકબીજા ઉપર અથડે નહીં અગર એ માટીમાંથી ખશે નહીં એવી રીતે કરવું. અને એને માથે કાચવાળા એપેડા અગર ઢાંકણું જડી લેવા અને એ પેટી જ્યાં મેકલવી હોય ત્યાં રવાના કરવી. For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ) ઉપર લખેલ રીતે ગયા વર્ષમાં ઘણું નાજુક જાતનાં ઝાડે વાડિન્સ કેસમાં ગેંડળના બગીચા માટે ઇંગ્લેંડથી આવ્યાં હતાં તે ઈગ્લેંડથી રવાને કર્યા ત્યારથી તે ગેંડળ પહોંચ્યાં ત્યાં સુધી તેને બિલકુલ પાણી મળ્યું નહોતું. તે પણ એ ઝાડ ગેંડળ પહોંચ્યાં ત્યારે એક બે ઝાડ શિવાય બાકી બીજાં તમામ ઝાડ ઘણુજ સારી હાલતમાં અને જેવાં બગીચામાંનાં સારામાં સારાં ઝાડે તાજાં દેખાય છે તેવાં તાજાં દેખાતાં હતાં. કઠણ જાતનાં ઝાડ પરદેશ મોકલવાં હોય ત્યારે મોકલવાના વખત પહેલાં તે જે જમીનમાં હોય તે જમીનમાંથી કાઢી નાહાનાં કુંડાં જેમાં તે સમાઈ શકે તેમાં તેની પિંડ કાઢી વાવી રાખવાં. એ કુંડાંમાં એ ઝાડોએ નવી ફુટ કરી જેર કર્યા પછી એ પિંડે એ કુંડાંમાંથી તેનાં મૂળ સાથેની માટીની નાહાની પિડે સુદ્ધાં કાઢી તે પિંડ કેસમાં લપેટી એ ઝાડે એક છાંયાવાળી જગ્ય એક બીજાને અડેડ ઉભાં કરી રાખવાં. શિયાળાની શરૂવાતમાં જ્યારે એનાં પાન સુકાવા લાગે ત્યારથી એને બિલકુલ પાણી દેવું નહીં. એના પાનને સારી પેઠે વગર પાણીએ સુકાવા દેવાં. બાદ એ ઝાડ આડાં રહી શકે તેવી લંબાઈની એક દેવદારની પેટી લઈ એ ઝાડ તેમાં તેનાં મૂળ ઉપરની બાજુ અને થડ નિચે એવી રીતે ખડકી તેમાંની ખાલી જો ભિના મંસથી ભરી બંધ કરી જ્યાં મોકલવી હોય ત્યાં રવાના કરવી. એવી રીતે ઝાડ રવાના કરવાને શિયાળાની મોસમ ઉત્તમ છે. એ રીતે ગેંડળના બાગ સારૂ જુદી જુદી જાતનાં - કન, સ્પેનિશ અને હાર્સમેનટનાં ઝાડ, તેમજ મેપલનાં અને સીયારનાં ઝાડ ઈ બ્લડધી ગયા જાનેવારી માસમાં આ 15 For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪ ) વ્યાં હતાં. એ ઝાડ ઈગ્લેંડથી રવાના કર્યા પછી ગાંડળ - હોંચવાને છ અઠવાડીઆં ઉપર વખત લાગ્યો હતો અને એ દરમીયાન એ પેટીમાંનાં ઝાડને બિલકુલ પાણી મળ્યું નહતું તે પણ એવી રીતે આવેલા તમામ ઝાડો થડા રેજ સુધી અંધારામાં રાખી જમીનમાં વાવવામાં આવ્યાં હતાં અને તે ઘણાં ખરાંને જમીનમાં વાવ્યા પછી માસ દેઢ માસમાં નવા કાંટા અને પાન ફુટી આવ્યાં હતાં. અને બીજાને મેડી ફુટ થઈ હતી. એમાંથી કેટલાએક ઝાડો હાલ સુધી સારાં જોરમાં ઉગતાં જણાય છે અને તે તદુરસ્તીમાં છે માટે સદરહુ રીત પરદે શથી ઝાડ મંગાવી દાખલ કરવાને ઘણું ઉત્તમ અને કિફાયતવાળી છે. ઉપર લખેલ પ્રથમની રીતે રવાના કરેલ પેટી આવી પહચેથી તે એક અંધારી કોટડી, જ્યાંની હવા ભિની અને ઠંડી હેય એવામાં લઈ જઈ ત્યાં તેના ઉપરના કાચના ખપેડા કું ફેરવી કાઢી લેવા, અને એની અંદરની રીપે ઝાડોને ઈજો ન થાય એવી રીતે કાઢી લેવી અને પેટી માંહેલાં ઝાડે એક એક કાઢી કુંડમાં સુકી માટી ભરી તેમાં વાવવાં. અને એ કુંડાને દરરોજ એકવાર પાણી દેવું. અને એ કુંડાંમાંનાં ઝાડ ઉપર દિવસમાં બે વાર પિચકારીથી પાણી છાંટવું અને એ કુંડાં સાત આઠ દિવસસુધી ઉપર જણાવ્યા મુજબ ભિની અને થડી હવાવાળી અંધારી જગ્યામાં રાખવાં અને પછી તે કુંડાને ધીમે ધીમે અંજવાળામાં લાવવાં. પણ તેમાંનાં ઝાડ સારી પેઠે જોરદાર થતાં સુધી તે ઉપર સૂર્યનાં કીરણ પડવા દેવા નહીં. એ ઝાડોમાં ગુલાબ અગર એના જેવાં ઝાડ હોય તે તે પેટીમાંથી કાઢયા For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૫ ) પછી તેનાં થડને છાંણુ ભાટી, જમીન ઉપર ગાર કરવા માટે જેવી તૈયાર કરે છે તેવી તૈયાર કરી, તેને લેપ દે. બીજી રીતે બંધ કરેલ પેટી આવેથી તે પણ ઉપર જણાવ્યા મુજબ એક અંધારી ભિની હવાવાળી જગ્યામાં લઈ જઈને ઉધાડવી. એમાંથી એક એક ઝાડ કાઢી કુંડમાં સુકી માટી નાંખી તેમાં વાવવાં. એ કુંડાને ઝાડ વાવ્યા પછી સાત આઠ દિવસ સુધી બિલકુલ પાણી દેવું નહીં. એ ઝાડોનાં કુંડાંના ઉપરના ભાગ ઉપર એટલે થડ અને માથા ઉપર દરરોજ પિચકારીથી ત્રણવાર પાણી છાંટવું પણ એ પાણું એનાં મૂળ ઉપર જવા દેવું નહીં. એ ઝાડનાં કુંડાં જે અંધારી જગ્યામાં મૂક્યાં હશે તે જગ્યાને તળિયે અને આજુ બાજુમાં દિવસમાં બે ત્રણવાર પુ- " કળ પાણી છાંટી ત્યાં ભિની અને ઠંડી હવા રેહે એવી રીતે કરવું. કુંડમાં ઝાડ વાવ્યા પછી સાતમે આઠમે દિવસથી તે કુંડાંને થોડું થોડું પાણી દરરોજ દેવું. એ ઝાડ ફુટ કરવા લાગે એટલે તેને દરરોજ એકવાર પુષ્કળ પાણી દેવું જોઈએ, અને એ કુંડાં અજવાળામાં લાવવાં પણ એ ઝાડ જેરમાં ઉગવા લાગે ત્યાં સુધી તેના ઉપર સૂરજને તાપ પડવા દેવે નહીં. For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬ ) પ્રકરણ ૧૫ મું. –~ —બગીચાનાં ઝાડને નુકસાનકારક જીવાત. GARDEN PESTS. ઝાડને ઉધી, ઘણ, બુરસી વિગેરે નુકસાનકારક છે. તે અટકાવવાને ઉત્તમ અને સેહેલો ઉપાય એ છે કે, ઝાડનાં થડને અને તેની મેટી ડાળીઓને, જેમ દિવાલને ચુનાની સફેતી લગાડે છે તેમ ચુને પાણીમાં પલાળી તેની સફેદી બીજે વર્ષ દેવી એટલે ઝાડને ઘણું કરીને કોઈ પ્રકારના જીવાતથી નુકશાન થતું નથી. ઘણાં ખરાં ઝાડોને ચુનાની તો જરૂર છે, માટે એવી રીતે ચુનાને ઉપયોગ કરવાથી બિલકુલ હરકત નથી. જે ઝાડને ઉપરા ઉપર પુષ્કળ પાણું મળે છે, તેને ઉધી લાગતી નથી. જે ઝાડાને પાણી મળતું નથી અગર મોડું મળે છે તેને ઉધીથી નુકસાન થાય છે. એવાં ઝાડનાં થડને નિચે લખેલ મિશ્રણ લગાડ્યાથી ઉધી લાગતી નથી. એક ભાગ એળીઓ, અર્ધ ભાગ ડિકામારી, પાંચ ભાગ એરડીને ખળ, અર્ધ ભાગ ગેળ, એક ભાગ વધારણું અને એક ભાગ સોનાગેરૂ, એ સર્વ ખાંડી, તે એક ભાગ એરડીનું તેલ તથા બસે ભાગ પાણી સાથે એક ઠામમાં મિશ્ર કરી દશ બાર દિવસ સુધી પડતર રહેવા દેવું, બાદ તે ઝાડનાં થડને લગાડવું એટલે તેને ઉધીથી નુકસાન થતું નથી. યેળ તથા બીજી જીવાત ઝાડ ( નાહીનાં ઝાડ) નાં પાન ખાઈ નુકશાન કરે છે તે માટે ઉત્તમ ઇલાજ એ છે કે, તમાકુની સાવ ઝીણી ભુકી એક ભાગ લઈ તેની સાથે દશ ભાગ ગા For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭ ) યનાં છાંણાંની તાજી રાખ ભેળવવી અને એ મિશ્રણ જ્યારે ઝાડ ઉપર આસ પડેલ હોય છે ત્યારે છાંટવું એટલે એવી રીતે નુક સાન થતું અટકશે. મેાટાં ઝાડાનાં પાનને જ્યારે ચેળા તથા બીજી જીવાત ઉપદ્રવ કરે છે ત્યારે સાબુના પાણીમાં તમાકુનું એકાદ પાન તથા થોડું કેરોસીન તેલ ભેળવી તે એ પાન માંથે છાંટવું એટલે તેને અટકાવ થશે. ઉધી ઝાડને નુકશાન કરે છે તે અટકાવવાના ઈલાજ ઉપર તાવવામાં આવ્યા છે. ઉધીની ઉત્પત્તિ જમીનમાંથી થાય છે. એ જે જગ્યે થાય છે તે ખેાદી તેમાંથી એની મુખી રાણી હાય છે તેને નાશ કર્યાથી એ જગ્યે ઉધી થતી નથી. દરેક રાડામાં એ રાણી હાય છેજ. અનેા નાશ કર્યાથીએ જગ્યે ફરીથી રાડા થતા નથી. પતાળ કીડી—આ કીડી રંગે રાતી થાય છે. સાધારણ કીડી કરતાં એ ચાર પાંચ ગણી માટી હાય છે. એમેટાં ઝાડનાં થડની અંદરના ભાગને ખાઇ નુકસાન કરે છે. એ જે જગ્યે થઇ હેાય ત્યાં કીલ રેડ્યાથી તે મરી જાય છે. ડેાસી~ એક જાતની ચેળ છે. એ ઝાડનાં પાંદડાં ખાઇ જઇ તેની ઝીણી ડિંગાળી કાપી તેથી પેાતાનું ઘર બનાવે છે. જે ઝાડ ઉપર એ યેળા થઈ હાય તે ઉપર તમાકુનું પાણી છાંટવાથી એનું જોર ઓછુ થશે. ભુતડા—આ યેળ ઘણુ કરીને ભાદરવામાં થાય છે. તે ઉપર મેટાં છાં હોય છે. એ ઝાડનાં પાંદડાં ખાઇ જાય છે, તે વિ'ણી નાંખ્યાથી ઓછી થાય. For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) ખપેડી--એ ઝીણું ટીડ જેવાં ચોમાસામાં થાય છે અને તે ફૂલ ઝાડ અને બકાલાને નુકસાન કરે છે. એ વિંણી નાંખ્યાથી ઓછાં થાય છે. કાળી ડેસી–આ યેળ ત્રણ ચાર ઈંચ લાંબી કાળા રંગની થાય છે. ડિગાળી અગર પાંદડાં ઉપર તે બેસે છે, તે ભાગ તે ચુસી ખાઈ જાય છે અને જ્યાં તે જાય છે ત્યાં પાછળ ચિકણી લાળ બહાર કાઢે છે તે પણ નુકસાનકારક છે. એ યેળે વિણવી નાખ્યાથી ઓછી થાય છે. મેલો–એ ત્રણ જાતને થાય છે. કાળો, લીલે અને ધોળો. એ જીવડા ઘણું ઝીણું થાય છે. એ ઝાડનાં પાંદડાં ઉપર અને ડાંડલી ઉપર લાગે છે. જે જગ્યું એ થયા હોય, તે સાબુનાં પાણીથી ધેયેથી એ મટી જાય છે. લાલ ઝીણી ગાવડ–એ ખસુસ કરીને અરીઠાનાં ઝાડ, નિચે ઘણી થાય છે, અને જે ફળ નીચે પડે છે તે ખાઈ જાય છે. બીજ નાહાનાં ઝાડને પણ એ નુકસાન કરે છે. વિણી નાંખ્યાથી કમતી થાય છે. મેટી ગાવડી–એ ઘણું કરીને ભાદરવામાં ઉત્પન્ન થાય છે તે કૂલ ખાઈ નુકશાન કરે છે. એ વિંણી નાંખ્યાથી ઓછી થાય છે. For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) પ્રકરણ ૧૬ મુ. પરચુરણ માહિતી. SUNDRY INFORMATION. ગ્રાફટ ઉપર લગાડવાની માટી, બળધનું છાણ એક ભાગ અને રાતી અગર ઘોળી મારી બે ભાગ લઈ તેમાં પાણી નાંખી તે જેમ થાપ કરવા માટે માટી તૈયાર કરે છે તેવી કરવી અને તે ગ્રાફટ ઉપર લગાડવી. ઝાડના જખમ ઉપર પણ એ લગડ્યાથી જખમ રૂઝી આવે છે. ગ્રાફટ ઉપર લગાડવાનું ગાન પહેલી રીત–રાળ અને પિચ ભાગ ૪, મધમાંખીનું મીણ ભાગ ૨, ચરબી ભાગ ૧, એ સર્વ એકત્ર કરી એક વાસણમાં દેવતા ઉપર મુકી તે પિગળાવવાં અને એ મિશ્રણ એક ટિનના ડ બ્બામાં મુકી રાખવું. જ્યારે ખપ પડે ત્યારે જરા રિનું કરી ગ્રાફટ ઉપર લગાડવું. બીજી રીત–કાળો પિચ ભાગ ૨૮, બરગંડી પિચ ભાગ ૨૮, પીળું મીણ ભાગ ૧૬, ચરબી ભાગ ૧૪, અને પીળી મુલતાની માટી ભાગ ૧૪, એ સર્વ એકત્ર કરી એક વાસણમાં દેવતા ઉપર મુકી તે પિગળી સારી પેઠે મિશ્ર થાય તેમ કરવું. બાદ એક ટિનના ડબ્બામાં ભરી રાખવું અને જ્યારે ખપ પડે ત્યારે જરા ઉનું કરી પીગળાવી ગ્રાફટ ઉપર ચોપડવું. - ત્રીજી રીત–રાળ, મધમાંખીનું મીણ, ચરબી અને ટરપેન્ટાઈન સરખે ભાગે લઈ એક ઠામમાં ધીમી આંચે પિગ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨૦ > ળાવી. એક ટનના ડબ્બામાં ભરી રાખવું અને જ્યારે ખપ પડે ત્યારે નાં પાણીમાં એ ડખ્ખા મુકી પિગળાવી ગ્રાફટ ઉપર લગાડવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર લખેલ રેગાન ગ્રાફ્ટ ઉપર લગાડતી વખતે તેને હાથ અડી શકે એથી વધારે ઊંનાં હાવાં જોઇએ નહીં, જખમી થયેલ ઝાડને લગાડવાનું રોગાન, એક પાઉન્ડ અળશીનું તેલ તથા એક ઔંસ મુરદાડશીંગ એકત્ર કરી એક વાંસણમાં દેવતા ઉપર મુકી ઉકાળવાં, અને તેમાં હાડકાંને! સાવ ઝીણા ભુકા, એ તેલ હારનીશ જાડું હોય છે તેવું જાડુ થાય એટલું નાંખવું અને એ પ્રમાણે તૈયાર કરેલ રાગાન એક ખાટલીમાં ભરી રાખવું. અને જખમી થયેલ ભાગની છાલ કાઢી તે જગ્યે એ રાગાન લગાડવું, એટલે એ જખમ રૂઝાઈ જશે. એ ગાન એ ઝાડના ભાગ ભિના હાય ત્યારે લગાડવું નહીં. સુકી હવામાં લગાડવું એટલે ચેટી જશે. જખમ ઉપર લગાડવાનું મિશ્રણ, એક સુંડલા તાજું છાંણુ, એક સુંડલા લાકડાંની રાખ, અર્ધ સુડલા જુની ઈમારતના ચુને અને એ ખેાઞા સાવ ઝીણી લેકુળ, એ સારી પેઠે મિશ્ર કરી તેમાં પાણી રેડી થાપ કરવા માટે જેમ માટી તૈયાર કરે છે તેવી રીતે તૈયાર કરવું અને તે જખમ થયેલ ઝાડના ભાગ ઉપર ચોપડવું. અને તેના ઉપર છ ભાગ લાકડાંની રાખ સાથે એક ભાગ હાડકાને સાવ ઝીણા લુકા મેળવવે. અને તે છાંટવું અને હાથે દબાવી પ્રથમ ચેપડેલ મિશ્રણ, એ ભુકાથી સુકાઈ નય ત્યાંસુધી એ ભુકી એવી રીતે છાંટી બેસાડવી. For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૧ ) નીચે લખેલ માહિતી આપણા જુના સંસ્કૃત ગ્રંથમાં છે. જે ઝાડ અગ્નિથી દાઝયું હશે તેને કુપણ જળ તથા દૂધ આપવું અને કમળની ગાંઠ ખાંડી તેને લેપ એના થડને લગાડે એટલે એ દાઝી ગયેલ ઝાડને સારાં પાન ફુટશે. વિજળીથી દાઝી ગયેલ ઝાડને નાગરમોથ, વાળ, મધ, મગ, અડદ, તલ અને ઇન્દ્રજવ, એનું ચૂર્ણ કરી તે તથા દૂધ ઉપરા ઉપર દેવું એટલે એ ઝાડ સારૂં થશે. સાબરીની છાલ, હળદર, તલ, હરડાં, બહેડાં, આમળાં, પુલિંજન, સંધવ, એ મિશ્ર કરી તેને લેપ કપાસના છોડને દી. ધાથી તે છોડને શુક પક્ષિના રંગ માફક લીલા રંગને કપાસ આવશે. મંજીષ્ટ (મજીઠ), ઈન્દ્રજવ, અંકેલિનો રસ, ગળેનાં અથવા મહુડાનાં પાન અને માનસિલ, એ સર્વ સારી પેઠે ગાયના, બકરીના, ગાડરના અને હરણના દૂધમાં મિશ્ર કરી તેને લેપ કપાસના છોડને દેવો એટલે તે છોડને કપાસ ઘણે અને વાદળી રંગનો આવશે. કમળની ગાંઠ તેના દીંક સાથે કાઢી તેની પિલી નળીમાં આપણે જે જે રંગનાં ફળ જોઈએ, તે તે રંગ ભરવા. અને તે સુતરથી બાંધી તે ઉપર ઘી અને મધનો લેપ દઈને ગાંઠ વાવવી, એટલે તેને ઇચ્છિત રંગનાં ફળ આવશે. ગલના કંદમાં તે ચીરી જુદા જુદા રંગ ભરી વાવવાં એટલે તેને જુદા જુદા રંગનાં ફૂલ આવશે. સસલાંનું લોહી તથા કાચબાના લોહીમાં આંબાની ગોઠલી બળી વાવવી અને તેના ઉપર દૂધ છાંટવું એટલે આંબાના ઝાને બારે માસ ફળ આવશે. 1 ts For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) ભુરાં કેળાં, રીંગણ, પડેલાં વિગેરેનાં બીજ ચરબીમાં બળી વાવ્યાથી જે ઝાડ થશે તેને નિર્બળ ફળ આવશે. ઝાડ ઉપર પાકેલી મરચી લઈ તેનું બીજ કાઢી તે તુરત પાણીમાં બેવું. બાદ મધમાં બેથી એક દિવસ સુકવી વાવવું. એટલે એમાંથી જે ઝાડ થશે તેને મરચાં આવશે તેમાં બીલકુલ 'તિખાશ રહેશે નહીં. કારેલાંનાં વેલાનાં થડમાં નેપાળાની ડિગાળી ખેડવી એટલે તે વેલાને ધેળાં કારેલાં આવશે. ડાળખીનાં ઝાડની દાબની કલમ લેવી. તે દાબની કલમના ઝાડની વળી દાબની કલમ લેવી. તેથી થયેલ ઝાડની વળી - બની કલમ લેવી. એ રીતે છઠ્ઠી વખત દાબની કલમથી જે ઝાડ થશે, તેને જે ફળ આવશે તેમાં બીજ રહેશે નહીં. રીંગણીનાં બીજને વખતો વખતે ઘી, મધ અને આકડાનાં દૂધમાં ભેળી સુકવવાં અને તે બીજ વાવવાં એટલે એથી જે ઝાડ થશે તેને કેળાં જેવડાં મેટાં ફળ આવશે. તળાવમાં ખાડે કરી તેમાં ઘેડાનું અને હાથીનું માંસ માટી સાથે ભેળવી તેથી તે ખાડે ભરો. અને તેમાં કમળનું ઝાડ વાવવું એટલે તેને એક માસમાં ફૂલ આવશે. એવા ખાડામાં માંસના બદલામાં મોરનાં પીછાં અને હાથીદાંત, એને ભુકો કરી ભર એટલે એમાં વાવેલ કમળનાં ઝાડને બારે માસ ફૂલ આવશે. For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બગીચાનું પુસ્તક. ભાગ ૨ જી. પ્રકરણ ૧ લું. ફળ ઝાડો, FRUIT TREES. કેળ. PLANTAINS. (N. 0. Musacea'. ) કેળનાં ઝાડ ઉણ દેશમાં ઘણું કરીને સર્વ ઠેકાણે થાય છે. તે જેમ હિંદુસ્થાનમાં અસલના વખતથી છે તેમ અ. મેરિકામાં પણ તે દેશ કોલંબસે શોધી કાઢશે તે પહેલાં અસલથી ત્યાં છે. અમેરિકામાં અહીંના કરતાં પણ કેળાં સારાં થાય છે અને ત્યાંના લેક તેને ઉપયોગ ઘણી રીતે કરે છે. ઉષ્ણ દેશમાં પામની જાતનાં ઝાડથી કેળનાં ઝાડ શોભામાં અને ઉપયોગમાં બીજા દરજજનાં ગણાય છે. For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૪ ) હિંદુસ્થાનમાં કેળાની જુદી જુદી ઘણું જાતે છે, પણ તેની ચક્કસ સંખ્યા હજીસુધી મુકરર થઈ નથી. બ્રહ્મદેશમાં એની ત્રીશ જાતે છે, અને સિલોન બેટમાં જુદી જુદી દશ જાતની કેળો છે. પેદાસે ઘઊં કરતાં પણ કેળ ઘણે દરજજે ચડીઆતી છે. ખ્યાન હ લ્ડટસે કેટલાંક વર્ષ પહેલાં એવું પ્રસિદ્ધ કર્યું હતું કે, ઉષ્ણ દેશમાંની સારી જમીનના એક એકરમાં કેળનું વાવેતર કર્યું હોય તે તેમાંથી તેજ જાતની જમીનના ૧૪૪ એકરમાં ઘઊંનું વાવેતર કર્યાથી જેટલો પિષક પદાર્થ મળે છે તેની પેદાશ બરાબર છે. સદરહુ વાત પ્રથમ ઘણા લોક અતિશયોક્તિવાળી ગણતા હતા, પણ હાલ તેમ કઈ ધારતા નથી. તાજેતરના અનુભવથી એવું સિદ્ધ થયું છે કે, ૧૬ ૦૭ ચોરસ ફુટ સારી જાતની જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવે છે તેમાંથી દર વર્ષે ૪૦૦૦ પાઉન્ડ પિષક પદાર્થ પેદા થાય છે, અને તેના ઉપર આશરે ૫૦ માણસને ગુજારો ચાલી શકે છે. એટલીજ જમીન ઉપર ઘઉં વવાય તો તેની પેદાશથી ફક્ત બે માણસનો નિભાવ થાય છે. દક્ષિણ અમેરિકામાં કેળાં સુકવી તેને લોટ કરી તેની એરારૂટ માફક કાંછ કરે છે અને એ લોટનાં “બીસકીટ” પણ કરે છે. કેળામાં સાકર હેય છે તેથી તે ૨૦ અગર ૩૦ વર્ષ સુધી બગડ્યા શિવાય રહી શકે છે. કેળાંના ૧૦૦ ભાગમાં સુકેલ પિષક પદાર્થ ૨૭ ભાગ મળી આવે છે. બટાટાના ૧૦૦ ભાગમાં ૨૫ ભાગ એવો સુકેલ પિષક પદાર્થ હોય છે. એક સો ભાગ કેળામાં નિચે લખેલ પ્રમાણમાં જુદા જુદા પદાર્થ હોય છે એવું રસાયણ કિ. ચાના અનુભવથી સિદ્ધ થયું છે. For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૫ ) ભાગ. તેલ ભાગ. પાણી ૧૪ ખાંડ સ્ટાર્ચ ગુદ ૪ અલખ્યુંમેન ૪. તંતુ ૪૩ રાખ ૪ કેળનું ઝાડ ઘણું કરીને બાર મહિને પકવ દશાએ આવે છે અને તેને તેલમાં ૨૫ થી ૪૦ પાઉન્ડ કેળાંની લુમ આવે છે. એક કેળના થડમાંથી ચાર પાઉન્ડ તેલના તંતુ નિકળે છે. અને એક એકર જમીનમાં કેળનું વાવેતર કર્યું હોય તો દર વર્ષે તેમાંથી તોલમાં ૬૦૦૦ પાઉન્ડ તસુ નિકળી શકે છે. એ તંતુ કાગળ, કંતાન અને દોરડા બનાવવાના કામમાં આવી શકે છે. કેળનું ઝાડ પડવા દશાએ પહોંચ્યા પહેલાં તેના તંતુ વધારે સારા હોય છે. ચિનીલોકે કેળનાં નાનાં ઝાડના કાગળ બનાવે છે. કેળના થડનાં માથાં કાપાથી જે રસ નિકળે છે તેની ઉંચી જાતની શાઈ બને છે. એ શાઇને અંગ્રેજીમાં “માગ ઈક” કહે છે. એના થડને રસ નિકળે છે તે કપડાં રંગવામાં કેટલીક જગ્યે વપરાય છે, અને તે ઔષધી કામમાં પણ આવે છે. આપણા દેશમાં કેળનાં સોપટાંની રાખ રંગના કામમાં વાપરે છે. કેળનાં પાન આપણું દેશમાં થાળીના બદલામાં જમવાના કામમાં લેય છે. એ પાન પાકિંગમાં કાગજની જગ્યે ઘણું દેશમાં વપરાય છે. દક્ષણી લોક એના ફૂલનું એટલે પિટાનું અને ગાભાનું શાક કરે છે. ચિની લોકો એ પોતાનું અથાણું કરે છે. જાવામાં એક જાતની જગલી કેળો છે તેના રસમાંથી લાખ થાય છે. એક કેળમાંથી બે આંસ લાખ મળે છે. એના ફળને એટલે કેળાંનો ઉપયોગ તો જગ જાહેર છે. એ રીતે કેળનાં ઝાડ માણસનાં શરીરને અને મનને ખેરાક પુરો પાડે છે. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) કેળનું વાવેતર કરવું ઘણું જ સહેલું છે. ફક્ત એ માટે જમીન ઉંચી જાતની અને પાણી પુષ્કળ જોઈએ. કેળ ઊંચી જાતની કાળી અને રેતાળ જમીનમાં સારી થાય છે. કાંપવાળી જમીન તે એ માટે અતિ ઉત્તમ. સમુદ્ર કિનારા નજીકની જમીનમાં જ્યાં હવામાં ખારાસ હોય છે ત્યાં કેળાને પાક ઘણો જ સારે આવે છે. કેળે લગાડવા માટે ઉત્તમ વખત ઉન્હાળાની શરૂવાતને છે. પણ જ્યાં ઉહાળે ઘણોજ સંધ્ય હોય છે ત્યાં ચેમાસાની શરૂવાતમાં એ લગાડવી વધારે ફાયદાકારક છે. એનું વાવેતર કરવાની મુખ્ય રીત નિચે મુજબ છે. જે જમીનમાં કેળો લગાડવી હશે તે ખેડી રાંપલાવી તૈયાર કર્યા પછી તેમાં દશ દશ ફુટને ગર્ભે સમાંતર ચેરો આશરે એક ફુટ ઊડી અને ત્રણ ફુટ પહોળી કરવી. અને એ ચેરેમાં આ શરે આઠ આઠ ફુટને ગર્ભ ત્રણ ફુટ ઊંડા અને તેટલાજ વ્યાસના ખાડા કરી તે દરેક ખાડામાં છાણનું અને રાખનું ખાતર બબે સુંડલા નાખવું. એ મુજબ ખાડા ખાતર નાખી તૈયાર કર્યા પછી એમાં લગાડવા માટે જોરદાર કેળનાં પીલાં કાઢી તેનાં ઝીણું મૂળ દાતરડેથી સોરી નાખી એક ખાડામાં છાણને રેડ કરી તેમાં એનાં મૂળ બોળવાં. બાદ એ પીલાં ઉપર જણાવ્યા મુજબ તૈયાર કરેલ ખાડામાં આશરે સવા ફુટથી દોઢ ફુટસુધી દટાયએવી રીતે પશ્ચિમ તરફ જરા નમતાં રાખી રોપવાં. અને તેનાં માથાં જ્યાંથી પાંદડાં નિકળ્યાં હશે તે નિચે આશરે દશ ઇંચથી ત્રાંસાં કાપી નાખવાં. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૭ ) કેટલાએક લોક ચેરના બદલામાં કયાર કરી તેમાં ઉપર જણાવેલ રીતે ખાડા કરી કેળો રેપે છે. કેળો વાવ્યા પછી તેને તુરત ભરપુર પાણી દેવું જોઈએ અને તે પછી તેને નવાં પાન ફુટતાં સુધી દરરોજ અગર એક્રાંતરા પાણી જોઈએ. પાન ફૂટયા પછી એથે અગર પાંચમે દિવસે કેળાને પાણી જોઈએ. માસામાં પણ કેળને કોશનું પાણ ફાયદાકારક છે. કેળના તકતામાં કેળો સાથે સોપારીનું, બુંદનું, મરીના વેલાનું અગર નાગરવેલના પાનનું વાવેતર ઘણું સારું થઈ શકે છે. કેળો નવી વાવેલ હોય છે ત્યારે તેના વચ્ચે જ હોય છે, તેમાં મકાઇ, સુરણ, ભીંડા વિગેરે સારાં થાય છે. કેળના તતાકામાં ઘાસ ઉગે ત્યારે તે નિંદાવીને કઢાવવું જોઈએ અને એ તતા મહિને દેઢ મહિને કેદાળીથી ગાડવા જેઈએ. કેળાને દર ચોથે મહિને છાણ અને રાખનું ખાતર થડ દીઠ સુંડલો દેવું જોઈએ. કદી દર ચોથે મહિને એ પ્રમાણે ખાતર દેવાની ત્રેવડ નહીં હોય તે ચોમાસામાં તે બે સુંડલા થડ દીઠ જરૂર દેવું જોઈએ. પાયખાનાનું ખાતર અને એરડીના ખોળનું ખાતર કેળને ઘણું ગુણકારી છે. એ ખાતર દેવા માટે ચોમાસાની મોસમ ઘણી સારી છે. બળને ભુકો કરી તે કેળના થડમાં નાખો. કેળાના પડખામાં એટલે તેનાં થડની બાજુમાં ઘણાં પીલાં ઉગે છે તેમાંથી દરેક કેળના થડ પાસે ત્રણ ત્રણ રહેવા દઈ બાકીનાં વધારે ઉગતાં માલુમ પડે ત્યારે તેને તુરત નાશ કરવો જોઈએ. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૮ ) કેળાંની લુમમાં જ્યારે એક બે કેળાં પાકે ત્યારે એ લુમ ઝાડ ઉપરથી ઉતારી લઈ તે પાકવા માટે સુકી અને ઉષ્ણ હવાવાળી કોટડીમાં ટિંગાડી રાખવી. કેટલાએક બાગવાનું લોક એ લુમની ફણે કાઢી તે નાંદમાં દાબામાં પાકવા સારૂ નાંખે છે, અને કેટલાએક બાગવાન તે એ દાબામાંનાં કેળાં જલદી પાકવા માટે દેવતાની આંચ આપે છે. એવી રીતે કેળાં જલદી પાકે છે ખરાં, પણ તેનો સ્વાદ ઓછો થાય છે. કેટલાએક લોક કેળાં પકવવા ચોખામાં નાખે છે, અને કેટલાએક દેશમાં કાચાં કેળાં ઉપર તે જલદી પકવવા માટે ચુનાને લેપ દેય છે. લુમ ઉતારી લીધેલ કેળના ઝાડનું થડ લુમ ઉતારી લીધા પછી જમીન ઉપર બરાબર કાપી નાખવું જોઈએ. એવાં થડનાં તંતુ કાઢયાથી ઘણો ફાયદો થવાને, પણ દલગિરી છે કે આપણે દેશમાં એવાં થડને જોઈએ તેવો કોઈ ઉપયોગ કરતું નથી. કેટલાએક અનુભવી અને વિદ્યાનું યુરોપિયન ગૃહ પાસેથી સાંભળ્યું છે કે એક જગ્યું, એટલે એક બીજાની નજીકમાં, એક જાતથી વધારે જાતની કેળો લગાડવી નહીં. કારણ તેમ કર્યાથી તેની જાત હીણી થાય છે. પ્રથમ એ વિશે સાંભળ્યું ત્યારે એ વાત જરા નવાઈ જેવી લાગી હતી, પણ પાછળથી એ વાત બગીચાની માહિતી ધરાવનાર ઘણા યુરોપિયન ગૃહસ્થ જાણે છે એવું માલુમ પડ્યું હતું. કેળાંની ઘણી જાત છે. તેમાંથી કોઈ જોતનાં કેળાં અંગુઠા જેવડાં નાહાનાં હેય છે, બીજી જાતનાં મોટાં હોય છે. આપણું દેશમાં મોટામાં મટી જાતનાં કેળાં દશ ઇંચથી વધારે લાંબાં જેવામાં નથી. પણ મી. સીમાંડસ તેના ટ્રાફીકલ અગ્રીકલચરમાં લખે છે કે, ફીલીપાઈન્સ બેટના ડુંગરોમાં એક જાતનાં કેળનાં ઝાડ છે. For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) તેનું એક અગરબે ફળ એક માણસને વજન થાય એવડો મોટો હોય છે. એ કેળાં ત્યાંના લોકો બટાટા માફક શેકીને ખાય છે. જુદી જુદી જાતનાં કેળાનું કદ જેમ નાહાનું મોટું હોય છે તેમ તેના આકાર પણ ભિન્ન ભિન્ન હોય છે. કેટલાં એક અંગુઠાના આકારનાં હોય છે, કેટલાંએક સિલિંડર જેવાં હોય છે અને કેટલાંએક તરધારા હોય છે. કેટલાંએક જાતનાં કેળાંની છાલ ઘણી પાતળી હોય છે, બીજી જાતનાં કેળાંની એથી જાડી હોય છે, અને કેટલાં એકની ઘણીજ જાડી થાય છે. કેટલીએક જાતનાં કેળાં પાક્યા પછી તે ઉપરની છાલ રાતી થાય છે, કોઇની લીલી, કેઈની ખાખી રંગની, કેઈની પીળી અને કોઈની નારંગી રંગની હોય છે. કેટલાંએક કેળાનો ગર પાયા પછી ધળો હોય છે અને કેટલાએકનો જરા રતાશ પર હોય છે. કેટલાંએક જાતનાં કેળાંમાં બીજ એવાં સૂમ હોય છે કે, તે દીઠામાં પણ આ વતાં નથી. કેટલાએકનાં કાળા રંગનાં ઘણા ઝીણાં દીઠામાં આવે એવાં હોય છે. જંગલી જાતની કેળોમાં બીજ મોટાં હોય છે. આકઆબ અને આરાકાનમાં એક જાતની જંગલી કેળે છે, જેનાં બીજ કપાશીઆ જેવડાં મોટાં હોય છે. મી. ફીલેશન તેને શીઆમ વિગેરેના મુસાફરીના વૃત્તાંતમાં લખે છે જે કયાંબડીઆના સાવ દક્ષિણમાં પુલેખિી બેટમાં એક જાતનાં જંગલી કેળનાં ઝાડ તેઓએ જયાં તેનાં કેળામાં બીજ સિતાફળનાં બીજ જેવડાં હતાં. થોડા મહિના પહેલાં પુનાના શેત. કરી’ નામના માસિક ચોપાનિયાના અધિપતિ મી. ઘોટવડેકરે કંકણમાંથી તેઓએ મગાવેલ એક જાતનાં જંગલી કેળાનાં બીજ ગ્રંથકારને આપ્યાં હતાં તે મેટા કપાસીઓ જેવડાં હતાં. સદ 17 For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) રહુ બીજ વાવવા માટે ગેડન મેકલવામાં આવ્યાં હતાં. મી. ઘટવડેકરના કહેવામાં એ બીજ વાવ્યા પછી ઉગવાને ચાર મહિનાજેશે. મનીલા જાતનાં જે અતિ મજબૂત અને કિંમતી દોરડા થાય છે તે એક જાતની જંગલી કેળાનાં તંતુનાં જ બનાવેલ હોય છે. અમેરીકાના લોકો કેળાંને રમ જાતને દારૂ કરે છે. તે કરવાની રીત ઘણું સહેલી છે. સાવ પાકેલા કેળાની છાલ ઉતારી તે એક થાળીમાં એક ઉપર એક એ મુજબ ઢગલે કરી ચાર પાંચ દિવસ મૂકે છે. પછી એ થાળીમાં જે પાતળે પદાર્થ એ કેળાંમાંથી નિકળી ભેળે થાય છે, તે બાટલીમાં ભરી રાખે છે અને તેજ એ રમ દાર. એ રમ જે વધારે પીવાય તે તેને કેફ બે ત્રણ દિવસ સુધી ઉતરતો નથી એમ કહે છે. કેળાંને વળી સરકે પણ થાય છે. એ સરકે કરવાની રીત એવી છે કે, એક લાકડાનું ખુલ્લાં વાળું પીપ લઈ તેને માથે વાંસને અગર નેતરને સુંડલો મૂકવો. અને એ સુંડલામાં પાકેલ કેળાં ભરવાં. પછી સુંડલામાંથી તેમાં ભરેલ કેળાને રસ નિચેના પીપમાં ટપકે છે અને તેની મેળે એ પીપમાં તેને સરકો બને છે. એમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી. દક્ષિણ અમેરીકામાં કેળાંના લોટની આરારૂટ માફક કાંજી બનાવે છે એવું ઉપર જણાવ્યું છે. એ કેળાંના લોટની કાંજી આરારૂટ કરતાં વધારે સ્વાદિષ્ટ અને વધારે પિષ્ટિક હોય છે, પણ એ લોટ આરારૂટ કરતાં વધારે મેં પડે છે તેથી તે ફક્ત થોડા લેક વાપરે છે. એ લોટ વેંચવા માટે યુરોપમાં ઘણો મોકલાય છે. For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૧ ) થાણા જીલ્લાના વસઈ તાલુકામાં રાજેળ કરીને એક જાતની કેળો થાય છે, તેનાંજ સુકાં કેળાં બને છે. એ કેળાનાં ઝાડ પંદરથી વીશ ફુટ સુધી ઉંચાં થાય છે તેથી તેનાં થડને તેફાનવાળા પવનથી બચાવ કરવા માટે લાકડાંના ટેકા દેવા પડે છે. એના થડને રંગ પીળા પર હોય છે. એ કેળોનું વાવેતર સમુદ્ર કિનારાની ઉંચી જાતની રેતાળ પચી જમીનમાં કરે છે. એ જમીન ખોદી અગર ખેડી તૈયાર કર્યા પછી એમાં સાત સાત ફટને છે. ચેરે કરી તેમાં એ કેળનાં પીલાં રેપે છે. એક એકર જમીનમાં આશરે નવસો સુધી થડ આવે છે. એક એકર જમીનમાં એ કેળે માટે ત્યાંના લોકે આશરે ત્રીશ “હંડરવેટ” સુધી ખાતર દેય છે. કેળો રોણા પછી જેમ જેમ તે મટી થતી જાય છે તેમ તેમ તેનાં થડને પરાળ અગર કેળનાં પાન લપેટી બાંધે છે. એ કેળાને ફક્ત એકજ મોસમમાં ફાલ બેસે છે. અને એ કેળાં આશ્વિન અને કાર્તિક મહિનામાં પાકે છે, એ કેળાની લુમ પાકે એટલે ઉતારી મોટા સુંડલાઓમાં પરાળમાં એના ફણ છ સાત દિવસ સુધી ભરી રાખે છે. તે પછી એ કેળાની છાલ કાઢીને સાદડી ઉપર સમુદ્ર કિનારા નજીક દિવસે તડકામાં સુકવા મૂકે છે, અને રાત્રે તેને લગાર ધીને હાથ દઈ છાંયામાં સાદડી નિચે ઢાંકી રાખે છે. એ મુજબ ક્રિયા છે સાત દિવસ સુધી જારી રાખે છે એટલે એ સુકાં કેળાં તૈયાર થાય છે. પછી એને કેળના પાનમાં બાંધી વેંચવા મોકલે છે. એવાં સુકવેલ કેળાં છ માસ સુધી બગડ્યા શિવાય રહે છે. પણ એ જે ટિનના ડબ્બામાં ડબ્બાનું મેં રેવીને રખાય તે ઘણી મુદત રહેશે. પણ તેમ કોઈ કરતું નથી For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૩૨) એ રાખેળનાં કેળાં ક્રુત વસઈ તાલુકાના આગાસી, વટર, વાધેાલી, કાપરડ, રાજોડી, અને મુર્દસ, એ ગામામાં થાય છે. ખીજી જગ્યે એ થતાં નથી એમ કેહે છે. પણ તે અજમાવી જોવાં જોઇએ. ખીજા કોઇ ગામામાં બેશક ઉપર લખેલ ગામે જેવી જમીન અને હવાપાણી હશે તે શા માટે એ ન થાય ? તે સમ ત્યાં જાતું નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ફક્ત આગાશી ગામમાં એ સુકાં કેળાં સારે વર્ષે નજીક પાણા અસે। ટન સુધી થાય છે અને તેની કિંમત ત્યાંના લેાકેાને નજીક ત્રીશ હજાર રૂપિયા સુધી સારે વર્ષે આવે છે, એટલે એ કેટલી પેદાશ છે તેનું અનુમાન થશે. અમેરિકામાં મેકિસકા વગેરે ઠેકાણે જ્યાં સુકી હવા હોય છે ત્યાં ઉપર લખેલ રીતેજ કેળાં સુકવી કેળનાં પાનમાં અગર પેટીમાં આંધી રાખે છે. એ રીત શિવાય નિચે લખેલ ત્રણ પ્રકારથી અમેરીકામાં કેળાં સુકવી રાખે છે. ( ૧ ) કેળાં સુકવા લાગે તે પેહેલાં તેને ગપના તેજાખના વાયુવાળી હવામાં મૂક્યાથી. k (૨ ) ઘણાં સુકવેલ કેળાં પાણીમાં સલ્ફેટ આફ્ લાઈમ’ નાખી તેમાં જલદીથી ઉકાળીને. ( ૩ ) ચાસણીમાં ઉકાળ્યાથી. એમાંની બીજી રીત ઉત્તમ છે. શને ૧૮૫૧ માં જે મહાત્ પ્રદર્શન થયું હતુ. તેમાં સુકવેલ કેળાં વિલાએતમાં સાળ વર્ષ સુધી પડતર હતાં, તે બતાવવામાં આવ્યાં હતાં અને તે જરા પણ ખ્ગયાં ન હતાં અને ખાવાને લાયક હતાં. એને સ્વાદ સુકેલ અરજી જેવા હતા. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૩ ) હિંદુસ્થાનમાં કેળાંની ઘણી જાતો છે, તેમાંની મુખ્ય જાતનું વર્ણન આ નિચે આપવામાં આવે છે. (૧) સોન કેળ–એનું થડ ઘણું ઊંચું અને નબળું હોય છે. પાન પાતળાં અને મોટાં હોય છે. કેળાની છાલ પાતળી અને પીળા રંગની હોય છે. કેળાં ઘણાં નાહાનાં અને સિલિંડરના આકારનાં હોય છે. એ એક ઉત્તમ જાતનાં કેળાં છે. એને સુરતી કેળાં પણ કહે છે. એ ઓથવાળી જગ્યામાં વાવવી જોઈએ. (૨) રાય કેળ–એનું થડ ઘણું મજબૂત અને સાધારણ ઉંચાઈનું હોય છે. પાનની વચલી ડાંડલી અને કિનારી રાતા રંગની હોય છે. અને કેળાં ગોળ, લાંબાં અને મોટાં હોય છે, અને તે ઉપરની છાલ રાતી હોય છે. એ કેળો જે જમીનમાં લોઢાનો કાટ હોય છે તેવી પીળી જમીનમાં ઘણી સારી થાય છે. વસઈ નજીક એ ઘણી થાય છે. (૩) કહેરપાત કેળ–એ કેળો પુના જીલ્લામાં જુન્નરમાં ઘણું સારી થાય છે. એનાં ફળ ઘણું સ્વાદિષ્ટ અને મધુર હોય છે. ઉની રોટલી ઉપર એનો ગર મૂક્યાથી તે માખણની મા ફક ઓગળે છે એમ કહે છે. (૪) કાળી કેળ–એનું ઝાડ મધ્યમ કદનું હોય છે. પાન ટુંકાં અને સાંકડાં હોય છે. ફળ નાહાનાં અને ગોળ હોય છે અને તે સ્વાદે સારાં હોય છે. (૫) અંબેલ કેળ––એનાં કેળાં ઘણાં સ્વાદિષ્ટ અને નરવા થાય છે. તાવવાળા માણસે પણ એ ખાધાથી અપકાર થતો નથી એમ કહે છે. એનાં કાચાં કેળાનું શાક પણ માંદા માણસને નરવું ગણાય છે. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૪ ). (૬) લીલી લેટણ કેળ–એ કેળનું ઝાડ બીજી કેળાથી ઊંચા ઇમાં આશરે અર્થ થાય છે. એનાં પાન ઘણું મોટાં, જાડાં અને કાળાશ પર લીલા રંગનાં એક ઉપર એક, એક બીજાથી સાવ નજીક એવાં હોય છે. કેળાંની લુમ ઘણી જ મોટી હોય છે. એક લુમમાં કેળાં ઘણું કરીને એક સરખા કંદનાં જ હોય છે. એ કેળાં લંબાઈના પ્રમાણમાં પાતળાં હોય છે અને એ પાકે ત્યારે તેની છાલ લીલા રંગની વટાણાની છાલના રંગની હોય છે. એ કેળાં ઝાડ ઉપર પાયા શિવાય ખવાતાં નથી. અને પાડા પછી તે ઝાઝીવાર ટકતાં પણ નથી. (૭) બટાટી કેળ–એવું થડ ઊંચું અને મજબૂત હોય છે. કેળાં તરધારાં હોય છે અને તેની છાલ જાડી પીળા રંગની હોય છે. (૮) લોખંડી કેળ–એ આશરે દશ ફુટ ઊંચાઈમાં થાય છે. એનું થડ રતાશવાળા રંગનું અને મજબૂત હોય છે. પાન મેટાં અને જાડા હોય છે. કેળાં લાંબાં અને મોટાં થાય છે તે ઉપરની છાલ સાધારણ જાડાઈની પીળા રં ગની હોય છે અને એ કેળાં સ્વાદે ઉમદાં હોય છે. (૮) ગુજ કેળ--એનું ઝાડ આશરે છ ફુટ ઊંચું થાય છે અને થડ લીલા રંગનું અને મજબૂત હોય છે. એનું ફળ ગોળ અને લાંબું હોય છે પણ સ્વાદે ઉતરતું હોય છે. (૧૦) લોટણ કેળ–એને “ચાઈનીજ બનાના” કહે છે, એનું ઝાડ ઘણુંજ નાહાનું થાય છે, અને કેળાં સ્વાદમાં સારાં હતાં નથી, For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) નારિઓળી. COCOA-NUT. (N. 0. Palmacæ.) નારિઓળીનું ઝાડ તમામ ઉષ્ણુ દેશોમાં દરિઆ ક્વિારા નજીકના પ્રદેશમાં સારાં થાય છે, કારણ તેને સમુદ્ર ઉપરની હવા ઘણી માફક આવે છે. દરિઆથી છેટાના પ્રદેશમાં પણ નારિ એળીનાં ઝાડ થાય છે પણ તે દરિઆથી જેમ જેમ છેટે હોય છે, તેમ તેમ તેને ફળ થડાં થોડાં આવતાં જાય છે અને દરિઆથી ઘણે છે. તે તેને બિલકુલ ફળ આવતાં નથી. એનું સારું જોરદાર ઝાડ નેવું ફુટ સુધી ઊંચાઈમાં થાય છે અને તેનાં થડનો ઘેરા જમીન નજીક ત્રણ સાડાત્રણ ફુટ અને માથે એક ફુટ સુધી હોય છે. એ ઝાડ આશરે પંદર ફુટ સુધી ઊંચાઈનું હોય છે ત્યાંસુધી ઘણુંજ શોભાયમાન દેખાય છે, પણ જ્યારે તે વધારે ઊંચું વધે છે ત્યારે એટલું શોભાવાળું દેખાતું નથી. એના પાનની ડાળીઓ જેને કવળ કહે છે તે પંદરથી વશ ફુટ સુધી લાંબી હોય છે. એ ઝાડ છ સાત વર્ષનું થાય એટલે તેને ફાલ આવ શરૂ થાય છે. નારિઓળીનાં ફૂલ એલચીના ડોડા જેવાં હોય છે અને તેની પાંખડી ઘણું જાડી હોય છે. એ ઝાડ બરાબર ફાલવા લાગે છે ત્યારે તેને ઘણું કરીને દર મહીને એક નવો પિોટ જેને પિય કહે છે તે આવે છે. એ પિય ઉપર એક જાળી જેવું વેeણ હોય છે તેને પુસુંદ્રા કહે છે. એ પિય નિકળ્યા પછી આશરે સોળ સત્તર દિવસમાં તેની મેળે ઉઘડે છે અને તેમાંથી ફૂલને લુમખે બહાર આવે છે. એ For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૬ ) લુમખામાં પ્રથમ ફૂલ ઘણાં હોય છે. તેમાંથી કેટલાએક તેને ફળ બેઠા પહેલાં જ ખરી જાય છે અને બાકીનાને ફળ બેસે છે. માફક જમીનમાં સારાં નારિઓળીનાં એક ઝાડના લુમખામાં દશથી વીશ સુધી ફળ આવે છે અને એવા લુમખા બાર - હીને દશથી બાર સુધી આવે છે; એવાં એક સારાં ઝાડને બાર મહીને એકસોથી બસો ચાલીસ સુધી નારિએળ આવે છે. એ ઉપરથી નારિઓળીનું વાવેતર માફક જગ્યામાં કેટલું બધું કિફાયત ભરેલું થાય છે તેની ખાત્રી થશે. કાઠીઆવાડમાં ભાવનગરના મહારાજા સાહેબે મહુવા નજીક નારિઓળીનું મોટું વાવેતર કર્યું છે અને તે એ સંસ્થાનમાં એક મેટી ઉપજની બાબદ થઈ પડી છે. અને એથી મહારાજા સાહેબે કાઠીઆવાડના બીજા સંસ્થાને એક સારે દાખલ આપ્યો છે. ભરોસો છે કે બીજાં સંસ્થાને એનું અવલંબન કરશે. કાઠીઆવાડમાં એવી એના વાવેતર માટે બીજે ઘણે ઠેકાણે માફક જમીન છે, ત્યાં એનું વાવેતર દાખલ કર્યાથી ઘણો ફાયદો થવાનો. દેશમાં પામની જાતનાં ઝાડ છે, તેમાં નારિઓળીનું ઝાડ અતિ ઉપયોગી અને ઘણું ભાવાળું છે. નારિઓળીનાં ઝાડનો દરેક ભાગ ઘણો ઉપયોગી છે તેમાં એનું ફળ તો અતિ ઉપયોગી છે. નારિઓળીનાં ફળને શ્રીફળ પણ કહે છે. તે હિંદુ લોકમાં દરેક શુભ પ્રસંગે કામ આવે છે. નારિઓળીનાં ઝાડને સંસ્કૃત પુસ્તકોમાં કલ્પતરૂ (સર્વ ઇચ્છા પાર પાડનારું ઝાડ) એવી કોઈ કોઈ વખત સંજ્ઞા આપે છે. એનું થડ તથા ડાળીઓ ગરીબ લોકન ઈમારતના કામમાં આવે છે. એનાં પાન For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭ ). વચ્ચે સળી હોય છે. તેના સાવરણે થાય છે. એના રસને તાડી તથા દારૂ થાય છે. ફળ ઉપર છેતરાં હોય છે તેમાંથી કા નિકળે છે અને તે કિમતી દેરડાં બનાવવાના તથા બીજા ધણું કામમાં આવે છે. એનાં ફળમાં પાણી હોય છે તે પીવાના કામમાં આવે છે. એની કાચલીના હુક્કા તથા બીજી ઘણી વસ્તુ બનાવવામાં આવે છે. પરૂં ખાધાના કામમાં આવે છે તથા તેનું તેલ કાઢવામાં આવે છે. નારિઓળીનાં ફળ તેની જાત પ્રમાણે જુદા જુદા કદનાં હેય છે, તેમજ એના આકાર પણ ભિન્ન ભિન્ન હોય છે. કેટલાંએક સાવ ગોળ હોય છે, કેટલાએક લાંબાં હોય છે, કેટલાંએક બે છેડે અણીવાળાં હોય છે અને કેટલાંએક એક છેડે બેઠાં અને બીજે છેડે અણીવાળાં હોય છે. કેટલીએક જાતનાં ફળમાં પાણું ઘણું મીઠું હોય છે અને કેટલીએક જાતમાં રવાદ વગરનું હોય છે. કેટલાએકનું ટોપરૂં ઘણું જાડું હોય છે, કેટલાએકનું સાવ પાતળું હોય છે. કેટલાએકનું ટોપરૂં સાકર જેવું ઘણું મીઠું હોય છે અને બીજાનું મીઠાસમાં ઓછું હોય છે. નારિઓળીની ઘણી જાતો છે તેમાંની મુખ્ય નિચે લખેલી છે. ધળી નારિઓળી–એનાં ફળ અને કવળ ધોળાશપર ભુરા રંગનાં હોય છે. લીલી નારિઓળી-એનાં ફળ અને કવળ લીલા રંગનાં હોય છે. રાતી નારિઓળી–એનાં ફળને રંગ રાતે હૈય છે. કિરમજી નારિઓળી--એનાં પરાને અને કુતરાંના તંતુને પણ રંગ ગુલાબી હોય છે અને એનાં કવળ પણ રતાસવાળા રંગનાં હોય છે. 18. For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮ ) ગાળપત્ર નારિઓળી--એ, નારિઓળીની જાતમાં અતિ ઉત્તમ છે. એના પેટામાં બે જાતો છે. એકનાં ફળ પીળા રંગનાં અને બીજાનાં ફિક્કા રંગનાં હોય છે. અને તેને આ કાર ઘણેજ સુંદર હોય છે. લાંબી નારિઓળી--એનાં ફળ લાંબાં હોય છે અને તેની ધારે બીજા કરતાં વધારે સ્પષ્ટ હોય છે. તંજાવરી નારિઓળી–એનાં ફળ લાંબાં હોય છે. તેની નિચેની બાજુ ચપટી એટલે બેઠી હોય છે અને ઉપરની બાજુ તેને અણી હોય છે. ઉરીઆ નારિએળી–એના ફળ લાંબાં હોય છે અને તેને બન્ને છેડે અણું હોય છે. મેટી ગેળ નારિઓળી-એન લુમખામાં ઘણાં અને મોટાં ગોળ ફળ હોય છે. નાહાની ગોળ નારિઓળી––એના લુમખામાં ઘણું અને નાહાનાં ગેળ ફળ હોય છે. તેલદાર નારિઓળી–એને ફળ ઘણું થોડાં આવે છે પણ તે ઘણું મેટાં અને ઘણું તેલદાર હોય છે. એમાંનું ટે પરૂં ઘણુંજ જાડું હોય છે. નર નારિએળી–-એની કવળ તરેહવાર હોય છે અને એનાં પા નની દાંડલી એક બીજાને અડેલી હોય છે. ગોવાગરી નારિઓળી--એના લુમખામાં ફક્ત બેજ ફળ હોય છે અને તે કાળાસ પર લીલા રંગનાં હોય છે. પાલમકેટી નારિએળીએનાં કવળ ફિક્કા પીળા રંગનાં હોય છે. અને મન હાથ માં હાથ છે. For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮ ) કાળી નારિઓળી-એનું ઝાડ વીશ ફુટથી વધારે ઊંચું વધતું નથી અને તે ઘણું જ સુંદર દેખાય છે. એનાં ફળ સેનેરી નારંગી રંગનાં હોય છે. એ ઝાડ સિલનમાં ઘણાં થાય છે. લેટણ નારિઓળી--એનું ઝાડ પંદર ફુટથી વધારે ઊંચુ થતું નથી. જુનાગઢના બગીચામાં એનાં ઘણું ઝાડે છે.. બ્રાહ્મણ નારિઓળી–એનું પાણી ઘણુંજ મીઠું થાય છે પણ પરૂં ઘણુંજ પાતળું હોય છે. મોહની નારિઓળી –એનું ટોપરું જાડું અને મીઠાસમાં સાકર જેવું હોય છે. નારિઓળીનું વાવેતર કરવા માટે રેતી મિશ્ર કાંપની અગર કાળી જમીન, તથા રાતી અને ચિકણી જમીને જેમાં નિચેન થર રેતીને હોય છે તે, તેમજ ખારાની જમીન જેમાં મીઠાની જમાવટ થતી નથી તે સારી ગણાય છે. પણ પથરવાળી જમીન અને જે જમીન નિચે નજીકમાં ખડક હોય છે તે એના વાવેતર માટે સારી નહીં. નારિઓળીના રોપા તૈયાર કરવા માટે અર્ધ ઉમ્મરનાં સારાં જોરદાર ઝાડનાં મેટાં અને પૂર્ણ આંખેવાળાં ફળ ઝાડ ઉપર પાકે એટલે ઉતારી લેવાં. એ ફળ જમીન ઉપર પછાડવાં નહીં. સુંડલામાં અગર બીન્ગ કશ્યામાં મૂકી ઝાડ ઉપરથી નિચે ઉતારવાં. એ પછાડ્યાથી એનાં ફેતરને ઇજા પહોંચે છે અને તેમાં ભિનાસની જમાવટ થાય છે. પછાડ્યાથી વખતે એની કાચલીને ત્રાડ પડે છે અને તેથી એવાં ફળ ઘણું કરીને ઉગતાં નથી. કદી ઉગે તે તેનાં ઝાડ નબળાં થાય છે અને તેને ફળ સારાં આવતાં નથી. તેમજ નાહાની ઉમ્મરનાં ઝાડનાં ફળ રેપ કરવા For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) ભાટે લેવામાં આવે તો તે આંખે પાસે સડી જાય છે. એના કોઈ રેપ થાય તે તે ફેરવ્યા પછી જલદી મોટા થાય છે અને એનાં ફળમાં પરાની જમાવટ થયા પહેલાં તે ખરી પડે છે અને એ ઝાડ અર્ધ ઉમ્મરે પહોંચી મરી જાય છે. ઘણી ઉમ્મરનાં ઝાડનાં ફળ વાવ્યાથી તેનાં ઝાડ નબળાં થાય છે અને તેને સારાં ફળ બેસતાં નથી. રોપા કરવા માટે પસંદ કરેલાં નારિએળ ઝાડ ઉપરથી ઉતાયા બાદ એકથી દોઢ માસ સુધી પડતર રાખવાં. તે પછી એ માટે તૈયાર કરેલ જગ્યામાં વાવવાં. ઝાડ ઉપરથી ઉતારી તુરત વાવવામાં આવે તે એના ઉપરનું કોતરૂ તથા આંખ સડી જાય છે અને તે ઉગતાં નથી. કદી ઉગે છે તે તેનું ઝાડ - બળું થાય છે. એ એક મહિને પડતર રહ્યાથી તેના ઉપરનું ફતરૂં કઠણ થાય છે અને જલદી સડતું નથી. એ વાવવાનાં ફળ લાંબી મુદત પડતર રહ્યાથી એમાંનું પાણી સુકાઈ જાય છે અને તેની આંખ ઉપરનું તરૂં ખરી જાય છે અને તેની આંખ પાણીથી અને વર્ષથી સડી જાય છે અને તે ઘણું કરીને ઉગતાં નથી. કદી ઉગે તે તેને મૂળ આવ્યા પહેલાં એની અંદર પાણી ન હોવાથી પિષણ મળતું નથી તેથી તે ભરી જાય છે. એનાં ફળ વાવી રેપ તૈયાર કરવા માટે ચડીઆતી જમીન, જેમાં પાણી ભરાઈ રહે નહીં એવી પસંદ કરવી. એ જમીન આશરે બે ફુટ ઊંડાઈમાં ખાદી તેમાંના પથ્થર, કાંકરા તથા બીજાં ઝાડનાં મૂળ હશે તે કાઢી નાખવાં. બાદ એમાં દેઢ દોઢ ફુટને છેટે ચ કરી તેમાં રાખ અને મીઠું ભેળવી For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૧ ) તેનું, અગર એકલી રાખનું ખાતર નાખી તે ઉપર એ નારીએળ ફુટ ફુટને છેટે આડાં મૂકવાં. બે નારિએળ વચ્ચે એ ચરમાં જ રહે તે વેકુળથી ભરવી અને એ જમીન નિચે આશરે બે બે ઇંચ દટાય એટલી માટી તે ઉપર નાખવી અને તેને બીજે ત્રીજે દિવસે, જમીન હમેશ બિની રહે. એટલું પાણી દેવું એટલે છ મહિનામાં એના ગરજા નિકળશે અને એ રોપા બાર મહિના પછી જાથે જ્યાં વાવવા હેય ત્યાં ફેરવવાને લાયક થશે. એ ફળ વાવતી વખતે તેને ઉપર લખેલ ખાતર દેવાને મુખ્ય હેતુ તેને ઉધી અગર બીજી છવાત નુકસાન થાય નહીં એ છે. એ રેપા કરવાની જગ્યા તે ઉપર સપ્ત તડકે આવે નહીં એવી પસંદ કરવી જોઈએ. કેટલીએક જગે એ રે પાને ત્રણ પાન આવે એટલે જાણુની જગ્યામાં ફેરવે છે. કેટલીએક જગે બે વર્ષના થાય ત્યારે ફેરવે છે. અને કેટલીક જગે તે ત્રણ વર્ષના થાય એટલે ફેરવે છે. કેટલાએક લોક વાવવાનાં નારિએળ નકરી વેકુળમાંજ વાવે છે અને કેટલાએક તો બે બે નારિઓળના જેટા ખુલ્લી હવામાં જ્યાં તેના ઉપર ઓસ અને વર્ષદ પડે એવી જગ્યે ટિંગાડી રાખે છે અને ત્યાં તેને ગરજા સુકી તેના રોપા તૈયાર થાય છે. પણ પ્રથમ લખેલ રીત ઉત્તમ છે. રોપા માટે નારિએળ વાવવાને જાનેવારીથી એપ્રીલ સુધી, અને જ્યાં વર્ષદ વિશેષ હેતો નથી ત્યાં આગષ્ટ એ મહીને પણ ઉત્તમ ગણાય છે. રેપા જાશુની જગ્યામાં ફેરવવાને જાનેવારીથી મે સુધી અને અકબર અને નવેમ્બર એ મહિના ઉત્તમ ગણું ય છે. For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪૨) નારિએળીનું વાવેતર કરવા જે જમીન પસંદ કરી હશે તેમાં જમીનની જાતના પ્રમાણમાં ત્રીશ ફુટથી પચાશ પુટને છેટે હા રામાં જમીનની જાત પ્રમાણે ત્રણ ફુટ આરસ ચેારસથી છ ફ્રુટ એરસ ચેારસ અને ત્રણ ફુટથી પાંચ ફુટ ઊંડાઈના ખાડા કરવા. ( પોચી જમીનમાં નાહાના ખાડા ોઇએ અને ડુંગરની ખાજીની સખ્ત જમીનમાં મેટા ખાડા જોઇએ.) એ ખાડા તેમાં રાપા ફેરવવાના તે પેહેલાં ચાર પાંચ મહિના ગળાય તે સા’ એ ખાડામાં રાપા વાળા પેહેલાં પાંદડાં અગર ધાસ ભરી ખાળી નાખવું એટલે તેમાંની જીવાત વિગેરેથી એમાં વાવવાના થડને નુકશાન થવાની ભીક રેહેશે નહીં. એમાં રાપા ફેરવતી વખત એ ખાડા માટીથી ભરવા અને એમાં એ રાષા વાવવાને જોઇએ તેવડા ખાડા કરી તેમાં રાખ અને મીઠું મિશ્ર કરી તેનું ખાતર દઇ તે ખાતરમાં નવા રોપા વાવવા અને તેને પેહેલે વર્ષે દરાજ, ખીજે વર્ષે એકાંતરા અને ત્રીજે વર્ષે ત્રીજે દિવસે પાણી દેવું. ઝાડ દશ વર્ષનું થયા પછી આઠમે દિવસે ભરપૂર પાણી મળે તે। અસ છે. નારિઍળીનાં ઝાડને દર વર્ષે ચામાસામાં ખારાં માંલાનું ખાતર અપાય તે ધણું સારૂં. રાખ, છાણુ, ખાળ તથા સડેલ પાનનું ખાતર પણ એ માટે સારૂ. નારિઍળીના વાવેતર માટે ખુલ્લી હવા અને સૂર્યના તાપ લાગે એવી જગ્યા પસંદ કરવી જોઇએ. પણ નાહાના રાપા પેહેલા વાવ્યા પછી વર્ષ એ વર્ષે તેને સરૢ તાપ ન લાગે તેમ તેનાં સાથે છાંયે કરવેા જોઇએ. નારિઍળીના વાવેતરમાં આંબલી, વિગેરેનાં ઝાડ વાવવાં નુકસાનકારક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ, આંબા તથા ખુદ તેમજ એ ઝાડ ઉપર For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) ભીરી તથા નાગરવેલના પાનના વિલા ચડાવવા એ પણ નુકસાન કારક છે. એ વાવેતરમાં ખુલ્લી જગ્યા રહે તેમાં મકાઈ ચણું વિગેરે મેલ પણ કરવા જોઈએ નહીં. એમાં સોપારીનાં ઝાડનું વાવેતર ઘણું સારું થાય છે. તેમજ એમાં સુરણ, હળદર ને એરારૂટ પણ થઈ શકે છે. - નારિઓળનાં ઝાડને ભમરા, ઘે, ઉંદર છાપાં વિગેરે ઘણું નુકસાન કરે છે માટે તેની સંભાળ રાખવી જોઈએ. નારિઓળીનાં ઝાડ આશરે ૧૫૦ વર્ષ સુધી જીવે છે. તેમાં તેને ૭પ વર્ષ સુધી સારે ફાલ આવે છે તે પછી ફાલ કમતી આવતે જાય છે આંબા. MANGO. (N. 0. Anacardiaccæ.) આંબાના ઝાડ ઉષ્ણ દેશમાં થાય છે. હિંદુસ્થાનમાં જેટલાં આંબાનાં ઝાડ છે, તેટલાં બીજા કોઈ દેશમાં નથી. આ પણ દેશમાં કેટલાએક પ્રાંતમાં તે આંબાનાં ઝાડ જંગલોમાં અને ડુંગર ઉપર પણ જોવામાં આવે છે. પણ તેને ફળ સારાં આવતાં નથી. સારાં આંબાનાં ઝાડ કરવા માટે ઊંચી જાતની જમીન જોઈએ. નદીના કાંઠાની કાંપવાળી જમીનમાં જેવાં - બાનાં ઝાડ થાય છે તેવાં બીજી કઈ જમીનમાં થતાં નથી. આ દેશમાં આંબાનાં ઘણું ખરાં ઝાડ ગલીથી ઉગેલાં હોય છે. તેથી તેમાં સ્વાદ જુદી જુદી જાતને હોય છે અને તેથી તેની જાતે પણ ઘણું જ છે. પિર્તુગીસ લેકેએ થોડા સઈક પહેલાં મુંબઈ અને ગોમતકમાં ઘણું ઉમદી જાતનાં આંબાનાં ઝાડ દાખલ કર્યો છે અને જે જે ગૃહરથે તે દાખલ કર્યા For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪ ) છે તે તે ગૃહસ્થનાં નામ તે જોતનાં ઝાડ હજી સુધી ધરાવે છે. ગેઠલીથી કરેલા આંબાને ઘણું કરીને ફળ તે જે ઝાડની કેરી વાવિીને ઝાડ કર્યું હશે તે ઝાડની ડેરી જેવાં જ આવતાં નથી. માટે ઊંચી જાતના આંબાને વધારે કરવાની ઉત્તમ રીત એવાં ઉમદાં ઝાડની કલમ અગર ફાચર સાધારણ જાતના આંબા ઉપર ચાઢવવી એ છે. કાઠીઆવાડમાં વેરાવળ, ભાવનગર, મહુવા, જુનાગઢ વિગેરે ઠેકાણે ઘણું આંબાના ઝાડ છે અને તેને કેરી પણ સારી આવે છે. વેરાવળ નજીક માળિયા કરીને જુનાગઢ તાબાનું ગામ છે, ત્યાંની કેરી કાઠીઆવાડમાં વખણાય છે. કાઠીઆવાડમાં બીજે ઘણે ઠેકાણે આંબાનાં ઝાડ થાય છે, પણ એ ઘણે ખરે ઠેકાણે આંબાનાં ઝાડ ઘણું લાંબી મુદત સુધી જીવતાં નથી. અને ત્યાં એને મેટો વિસ્તાર પણ થતો નથી. કેટલાએક પ્રાંતમાં આંબાનાં ઘણાં ઝાડ બસો વર્ષ ઉપર જીવે છે અને તેને ઘણું લાંબી મુદત સુધી સારાં ફળ આવે છે. પણ કાઠીઆવાડમાં આંબા એટલી લાંબી ઉમ્મરના ઘણું જોવામાં આવતા નથી. એનું કારણ એના મૂળમાં ઉધી લાગે છે એ હશે એવું અનુમાન થાય છે. એના માટે આંબાના રોપા જે ખાડામાં જાથે રોપવા હેય તેમાં આકડાનાં પાંદડાંનું ખાતર નાંખવું એટલે એમાં જે ઝાડ વાવવામાં આવે તેને ઉધીથી નુકશાન થશે નહીં એવું કહે છે. ગેંડળના બાગમાં ગયા નવ વર્ષમાં આંબાનાં ઘણાં નવાં ઝાડ કરવામાં આવ્યાં છે, તેમાંથી કેટલાંકને આકડાનું ખાતર દીધું છે, તેની અસર કેવી થાય છે તે જોવાનું છે. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૫ ) આંબાના રોપા કરવા માટે સારાં જોરદાર ઝાડની સાવ પાકેલ કેરી ઉતારી લેવી અને તેના ઉપરથી ગર અગર છાલ ઉતાયા શિવાય તે એક કુંડામાં ખાતર મિશ્ર જમીન ભરી તેમાં, અગર જમીનમાં કયારે કરી તેમાં ખાતર નાખી બે બે ફુટને છેટે વાવવી અને તેને બીજે ત્રિજે દિવસે પાણું દેવું. એ રેપ બાર મહિનાના થાય એટલે તેની દબો કાઢી તે જાણું જે જગ્યામાં રેપવા હોય ત્યાં પ્રથમ ખાડા કરી તેમાં ખાતર વિગેરે ભરી વાવવા. રેપા વાવવા માટે ખાડા આશરે ચાર ફુટ વ્યાસના અને પાંચ ફુટ ઉંડા કરવા, તેમાં નિચે એક ઈંચ જાડે રેતીને થર લેવો અને તે ઉપર રાખ એક ભાગ, એક ભાગ ઉકરડાનું સાવ સડેલ ખાતર, એક ભાગ હાડકાના કટકા અને એક ભાગ કાંપની માટી, એ મિશ્ર કરી તે એ ખાડાના મથાળેથી દેઢ ફુટ નિચે રહે ત્યાં સુધી ભરવું અને તે ઉપર ખાડાને ખાલી રહેલ ભાગ મથાળાં સુધી કાંપની માટીથી ભરી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે રેપા વાવવા. એટલે એનું પાંચ છ વર્ષમાં સારું ઝાડ થઈ ફાલવા લાગશે. એ નવા રે પાને પહેલે વે ત્રીજે દિવસે ભરપૂર પાણી દેવું. બીજે વર્ષે ચોથે દિવસે, ત્રીજે વર્ષે પાંચમે દિવસે થે વર્ષે છેકે દિવસે, અને પાંચમે વર્ષે આઠમે દિવસે પાણી દેવું. ઝાડ મેટું થયા પછી મહિનામાં બે વાર પાણી મળે તે બસ છે. આંબાનાં ઝાડને નદીના કાંઠાની કાંપવાળી જગ્યા ઘણી માફક આવે છે. કાઠીઆવાડમાં ઘણે ઠેકાણે નદીઓના કાંઠા ઉપર કાંપવાળી જગ્યા જ્યાં આંબા ઘણુ સારા થઈ શકે તેવી પડતર જોવામાં આવે છે અને એવી જગ્યાને જોઇતી રીતે ઉપયોગ 19 For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ). કરવામાં આવતું નથી. એને ઠેકાણે લોકોને ઉત્તેજન આપી આંબા વવરાવવામાં આવે તો સંસ્થાને ખર્ચ થયા શિવાય ઘણું , બાનાં નવાં ઝાડે થશે અને તેથી એ નકામી પડતર જમીનને સારે ઉપયોગ થઈ લેકને અને સંસ્થાનેને ફાયદો થશે. એ કામ માટે ઉત્તેજન આપવાનું તે કઈ પૈસાના રૂપમાં આપવાની જરૂર નથી. પણ એવી જગ્યામાં જે લોકે આંબા વાવે તેમને એ નવાં કરેલ આંબાનાં ઝાડ ઉપર ચોક્કસ હક આપ્યાથી ઘણું લકે નવાં ઝાડ કરશે. હિંદુસ્થાનમાં આંબાની ઘણી તે છે, તેમાંની મુખ્યનું વર્ણન નિચે આપવામાં આવે છે. આફુસ–એ આંબાની જાતમાં સર્વથી ઉત્તમ છે. એના સ્વાદનું તે વર્ણન થઈ શકે નહીં એમ કહીએ તે ચાલે. તે અતિ સ્વાદિષ્ટ હોય છે. અને ફળ આશરે વીશ રૂપીઆ ભાર તેલમાં હોય છે. એને આકર લો હોય છે, ઉપરની બાજુ સેજ વધારે જાડું હોય છે, એને બીજે છેડે અણી હેતી નથી. એના પાકેલ ફળને રંગ લીલાસપર કિરમજી હોય છે. એનાં કેટલાંએક ઝાડનાં પાન નાહાનાં હોય છે અને બીજાનાં મેટાં હોય છે. પણ ઉમદી જાતનાં ઝાડનાં નવાં પાનની વચલી નસ રાતા રંગની હોય છે. એની ડાળીઓ જેને મહેર આવે છે, તેની દાંડલી ચળકતા ગુલાબી રંગની હોય છે. એ જાતનાં ઝાડ નાજુક હોય છે, અને તેને આકાર સારે નથી. For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૭ ) પાએરી-એ પણ ઉમદી જાતના ફળનું ઝાડ છે, પણ એની કેરી પાક્યા પછી વિશેષ વાર રહેતી નથી. એ ઝાડ કઠણ જાતનું છે, અને તે જેરમાં વધે છે. એનાં પાન ફિક્કો લીલા રંગનાં હોય છે અને તેની વચલી નસ ધળી હેય છે, એની ડાળીની મહેર દાંડલી લીલા રંગની હોય છે. ફળ ઘણુજ સ્વાદિષ્ટ હોય છે. તે તેલમાં આશરે વીસ રૂપિયા ભાર હોય છે. એ ફળને ચાંચ હોય છે અને તેને રંગ પાકેથી ફી લીલો હોઈને તે ઉપર કિરમજી ઝાંખ હેય છે. કાવસજી પટેલ–એનું ફળ તોલમાં આશરે દોઢ પાઉન્ડ થાય છે. એ ઝાડ સીધી ઉગમણવાળું હોય છે અને મેટું વધે છે. એનાં પાનને અણું હોતી નથી, અને તેની વચલી નસ ફિક્કા રંગની હોય છે. બને છેડ-પુના જીલ્લામાં કડુશ કરીને ગામ છે ત્યાં એ પ્રસિદ્ધ - બાનું ઝાડ છે. એ ઝાડને કલમથી હાલમાં વધારે થયે છે. એ ઝાડ જેરમાં ઉગવાવાળું છે. એનાં ફળ તેલમાં પચીશ રૂપીઆ ભાર હોય છે અને તે સ્વાદે ઘણાં જ સારાં હેય છે. પાખરીઆ-એનું અસલ ઝાડ પુનામાં હિરા બાગમાં છે. એ ઝાડને હાલમાં કલમથી વધારે થયો છે. એનાં ફળ ઘણું જ ઉમદા હેય છે. એનાં નવાં પાન ફિક્કા બ્રાંજ રંગનાં હોય છે. જુનાં પાન ફિક્કા લીલા રંગનાં પાતળાં હોય છે અને તેની ડાળીઓની મહોર દાંડલીઓ પેળી અથવા ફીક્કા લીલા રંગની હોય છે. એનાં ફળ આશરે ૧૮ રૂપીઆ ભાર તેલમાં હોય છે. For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮ ) પહાળા એનું અસલ ઝાડ સતારા જીલ્લામાં લાલગાંવ કરીને એક ગામડું છે, ત્યાં છે. એને ફળ ઘણું આવે છે અને તે કદે નાહાનાં હેય છે. બરશા એનું અસલ ઝાડ ખાનદેશમાં બેરશા ગામમાં છે. એ એક ઝાડને સારે ફાલ આવે છે ત્યારે તે એક મોસમના ફળ માટે પાંચ રૂપિયા સુધી ઈજારે અપાય છે. એનું ફળ મેટું હોય છે અને તે પાકેથી તેને રંગ ચળકતા લીલો હોય છે. તેમાં પીળાં ટપકાં હોય છે અને કિર મીજી રંગની ઝાંખ હોય છે. બને છેડ-પુના નજીક પાવરી કરીને ગામ છે ત્યાં એ અસલ ઝાડ છે. એ એક અતિ ઉમદા ફળવાળું ઝાડ છે. છેલ્લા પેશવાના વખતમાં એ ઝાડને ફાલ આવે ત્યારે એના ઉપર આરબની ચૂકી રાખવામાં આવતી હતી કે એનાં ફળ કોઈ લઈ જાય નહીં. એ ઝાડ ઘણુ જોરમાં ઉગવાવાળું છે અને હાલમાં ગ્રાફટ કરીને તેને વધારે કર વામાં આવે છે. ફરમાડીન–એ એક આલફાનની જ જાત છે, પણ એને ફાલ આલફાનને ફાલ આવી ગયા પછી આવે છે. અને નસ. PINE APPLE. (N. 0. Bromeliacec.) અનેનસ એ ઉભુ દેશમાં એક અતિ ઉત્તમ એવો છે. એ દક્ષિણ અમેરિકા તથા તે નજીકના બેટનું વતની છે. હિંદુસ્થાનમાં પ્રથમ સને ૧૫૮૪ માં પાર્ટુગીસ લકોએ અનેનસ For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૯ ) આણું તેનું વાવેતર કર્યું અને ત્યારથી આ દેશમાં તેને ફેલાવ થતે ગયે. હાલ તે આ દેશમાં ઘણે ઠેકાણે થાય છે, એનું ઝાડ કેતકી જેવું હોય છે. એનાં પાન ઘણું કરીને લીલા રંગનાં હોય છે, પણ કોઈ કોઈ વખતે રંગ બેરંગ વાળાં થાય છે. સિંગાપોરમાં ઘણું જોરદાર અને સનાં ઝાડનાં પાંદડાં અઠ્ઠી ફુટથી ત્રણ ફુટ સુધી લાંબાં અને બે ઈંચ પહોળાં હોય છે. પણ આ દેશમાં એક ફુટથી વધારે લાંબાં પાન જેવામાં નથી. એનાં પાંદડાંની કિનારીને ઝીણું કાંટા હોય છે. . અનેનસની ઘણી જાત છે અને તેનાં ફળ જુદે જુદે ઠેકાણે નાહાના મોટા કદનાં તથા જુદા જુદા આકારનાં થાય છે. તેમજ તેનાં રંગ પણ ભિન્ન ભિન્ન હોય છે. અનેનસનું વાવેતર કરવા માટે ઉંચી જાતની રાતી અગર રેતીવાળી જમીન જોઈએ. એનાં ઝાડની બાજુમાં જે ફર્ણ ફુટે છે તે અગર એનાં ફળને માથે જે પાંદડાંના ગુચછા હોય છે તે જુદા કરી વાવ્યાથી એનાં નવાં ઝાડ થાય છે. એનું વાવેતર કરવા માટે ત્રણ ત્રણ ફુટને છેટે ચરો કરી તેમાં આશરે બબે જુથને છે એનાં ફર્ણ અગર તેનાં ફળ ઉપરનાં પાંદડાંના ગુચ્છો આગષ્ટ મહિનામાં વાવવા. અને તેને પાણી બીજે દિવસે દેવું. વળતા ચોમાસાની આખરથી તે પછીના ક્રેબુઆરી અગર માર્ચ મહિના સુધીમાં પાછું આઠમે અગર દશમે દિવસે દેવું. એ ફ્રેબુઆરી કે માર્ચ મહિનામાં તેને ફળ બેસવા લાગે એટલે દરરોજ ભરપૂર પાણી તે ફળ પાકતાં સુધી દેવું જોઈએ. એનું વાવેતર કરવા માટે ખુલ્લી જગ્યા જોઈએ. એથવાળી અગર છાંયાવાળી જગ્યામાં તે સારાં થતાં નથી. દરિઆ કિનારાની હવા તેને ઘણી For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૦ ) માફક આવે છે એટલે દરિઆ કિનારા નજીકની જમીનમાં તે સારાં થાય છે. જમીનના ગુણ તથા ભશાગતના પ્રમાણમાં તેનાં ફળ નાહાનાં મોટાં થાય છે. સિંગાપુરના બાગમાં અને નસનાં ફળ ચાર ચાર ફુટ લાંબાં અને નવ દશ ઈચ વ્યાસનાં થાય છે. આ પણું દેશનાં ફળ એવાં મોટાં જોવામાં આવેલ નથી. અને નસના ઝાડની બાજુનાં ફર્ણ વાગ્યાથી તેને બાર માસથી અઢાર મહિના સુધીમાં ફળ બેસે છે. પણ તેનાં ફળ ઉપરનાં પાંદડાના ગુચ્છા વાવ્યાથી જે ઝાડ થાય છે તેને ફળ ત્રીજે વર્ષે બેસે છે. એટલે બનતાં સુધી એનાં ફર્ણજ વાવવાં જોઈએ. અનેનસનાં ફળ તેના થડથી કાપી લીધા પછી તેના ઉપર જે પાંદડાં હોય છે તે કાઢી નાંખવાં એટલે એ ફળ જલદી પાકે છે અને વધારે સ્વાદિષ્ટ થાય છે. કારણ જો એ ફળ ઉપરનાં પાંદડાંના ગુચ્છા તુરત કાઢી નાંખવામાં નહીં આવે તો તે એ ફળમાંથી પિષણ લેય છે અને તેથી કરીને એ ફળને સ્વાદ ઓછો થાય છે. એ ઝાડને ફળ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બેસે છે અને તે આગષ્ટ અને સપ્ટેમ્બરમાં પાકે છે. ફળ કાપી લીધા પછી તે જમીનમાં રહેલ હો સપ્ટેબર અને અર્ટોબર મહિનામાં જોરથી ફુટ કરે છે. એવાં ઠુંઠાંથી ફુટેલ ઝાડને કઈ વખતે ફળ વળતા શિયાળાની મોસમમાં પણ બેસે છે. - એનું એક વાર જે જગ્યે વાવેતર કર્યું હોય તે જગ્યું એ રીતે ઘણું વર્ષ સુધી નવેસર વાવેતર કર્યા સિવાય એને ફલ આવ્યા કરે છે. કેટલીએક જ એનાં કેતકી જેવાં બેટડાં જામે છે. બ્રહ્મ દેશમાં એવાં અને નસનાં ઘણાં બેટડાં છે. મલાક બેટમાં તે For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૧ ). એનાં બેટડાં હાથલા થોર માફક એટલાં ગિગિર્ચા છે કે તેમાં જવાતું પણ નથી. ગોંડળના બગીચામાં સાત આઠ વર્ષ પહેલાં અને નસનું વાવે તર કર્યું હતું પણ તે નિષ્ફળ થયું હતું. નિફળ થવાનું કારણ હાલ એવું જણાઈ આવ્યું છે કે, તેના વાવેતર વિશે તે વખતે પુરતી માહિતી ન હોવાથી તેની જોઈતી મશાગત થઈ નહોતી. ગોંડળના બગીચામાં એની ફરીથી અજમાએશ કરી જેવી જેઈએ. કાઠીઆવાડમાં સમુદ્ર કિનારાના નજીકના ભાગમાં એને પાક ફમંદીથી આવશે માટે ત્યાં તે એ દાખલ કરવા જરૂર તજવીજ કરવી જોઇએ. બગીચામાં કુંડાંમાં અનસનાં ઝાડ શોભા માટે વાવે છે પણ તેને ફળ આવેલ જાણવામાં નથી. મી. સીડ અનેનસની મશાગત વિશે નિચે મુજબ લખે છે. અને નસના વાવેતર માટે આ દેશમાંની કેઈપણ જમીન વધારે ઊંચી જાતની અગર વધારે ખાતરવાળી સમજવી નહીં. (ભતલબ એ માટે જેટલી ઊંચી જાતની અને ખાતરવાળી જમીન હોય તેટલી સારીજ) એ લખે છે જે ફેબ્રુઆરી માસમાં તેનાં મૂળ ઉઘાડાં કરી દરેક ઝાડને સુંડલે સુંડલો સડેલ છાણનું ખાતર આપવું અને એ ખાતર ઉપર બળદની કોડમાંનું તાજું છાણ તે સાથેના ઘાસ સુદ્ધાં પાથરવું અને એ છાંણ ઉપર માટીનો પાતળો થર પાથર, બાદ ખામણાં કરી તેને દરરોજ ભરપૂર પાણી દેવું અને આઠમે દિવસે તેનાં પાંદડાં ઉપર અને ફળ ઉપર ઝારેથી પાણી છાંટવું. એ મુજબ ભશાગત કર્યાથી મી. સીડ લખે છે કે, દુનીઆમાં જેવાં રવાદિષ્ટમાં સ્વાદિષ્ટ અને મેટામાં મેટાં અને નસ થાય છે For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૨ ) તેવાં થશે. પણ મી. ફરમીંજર લખે છે જે ઉપરની રીતે મારૂં • અનેનસનું વાવેતર ઘણું ફતેગંદી ભરેલું ઉતર્યું નહતું , કારણ એ પ્રમાણે વધુ પડતું ખાતર દીધાથી મારાં અનેનસનાં ઝાડ સડવા “ લાગ્યાં. અનેનસની જમીનને પાંદડાંનાં તથા સડેલ છાણનાં ખા“ તરમાં રેતી ભેળવીને તે મિશ્રણનું ખાતર દીધાથી પૂર્ણતામાં “ઉગે છે એવું જણાયું છે. અનેનસનાં ફળ ઉપર જે પાંદડાં હોય છે તે ઘણું ઉપચોગી છે. એ પાંદડાંનાં તંતુની ઘણીજ સારી અને મજબૂત દેરી તથા દેરડાં થાય છે. એનું સવા ત્રણ ઇંચ ઘેરવાળું દેરડુ ૧૭ હંડરવેટ સુધીનું તેલ ખમી શકે છે એવું અનુભવથી સિદ્ધ થયું છે. વળી એના તંતુનાં ઊંચી જાતનાં કપડ પણ બનાવવામાં આવે છે. તેને પાઈના મસલીમ કહે છે અને તે ઘણું કિમતી હોય છે. ફિલપાઇન લેક એનાં કપડાં ઉપર સેનેરી ભરત ભરી તેનાં કપડાં કરે છે, તે દરેક કપડાંના સેટની કિંમત બસે બસ પાઉન્ડ સુધી આવે છે. તાડ. PALMYRA. (N. 0. Palma.) તાડનું ઝાડ ઘણું ઉચું થાય છે પૃથ્વી ઉપરના તમામ ઉષ્ણ દેશોમાં એ થાય છે, ફક્ત મદ્રાસ ઇલાકામાંજ દશ હજાર એકર જમીનમાં એની લાગવડ કરેલી છે. કોંકણમાં તે એ તાડનાં ઝાડ ડુંગર ઉપર પણ ઉગે છે. તાડના ઝાડમાં નર અને નારી એવી બે જાતો છે. નર જાતનાં ઝાડને ફળ બેસતાં નથી, તેથી તેને બળતાડ કહે છે. નારી જાતનાં ઝાડને ફળ આવે છે તેથી તેને ફળતાડ કહે છે. For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૩ ). તાડનાં ઝાડનો ઉપયોગ અસંખ્ય રીતે થાય છે એવું કહેવાય છે. હિંદુસ્થાનના દક્ષિણ ભાગમાં જ્યાં તામિલ ભાષા બેલાય છે, તે દેશ એ તાડનાં ઝાડનું અસલ ઉત્પત્તિસ્થાન છે. એ ભાષામાં તાલવિલાસ કરીને એક ગ્રંથ છે તેમાં તાડનું ઝાડ - નુષ્યના કામમાં જુદા જુદા આઠ પ્રકારથી આવે છે એવું લખ્યું છે. પણ એ ગ્રંથમાં લખેલ ઉપગ કરતાં પણ એ બીજા વધારે કામમાં વપરાય છે એવું કહે છે. તામિલ દેશમાં તમામ ધર્મ પુસ્તક તથા વેદના થે તાડપત્ર ઉપર એટલે તાડનાં પાન ઉપર લખવાનો રિવાજ અસલનાં વખતથી જ ચાલ્યો આવે છે. તે દેશના વિદ્વાન બ્રાહ્મણે આ તરફ કોઈ કોઈ વખતે આવે છે તેમની પાસેનાં પુસ્તક તાડ પત્ર ઉપરજ લખેલાં હોય છે. ડચ લોકોને એ દેશમાં અમલ હતો ત્યારે તેઓ તમામ સરકારી લખાણોમાં અને લેખોમાં તાડપત્રજ વાપરતા હતા. તાડનાં ફળને તાડગેળા કહે છે. એ જ્યારે નાહાના હેાય છે ત્યારે તરધારા હેય છે પણ પાકવા આવે ત્યારે સાવ ગોળ થાય છે. તાડગેળા ઉપર રેતરૂં નારિઓળી માફક હોય છે. તે કાઢયા પછી તેની અંદર બે ત્રણ ગોટા નિકળે છે, તે ખાવાના કામમાં આવે છે; એ ગોટા કુમળા હોય છે ત્યારે ઘણું સ્વાદિષ્ટ હોય છે. કુમળા નાળીયેરમાં જેમ પાણી હોય છે તેમ એ તાડગોળા કમળા હેય છે ત્યારે તેમાં પણ પાણી હેય. એ પાણી મધુર હોય છે અને પીવાય છે. જેમ નારિએળી જુની થાય છે અને સુકાય છે ત્યારે તેમાંનું પાણી પણ સૂકાય છે તેમ તાડગોળા જુના થઈ સુકાય છે, ત્યારે તેમાનું પાણી પણ સુકાય છે અને તેને 20 For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪ ) તાડનાં ફળની લુમા માંના મગજ ટાકા જેવા જાડા થાય છે. નારિએળી જૈવીજ હાય છે, પણુ કાઈ કાઈ ઝાડને એકજ ટ્વીંટમાં એ લુમે હોય છે. તાડની લુમામાં કુળની ગોઠવણ તાળુખી ભરેલા રીતે સરખાથી કરેલ હોય છે. દરેક લુમમાં એ તાડલની ત્રણ ત્રણ હારા હોય છે અને ગમે તે તરફથી જોઇએ તે એનાં કુળ સામસામાં જોટામાં આવે છે. તાડનાં ઝાડના રસને તાડી કહે છે, તેના દારૂ કરવામાં આવે છે. એનાં પાનના પંખા અને છત્રીએ કરવામાં આવે છે. તાહની એટલે પામની જાતનાં ઝાડામાં તાડના રસમાં સાકરના અશ વધુ હોય છે તેથી એના રસની ખાંડ કરે છે. સિલેાનમાં તયા બ્રહ્મદેશમાં તાડની જથાબંધ ખાંડ બનાવવામાં આવે છે, તાડનાં ઝાડ બાર પંદર વર્ષનાં થાય ત્યારે તેને ફળ આવવા લાગે છે. ઝાડ ઉપર પાકેલ તાડ ફ઼ળની અંદર જે ગેાટા હોય છે, તે ધામાથી નવાં ઝાડ થાય છે. પ્રથમ નરસરીમાં એના પા તૈયાર કરી તે બે વર્ષના થાય એટલે ચામાસાની મેાસમમાંજ જ્યાં જાથુ ઝાડ કરવાં હાય ત્યાં ફેરવવાં. એ ગોટા વાવ્યા પછી તેને નવ દશ મહિના પછી વાંસના ગરા માર્ક ગરો નિકળે છે, એ ઝાડ ધીમુ વધવાવાળુ છે. તાડનાં ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. પ્રથમ ના રાપાને પાંચ સાત વર્ષ સુધી આઠમે દિવસે પાણી મળે તેા ખસ. તે પછી પાણી ન મળે તો ચાલે. સાપારી. AREGA CATECHTM (N. O. Palnnece.) એશિઆ ખડમાં દેશી પામની જાતનાં જે ઝાડે છે, તેમાં એશક સેપારીનું ઝાડ અતિ સુંદર અને શૈાભાષાળુ છે. નારિએ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧પપ ) ળીનાં ઝાડ જેમ ઉષ્ણ દેશમાં સમુદ્ર કિનારાના પ્રદેશમાંજ સારાં થાય છે તેમ સેપારીના ઝાડનું નથી. એ સમુદ્ર કિનારાના છેટાના પ્રદેશમાં, બંગાળાના ઉત્તર તરફના પ્રાંતમાં; નેપાળના નિચેની બાજુના સ્લોપ ઉપર થાય છે. તેમજ સિલોન બેટમાં અને કાંકણમાં તથા હેર અને ત્રાવણકોરના રાજ્યોમાં સોપારીના ઝાડેનું વાવેતર લોકો હજારો એકર જમીનમાં કરે છે અને ત્યાં એ ધંધે ઘણે કિફાયતી ગણાય છે. ગંડળના બગીચામાં કેટલાંક સેપારીનાં ઝાડે સારી તનદુરસ્તીમાં છે અને તેને ફાલ પણ આ વ સરૂ થયો છે. સેપારીનાં ઝાડ નારિઓળી કરતાં ઘણુંજ નાજુક હોય છે તેથી જે પ્રાંતની હવા ઘણું ઉષ્ણ હોય છે અને જ્યાં સખ ઉને પવન વાય છે તે જયે સેપારીનાં ઝાડ ઉછેરવાં એ ઘણું મુશ્કેલી ભરેલું છે. એવી જગ્યે બગીચામાં ફક્ત નવાઈ તરીકે ઘણું સંભાળ અને કાળજી રાખવામાં આવે તે થોડાં ઝાડ થઈ શકે પણ પેદાશ માટે એનું વાવેતર થઈ શકવાનું નહીં. સેપારીનું ઝાડ સીધું વધે છે અને તેને ડાળીઓ હોતી નથી. સારી જમીનમાં જોરદાર ઝાડ પચાસ ફુટ સુધી ઉંચું વધે છે. એ ઝાડનું થડ લીલા રંગનું હોય છે અને તેના ઉપર વાંસના જેવી કાતળી હોય છે અને જાડાઈમાં નિચેથી માથાં સુધી તે ઘણું કરીને સરખા જેવું જ હોય છે. તેને પાંચમે છઠે વર્ષે ફાલ આવો સરૂ થાય છે અને ઝાડ નજીક ત્રીશ વર્ષનું થાય ત્યાંસુધી તેને સારે કાલ આવ્યા કરે છે. એ ઝાડને વર્ષમાં બે વાર ફાલ આવે છે. એક ફાલ અને બરમાં અને બીજે માર્ચમાં પાકે છે. સારી જમીનમાંના જોર For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૬ ) દાર સેપારીનાં ઝાડને દર વર્ષે આશરે ૮૫૦ સુધી સેપારી આવે છે. પણ સેપારીના વાવેતર (પ્લાન્ટેશન )માં દર વર્ષે દરએક ઝાડને સરાસરી ૩૦૦ સુધી સેપારી આવે છે એવું લેખાય છે. સોપારીનું લાગેશન એક એકર જમીનમાં હોય તો તેની પેદાશ દર વર્ષે દશ હજાર પાઊંડ સેપારી થાય છે. સેપારીમાં ઘણી જાતો છે. તે ઝાડમાં દીઠામાં આવતી નથી, ફળમાં જણાઈ આવે છે. મેહની સોપારી ઘણી નરમ અને મીઠી હોય છે. શ્રીવર્ધનની સોપારી ઘણી મોટી અને ખાધે મીઠી હોય છે. એને શ્રીવર્ધની પેઠે કહે છે. દક્ષિણમાં રાતી સેપારી ઘણી વપરાય છે, તે તાજી પાકેલ સોપારી બાફીને કરેલ હોય છે. કનાટકમાં કાચી સોપારી ઉતારી તે ખાંડી તેની ચિકણી સોપારી કરે છે, તે ઘણી મેંધી વેચાય છે. સોપારીના રોપા કરવા માટે ઝાડ ઉપર સાવ પાકેલ ફોતરાં સાથેનાં ફળ વર્ષની સરૂઆતમાં જ્યાં સદ્ધ તાપ ન લાગે એવે ઠેકાણે રતાસવાળી અગર કાંપવાળી જમીનમાં રાખનું ખાતર ભેળવી તેમાં એક એક ફુટને છેટે વાવવા અને તેને તે ઉગી આવતાં સુધી દરરોજ પાણી દેવું. ઉગ્યા પછી બીજે ત્રીજે દિવસે ભરપૂર પાણી જોઈએ. એ રોપા વળતા ચોમાસા સુધી એજ જગે રહેવા દેવા. વળતા ચેમાસામાં વાદળાંવાળી હવામાં એ પાની દડો તેનાં મૂળને ઈજા ન થાય એ રીતે કાઢી તે જાથે જે ઠેકાણે વાવવા હોય ત્યાં બે કુટ ઉંડા અને ત્રણ ફુટ વ્યાસના ખાડા કરી તેમાં સડેલ છાણ અને રાખ ભેળવી તેનું ખાતર નાખી તેમાં એ દડો ફેરવવી, અને તેને ત્રીજે દિવસે પાણી દેવું. મેડામાં મોડું સોપારીનાં ઝાડને ચોથે દિવસે તો પાણી For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). જોઈએ જ. પાણી કમતી મળ્યાથી સોપારીના ઝાડનું થડ પાતળું પડે છે અને તેનાં ફૂલ ખરી જાય છે, બનતાંસુધી બગીચામાં સોપારીનાં ઝાડ ઘેરીઆને કાંઠે જ્યાં પાણી ઉપરાઉપર જતું હોય ત્યાં વાવવાં એનાં ફૂલ ખિલડી ખાઈ જાય છે માટે તેને બંદેબસ્ત રાખવા જોઈએ. સેપારીનાં ઝાડનું વાવેતર કરવા માટે ડુંગરેની બાજુમાં સરખી જમીન હેય તે અગર બે ડુંગર વચ્ચે કાંપવાળી જમીન હોય તે ઘણી સારી. રાતોડ જમીનમાં પણ સોપારીનાં ઝાડ સારાં થાય છે. સોપારીનાં ઝાડ નારિઓળીના લાશનમાં અગર કેળો સાથે સારા થાય છે, કારણ નારિઓળીનાં અને કેળાનાં ઝાડમાં એને સખ્ત તાપ લાગતો નથી. જાયફળ. NUTMEC (N. 0. Myristicece.) જાયફળનું ઝાડ નાશપાટીના ઝાડ જેવું દેખાય છે. તેની ઉંચાઈ વીશ ફુટ સુધી હોય છે. મલાકા તથા બાંડા બેટમાં જાયફળનાં ઘણું ઝાડે અસલથી છે. અને ત્યાં તે એક મેટી પદાસની બાબત છે. ગયા પાંત્રિશ ચાલીશ વર્ષમાં જાયફળનાં હજારે ઝાડો જમેકા બેટમાં લગાડવામાં આવ્યાં છે. અને ત્યાંની જમીન તેને ઘણીજ માફક આવી છે. ત્યાંનાં જોયફળનાં ઝાડને મલાકા અને બાંડા બેટનાં જાયફળનાં ઝાડો કરતાં પણ ફાલ સારે અને ઘણેજ વધારે આવે છે. હાલમાં જમેકા બેટમાં હજારે જાયફળનાં ઝાડોને ફાલ આવે છે. ત્યાં એક સારાં જાયફળનાં ઝાડને બાર મહિનામાં ચાર હજાર ફળ આવે છે. એક પાઉન્ડમાં સરાસરી નેવું જાયફળ, તેલમાં આવે છે એવું ગણુએ તે જમેકા બેટનાં એક સારાં જાયફળનાં ઝાડને બાર મહિને ૪૪ પાઉન્ડ તેલનાં For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) જાયફળ ઉતરે છે. બીજી જગ્યે જાયફળનાં સારાં ઝાડને બાર મહિને આશરે દશ પાઉન્ડ જાયફળ આવે છે એવું ગણાય છે. એ ઉપરથી જમેકા બેટ જાયફળનાં વાવેતરને કેવું માફક આવ્યું છે તેનું અનુમાન થશે. જાયફળના ઝાડની મુખ્ય ત્રણ જાતે છે. એક નરજાયફળ, એક રાયજાયફળ અને ત્રીજું રાણુંજાયફળ. એમાં પહેલાં બે જાતનાં ઝાડનાં ફળ ઘણાં મોટાં અને ઈડાકૃતિનાં હોય છે. ત્રીજી જાતનાં ઝાડનાં ફળ સાવ ગેળ અને નાનાં હોય છે. ફળ ઉપર જે વેષ્ટ હોય છે તે જ જાવંત્રી. મોટામાં મોટાં જાયફળ એક સમાં ચાર તોલે છે. સાવ ગેળ જાયફળ સારાં ગણાય છે. સારાં જાયફળમાં જરા ટેચિયે તે તેલ જે રસ નિકળવો જોઈએ. મોટામાં મોટાં જાયફળ એક પાઉન્ડમાં આશરે ૬૮ જાય છે. નાની જાતનાં એક પાઉન્ડના તેલમાં ૧૨૦ જાય છે. બજારમાં ઘણે ફેરે સડેલ જીવાતનાં છેવાળાં અને કેટલાંક તો એકવાર ઉકાળી તેનું તેલ કાઢી લીધેલ આવે છે. વળી જગંલી જાતનાં જાયફળે મધ્ય આફ્રિકામાંથી આવે છે. લેફટનેન્ટ કયામેરાન તેની આફ્રિકાની મુશાફરીનાં વૃત્તાંતમાં લખે છે જે તેણે મધ્ય આફ્રિકામાં જંગલી જાતનાં જાયફળનાં ઝાડોની, મોટી ઝાડી જોઈ હતી. એ જંગલી જાયફળ લાંબાં હોય છે અને તે સાચાં જાયફળ જેવાં સ્વાદિષ્ટ હોતાં નથી. ઝાડ ઉપરથી જાયફળ ઉતારી લીધા પછી તેના ઉપરની જાવંત્રી જુદી કરે છે. અને તેને સુકવી મીઠાનાં પાણીમાં બળી ફરીથી સુકવે છે. મીઠાનાં પાણીમાં બેળ્યાથી તે ઘણી મુદત બગડતી નથી અને તેને સ્વાદ જતો નથી. કેટલીક જગ્યે એનાં For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) ફળને પણ ચુનાને પાણીમાં ભેળી સુકવે છે. તેથી તે વધારે મુદત ટકે છે. જાયફળનું તેમજ જાવંત્રીનું તેલ કાઢે છે અને તે ઔષધી કામમાં આવે છે. જાયફળ ઉકાળ્યાથી તેનું સેકડે અઠ્ઠી ભાર તેલ નિકળે છે. કેટલાક વેપારી એવી રીતે એકવાર તેલ કાઢી લઈ તે જાયફળ પાછાં વેંચવા મળે છે. બેશક એવાં ફળનો ઘણો ખરો રવાદ જતો રહેલ હોય છે. મલાકા બેટમાં જાયફળ ઉનાં કરી તે ઘાણીમાં નાખી તેનું તેલ કાઢે છે. તેને જાયફળનું માખણ કહે છે. જાયફળ જેવાં પદાસી ઝાડ બીજાં કેકજ હશે. ગોવામાં તેમજ મદ્રાસ ઇલાકામાં એનાં ઘણું ઝાડ છે. અને તેને ફાલ પણ ઠીક આવે છે. ગોંડળના બગીચામાં એનું ઝાડ એક કેરે આપ્યું હતું પણ તે થોડા મહિના જીવી મરી ગયું. એ ઝાડ દરેક સારા બગીચામાં નવાઈ તરીકે તો હોવું જોઈએ અને દરિઆ કિનારાના પ્રદેશમાં એનાં વાવેતરને જ્યાંની જમીન તથા હવા માફક આવે ત્યાં કરવાથી ઘણો ફાયદો થવાને. ભાવનગર દરબારે નારીએળી, બા વિગેરેનાં પ્લાન્ટેશનને મેટા પાયા ઉપર કરેલ છે. તેની સાથે એવાં ઝાડ આપણા દેશમાં થાય છે કે નહીં તે અજમાવી જોવા જેવું છે. ચલટા અથવા મોટાં કરમલ. DILLENIA S. (N. 0. Dilleniacea.) એ ઝાડ મોટું થાય છે. એનાં પાન ઘાટાં, મેટાં અને ઘણું સુંદર દેખાય છે. જુલાઈ માસમાં એને ધોળાં અને પીળા રંગનાં મેટાં અને ખુસવાળાં ફૂલ આવે છે. એ ફૂલને વ્યાસ આશરે નવ દશ ઇંચ હોય છે. એને ફળ નારીએળ જેવડાં આવે છે અને For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સપ્ટેમ્બર માસમાં પાકે છે. એ ફળની બહારની બાજુનું વેષ્ટણ જેને કયાલીકસ કહે છે તેનો સ્વાદ ખાટે હોય છે અને તેજ માત્ર ખાવાના કામમાં આવે છે. નવાં ઝાડ બીજથી થાય છે. કાળી જમીનમાં એ સારાં થાય છે. ઝાડ મેટું થતાં સુધી એથે દિવસે પાણી દેવું. મોટું થયા પછી આઠમે દિવસે હોય તે બસ. ઓલીવ, OLIVE (N. 0. Oleacece.) ઓલીવનું ઝાડ જેને એલીઆ યુપિયા કહે છે એ ઝાડ અસલના વખતમાં એશિયાખંડનું દેશી હતું, જ્યાંથી કેટલાએક સઇકા થયા તે યુરોપના ઈટલી વિગેરે દેશમાં લઈ જઈ દાખલ કરવામાં આવેલ છે. અને હાલમાં તો ઈટલી, ગ્રીસ સ્પેન, કાન્સ વિગેરે દેશોમાં તેના ફળનું તેલ કાઢવા માટે એ ઝાડનું લાખો એકર જમીનમાં વાવેતર કરવામાં આવે છે. જંગલી જાતનાં એલીવનાં ઝાડે સીરિયા, ગ્રીસ અને આફ્રિકામાં આટલસ પર્વતના ોપ ઉપર ઘણું ઉગે છે. એલીવનાં ઝાડને વિસ્તાર ઠીક થાય છે અને તે ઊંચાઈમાં સારાં વધે છે. તેની ડાળીઓ ધણું કરીને આડી વિશેષ ફેલાતી નથી ઉભી વધે છે. એનાં પાનનાં ઉપલા ભાગને રંગ કાળાસપર લીલો હોય છે. અને નિચેની બાજુનો રંગ ઘેળાસપર હોય છે. ઓલીવનાં ઝાડ જયાં ઉષ્ણમાપક યંત્રના ૬૯ અષથી વધારે ટાઢ અને ૮૦ થી વધારે ગરમી હોતી નથી, એવી જગ્યે ઘણું સારાં થાય છે. ત્યાં તેનાં ફળથી એક મોટી પેદાસની બાબત થાય છે. ચુનાવાળી અને સુકી જમીન એટલે જે જમીનમાં પાણી ભરાઈ રહેતું નથી, પાણીને નિકાસ સારે હોય છે અને ભેજ For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહેતો નથી. એવી જમીન એ ઝાડને ઘણી માફક આવે છે. જે જમીન ઘણું કઠણ હોય છે અને જેમાં હળ પણ ખુતી શ. કતો નથી એવી જમીનમાં પણ એલીવનાં ઝાડો થાય છે. ઓલીવની ઘણું જાત છે. તેમાં લાગીફ્રેલિયા અને તેનાં પેટાની બીજી જાતનાં ઓલીવનાં ઝાડ મુખ્યત્વે કરીને ઈટલીમાં અને લાટલિયા અને તેના પેટની બીજી જાતનાં ઓલીવનાં ઝાડે મુખ્યત્વે કરીને પેનમાં વાવવામાં આવે છે. ઇટલીમાં બે ત્રણ વર્ષનું એલીવનું ઝાડ થાય એટલે તેને ફાલ આવે સરૂ થાય છે, અને તે છ સાત વર્ષનું થાય ત્યારથી તે તેના માલીકને કમાઉ થાય છે. કાન્સ દેશમાં ઓલીવનાં ઝાડ ધીમાં ઉગે છે અને એ દેશમાં એ ઝાડે વીસ વર્ષનાં થયા પછી તેને ફાલ બેસવા લાગે છે. ઓલીવનાં ઝાડ એક શાંતતાનું ચિન્હ ગણાય છે, અને જ્યાં તે સારાં ફાલે છે ત્યાં તો તે એક ઈશ્વરની અતિ કિમતી દેગીજ સમજવી જોઈએ. કારણ તે દેશમાં એનાં ફળનું તેલ માખણ અને મલાઈને ઠેકાણે ખોરાક તરીકે કામમાં આવે છે. ઇટલીમાં એવી એક એ ઝાડના સંબંધમાં કહેવત છે કે, “જે તમારા પુત્ર પાત્રોને ચિરકાળ ચાલે એવી મિલકત રાખવી હોય તે ઓલીવનું ઝાડ વા.” ઓલીવનાં ફળ પાકવાં સરૂ થાય ત્યારે તે પાક્યા પહેલાં ઝાડ ઉપરથી ઉતારી લે છે અને તેને થોડો વખત મીઠાનાં પાણીમાં બોળી રાખે છે, જેથી કરીને તેમાં કડવાસ હોય છે તે જતી રહે છે; તે પછી તેને જુદી જુદી જાતનો મસાલો લગાડી તે બાટલીઓમાં અને મોટા પાપોમાં સરકામાં ભરી વેંચવા મોકલે 2 1 For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) છે. યુરોપના દક્ષિણના તમામ દેશોમાં એ ઓલીવનાં ફળ એ દરરોજના ખોરાકની એક ચિજ છે. સાવ પાકેલ એલીવેને રંગ (ઓલીવના ફળને પણ એલીવજ કહે છે) કાળાશ પર લીલો હોય છે. એ ફળ પાકીને ખરે છે એટલે ભેગાં કરી લે છે. એ ફળ પાકયા પહેલાં તેમાંનું ટોપરૂં જે પિચું હોય છે તે કઠણ ગઠલી જેવું થાય છે અને તેમાં બદામ જેવું સ્વાદિષ્ટ બીજ હોય છે. એ ફળમાંનો ગર વાદળી જેવો હોય છે અને તેનાં છિદ્ર (માઈલ.) માં તેલ હોય છે. જે એ ફળ ઉપર જરા દબાણ પડ્યાથી બહાર નિકળી આવે છે. ઓલીવનાં ઝાડનાં ફાલ ઘણું કરીને ડિસેંબર માસમાં પાકે છે. એક ઝાડને દર વર્ષે દશ પાઉન્ડથી વીસ પાઉન્ડ સુધી તો. લનાં ફળ આવે છે. એ ફળનું તેલ કાઢવાની રીત ઘણું સેહેલી અને રમુજી જેવી છે. એ તેલ કાઢવા માટે તેનાં પાકેલ ફળને એક મોટા વાસણમાં ઢગલો કરો એટલે થોડા વખતમાં તે ફળાના પિતાના દબાણથીજ તેનું તેલ એ ઠામને તળીએ નિકળી ભેળું થાય છે. એ તેલ સ્વચ્છ પાણી જેવું અને સ્વાદિષ્ટ હોય છે. તેને વાસ બિલકુલ હોતો નથી. એ ઢગલામાંથી તેલ નિ. કળવું અધ થાય ત્યારે એ ફળ એ દામમાંથી કાઢી બીજા ઠામમાં મુકવા અને તેના ઉપર ધંટીના પાણાનું યા બીજ કસ્યાનું દબાણુ મુકવું એટલે પ્રથમ નિકળેલ તેલ જેવું જ વધારે તેલ એમાંથી નિકળે છે અને એ બીજી વખતે કાઢેલ તેલ પ્રથમના તેલ જેવુંજ સ્વચ્છ અને સ્વાદિષ્ટ હોય છે. એ ફળમાંથી ઉપર લખ્યા મુજબ બીજી ફેરે તેલ કાઢયા પછી પણ એમાં તેલનો સારો ભાગ બાકી રહે છે. તે કાઢવા માટે એ ફળ એક થેલામાં For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 18 ) ભરી તે ઉપર કડકડતું ધરણનું પાણી રેડવું અને તે પાછો એક ઠામમાં મૂકી તે ઉપર પથરનું અગર બીજા કસ્યાનું દબાણ મુકવું એટલે એમાંથી વધારે તેલ મળી આવે છે. એ ત્રીજે ફેરે કાઢેલ તેલ પહેલાં બે ફેરાનાં તેલ જેવું સ્વચ્છ અને સ્વાદિષ્ટ હેતું નથી. એ ત્રીજા ફેરાના તેલને રંગ પીળાશવાળો લીલે હોય છે, તે સ્વાદે સારૂં હૈ તું નથી અને તેને ખરાબ વાસ આવે છે. એ પ્રમાણે ત્રણ દાણું તેલ કાઢયા પછી જે ફળ રહે છે, તેને કચરી ઉકાળ્યાથી તેમાંથી ચોથી વખત વધારે તેલ નિકળે છે પણ તે સારૂં હેતું નથી. તે ફક્ત બાળવાના તથા એવા બીજા કામમાં વપરાય છે, ખવાતું નથી. એ ફળમાંથી પ્રથમ બે કેરે કાઢેલ તેલ ઉત્તમ હોય છે. તેને હરછન તેલ કેટલીએક જગે ઓલીવનાં ફળ પ્રથમથી જ એકવાર ઉકાળીને તેનું તેલ કાઢે છે. એમ કર્યાથી તેલ વધુ નિકળે છે પણ તે ઉપર લખેલ રીતે કાઢેલ તેલ જેવું સારું હેતું નથી. કેટલીએક જમે એનું તેલ ઘાણ માં નાખીને કાઢે છે. ઈટલીના લોક તેમનાં ઘર ખર્ચનું ઓલીવનું તેલ અસલના વખતથીજ પત્થરનાં ઠામમાં રાખે છે. પણ વેચવા માટેનું તેલ ઓકના લાકડાનાં પીપોમાં ભરે છે. એ તેલ ત્રણ વર્ષ સુધી બ. ગડ્યા શિવાય રહે છે. પણ તેને છ છ મહિને એક પીપમાંથી બીજામાં ફેરવવું પડે છે. એલીવનું તેલ ઘણું કરીને તેનાં ફળનાં તેલનાં દશમે ભાગે નિકળે છે એટલે દશ શેર એલીવનાં ફળ હોય તે તેમાંથી એક શેર તેલ નિકળે છે. For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪ ) એલીવનાં ઝાડ સાધારણ જાતની જમીનમાં અને કેટલીએક જગ્યે જ્યાં ખીજી જાતના મેલ થઇ શકતા નથી, એવી કાણુ જમીનમાં પણ તે થાય છે. એ ઝાડ એટલુ કિમતી છે, તેથી આપણા દેશમાં જ્યાં અંતે હવા માફક આવે, ત્યાં અજમાવી જોવાં જોઇએ. ધાટ માથા ઉપર લેાણાવળી વિગેરે ઠેકાણે જ્યાં ઉનાળામાં પણ તાપ હોતા નથી, ત્યાં જરૂર એનું વાવેતર છેમંદીથી થઇ શકશે, માટે એવી જગ્યે અજમાવી જોવાં જોઈએ. ગેડળના બગીચામાં એલીવનાં ધણાં ઝાડા છે અને તે સારી તનદુરસ્તીમાં છે. એમાંથી કેટલાંએક ઝાડ આશરે આઠ વર્ષનાં થયાં છે. પણ તેને હજી ક્ાલ આવતે નથી. એલીવનાં નવાં ઝાડા તેની કલમથી અને તેની બાજુમાં કા પુટે છે તે જુદાં કરી વાળ્યાથી અને ખીજથી યાય છે. કાજી. - AACARDIUM OCCIDENTALA, (N. 0. Anacardiaeece.) કાળુનું ઝાડ જેમ હિંદુસ્થાનનું વતની છે, તેમ તે અમેરિકાનું પશુ દેશી છે. એનાં પાન લાંબાં હોય છે, અને એ ઝાડ મેહુ થાય છે અને શાલિતુ દેખાય છે. એ ઝાડા કાંકણમાં ધણાં હોય છે. ગાંડળના બાગમાં એનું વાવેતર કરવા ઘણે ફેરે પ્રયત્ન કરવામાં આવ્યેા હતેા, પણ તે નિષ્ફળ ગયા હતા. એનાં ઝાડા થયે પુટ ઊંચાં વધી મરી જતાં; એ સમુદ્ર કિનારાની રેતાળ અને રાતી જમીનમાં સારાં થાય છે. કાજીનાં ઝાડને મેહાર પાય મહિનામાં આવે છે અને તેનાં કુળ માધ અને ફાગણ મહિનામાં પાકવા લાગે છે. એ ફળ નરમ હાય છે અને તેના આગળ કૂળને અડીને ખીજ હાય છે. તેના For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર કઠણ ફોતરૂં હોય છે. એ બીજ તેજ કાજુકળી. બીજ લીલાં હોય છે ત્યારે તેમાંથી રસ નિકળે છે; તે શરીરને અડ્યાથી ભિલામાં માફક ફરફલા ઉઠી આવે છે. એનાં ફળને અમેરિકામાં વાઈન અને દારૂ બનાવે છે. નવાં ઝાડ બીજથી થાય છે. બીજ પ્રથમ કયારામાં વાવી રોપા આશરે દોઢ ફૂટ ઊંચા થાય એટલે જ્યાં તે રેપવા હોય ત્યાં ખાડા કરી તેની દડબે કાઢી ફેરવવા. એનાં બીજ પાક્યા પછી ટુક મુદતમાં વાવવા જોઈએ. લાંબી મુદત રાખ્યાથી ઉ. ગતા નથી. ઝાડ મોટું થતાં સુધી એને છ દિવસે પાણી દેવું જોઈએ. ઝાડ મોટું થયા પછી દશમે દિવસે દેવું. માછલાંનું ખાતર એને ફાયદાકારક છે. બર. ZIZYPHUS JUJUBA, (N. 0. Rhamnece.) બેરનાં ઝાડ હિંદુસ્થાનમાં ઘણું કરીને સર્વ જગે થાય છે. - તેમાં કેટલીએક જાતનાં ફળ ખાધે ઘણાં મીઠાં હોય છે, કેટલીક જાતનાં ખાટાં હોય છે અને કેટલાંએક ખટમીઠા હોય છે. કેટલીએક જાતનાં બોર ઘણું મોટાં હોય છે અને કેટલાંક તે મોટા વટાણુ જેવડાં નાહાનાં હોય છે. કેટલાએકનો આકાર લાંબો હોય છે અને કેટલાં એકનો ગાળ હોય છે. કેટલીએક જાતનાં બેરની છાલ ફળ પાક્યા પછી પણ લીલીજ રહે છે. કેટલાંએકની પીળી હોય છે અને કેટલાંએકની નારંગી રંગની થાય છે. - બનારસ અને નાગપોરનાં બોર ઘણાં વખણાય છે. સુરત અને અમદાવાદમાં પણ સારાં બોર થાય છે. જુનાગઢના બગીચામાં એક નાહાની જાતનાં બોરનું ઝાડ છે તેનાં બોર ઘણું મીઠાં For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૬ ) હાય છે અને તેમાંનું ખીજ ધણુંજ ઝીણું રાઇ જેવડું થાય છે. એારડીની ડાળીઓને કટા હેાય છે. તેનાં પાંદડાંને ઉપલી બાજુને રંગ કાળાસપર લીલેા હાય છે. નિચેની બાજુના રંગ મેળાશપુર હાય છે. '' ખેરનાં નવાં ઝાડ ખીજથી થાય છે. તે સાધારણ જાતની જમીનમાં સારાં થાય છે. સારી જાતની ઓરડીની આંખ એના રોપા ઉપર ચઢાવ્યાથી ખાત્રી લાયક સારાં કુળવાળું ઝાડ થાય છે. ખેરડીને ખાસી કર્યાથી ધણા ફાયદા થાય છે. આપણામાં કેહેવત છે કે, “ ઝાઈ વાઢે ખેરડી અને દુશ્મન વાઢે આંબે ” એટલે સારૂ ઇવાવાળા ખેરડીનું ઝાડ કાપે છે અને દુશ્મન આંબાનું ઝાડ કાપે છે. મેરડીનું ઝાડ કાપ્યાથી તેના થડમાંથી ધા જોરદાર નવા ગરા નિકળે છે અને તેને ટુંક મુદતમાં ઘણાં કુળ આવે છે. ગીચામાં જે ખરાબ જાતનાં ફળવાળાં ખેરડીનાં ઝાડ હોય તે થડથી કાપી નાખવાં અને તેમાં જે ગરજા નિકળે તે ઉપર સારી જાતનાં કુળવાળાં ઝાડની આંખ ચઢાવવી, સારી જાતનાં ખેરનાં ઝાડ ઘણી ટુંક મુદતમાં કરવાના, એ ધણા સેહેલા અને ઉત્તમ માર્ગ છે. ' ખેરનાં કુળમાં કેટલીએક વખતે જીવડા પડે છે તેમાટે ચે માસાની શરૂઆતમાં, તેનાં ઝાડનાં મૂળમાં ઝાડના કદના પ્રમાણમાં, ત્રણ શૈરથી પાંચ શેર સુધી મીઠાનું પાણી કરીને તેનું ખાતર દેવું એટલે એ ઝાડને નિરોગી ફળ આવશે. મેરડીનાં ઝાડ બિલકુલ શોભાવાળાં હોતાં નથી. તેનાં પાત ખરેલ હોય છે ત્યારે તે તે ધણુજ ખરાબ દેખાય છે, તેથી તે લ અગીચાની નજીક લગાડવાં નહીં. For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૭ ) બેરડીનું લાકડું ઘણું મજબૂત હોય છે અને તે ઇમારતના કામમાં આવે છે. એ ઝાડમાંથી સારો ગુંદર મળે છે અને તેની લાખ બને છે. જંગલી રેશમના જીવડા (કફૂન) આ ઝાડ ઉપર કોઈ કોઈ વખત મળી આવે છે. - ટોમાટો. TOMATO. (N. 0. Solancece.) ટોમ્યાટો એ એક વેલા જેવું ઝાડ છે, અને તેની ઘણી જાતો છે. તેમાં મુખ્ય નાની જાતને અને મોટી જાતનાં એવા બે પ્રકાર છે. એ બેના પેટા ભેદ ઘણા છે. નાની જાતમાં મુખ્ય કરેન્ટ, મેરી, તુમ આકારનાં એ મુખ્ય છે. મેટી જાતના પેટામાં કુકસ ફેવરીટ, ટીલડન, ટ્રોફી અને મોટાં રાતાં એ મુખ્ય છે. એ શિવાય પીળી જાતનાં ટમાટો થાય છે. તે મુરબ્બો (પ્રીઝર્વ) કરવાના કામમાં વપરાય છે. ટોમ્યાટોનાં પાકેલ ફળ ખવાય છે અને તેનું રાયતું કરે છે. યુરોપિયન લોક ફક્ત ટેમ્યાટોનાં પાકેલ ફળ શાલડ અગર સંસ કરવામાં વાપરે છે. તે લોક એનાં કાચાં ફળ વાપરતાં નથી. પણ આપણે લોકો કાચાં ટોમ્યાટાનું શાક કરે છે અને તે દાળમાં પણ નાખે છે. એનાં બીજ વર્ષદની શરૂવાતમાં કયારામાં વાવવાં અને રોપા આશરે સાત આઠ ઇંચ ઉંચા થાય એટલે ત્રણ ત્રણ ફુટને છેટે ચરો કરી તેમાં બે બે ફુટને છે. તે ફેરવીને વાવવા. ઝાડ મોટાં થવા લાગે એટલે તેના વેલા ચડવાને માટે તેની બાજુમાં લાકડિીના ટેકા લગાડવા. એ પ્રમાણે ટેકા લગાડ્યાથી તે ઉપર વેલા ચઢે છે અને તેથી તેનાં ઝાડમાં હવા ખુલાસેથી પ્રવેશ કરે છે, તેથી ફળ સારાં થાય છે. વળી એ ટેકા ઉપર વેલા ચડ્યાથી For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૮ ) તેનાં ફળનો બગાડ થતો નથી. ટામ્યા હમેશ જોઈતાં હેય તે તેનાં બીજ દર મહિને મહિને વાવવાં, એટલે એક ફેરાનાં વાવેલ ઝાડનો ફાલ થઈ રહેવા આવે તેટલામાં બીજી વખત વાવેલાંને ફાલ તૈયાર થાય છે, અને એરીતે ટમાટે હમેશ મળે છે. ટોમ્યા બગીચા માહેલી સાધારણ જમીનમાં સારાં થાય છે. વર્ષદ નહોય ત્યારે આઠમે દશમે દિવસે તેને પાણી દેવું જોઈએ. ઉનાળામાં બપોરનો સખ્ત તડકો ન લાગે એવી જગ્યે એ વાવવાં એટલે તેને ફળ આવશે. જે માણસને લિટહુર કલેટનો આકાર હોય છે, તેને ટેમ્યાટે ખાધાથી ઘણો ફાયદો થાય છે. સમાળ. THE PEACH. (N. 0. Amygdalec.) યુરોપમાં સપ્તાળુની ઘણી જ જાતો છે, પણ આપણે દેશમાં એની ફક્ત ત્રણ જાતો જોવામાં આવે છે. એમની એક જાતનાં ફળ મેટાં ગોળ અને ધોળાં રંગનાં હોય છે. એ જાતનાં ફળ મીઠાં અને ઘણું જ સ્વાદિષ્ટ હોય છે. બીજી જાતનાં ફળ માણસના હાથને પંજે, આંગળી અને અંગુઠા વિનાનો હોય છે, તેના જેવા આકારનાં ચપટાં હોય છે, અને ત્રીજી જાતનાં ફળ નાના જળદારૂનાં ફળનાં આકારનાં હોય છે. બીજી અને ત્રીજી જાતનાં ફળ સ્વાદે પહેલી જાતનાં ફળ કરતાં ઉતરતાં હોય છે. ગંડળના બાગમાં બીજી જાતનાં ફળનાં ઘણું ઝાડ છે અને તેને ફાલ સારે આવે છે. ફકત ગયા વર્ષમાં તેનાં મૂળ વખતસર ખુલ્લાં કયાં નહોતાં અને તે વખતસર સેરવામાં આવેલાં નહતાં, તેથી તે ઝાડોને ફાલ સારો આવ્યો ન હતો. સપ્તાળનાં For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ઝાડ જલદીથી વધે છે. બીજથી અગર કલમથી કરેલ ઝાડ બે વર્ષમાં દશ બાર ફુટ ઊંચાં થાય છે, અને તેને બીજે વર્ષે ફાલ આવવા લાગે છે. એનાં ઝાડનાં થડ ઉપર જમીનથી ત્રણ ફુટ સુધીમાં બિલકુલ ડાળીઓ ફુટવા દેવી નહીં, અને એ ઉપર પણ ડાળીઓ ધાટી ઉગવા દેવી નહીં. સપ્તાળુનાં ઝાડને વિસ્તાર થડથી ચારે બાજુ થવા દેવો નહીં. તેની પૂર્વ બાજુમાં અને પશ્ચિમમાં ફુટેલી ડાળીઓ કાપી નાખવી, અને ઉત્તર તથા દક્ષિણ તરફની રહેવા દેવી. એટલે એ ઝાડનાં ફળ ઉપર બન્ને બાજુ સૂર્યને તડકો પડશે, અને તેથી તે સરખાં અને સારાં પાકશે. એ ફળની જે બાજુ તડકે લાગે છે તેજ બાજુ પ્રથમ પાકે છે, અને બીજી બાજુએ ફળ કાચાં રહે છે, તેથી તે ખાવાના કામમાં આવતાં નથી. ઉપર લખ્યા મુજબ પૂર્વ તથા પશ્ચિમની બાજુની ડાળીઓ કાપી નાખ્યા પછી ઉત્તર દક્ષિણ એ ઝાડની ડાળીઓને વિસ્તાર હોય તેને છેડે એક ઉત્તર તરફ અને બીજી દક્ષિણ તરફ બે વળી ખાડી તેને બે વાંસડા આડા બાંધી, એ ઝાડની ડાળીઓ તેની સાથે આડી પંખા જેવી બાંધી રાખવી. એટલે એનાં ફળને ચારે બાજુથી ખુલ્લી હવા અને તડકો લાગશે, અને તેથી ફળ જોરદાર આવશે અને તે ચારે બાજુથી સરખાં પાકશે. એ પ્રભાણે બે વર્ષ પહેલાં ગાંડળના બાગમાં મી. તરખડ સાહેબની સૂચનાથી કરવામાં આવ્યું હતું, અને તેથી એ ફળ મોટાં અને સારાં થઈ સરખાં પાક્યાં હતાં. વર્ષાદની સરુવાતમાં સત્તાળુનાં ઝાડનાં થડમાં તેનાં મૂળ ઉપર માટીને ઢગલો કરી, તે ઉપર નળીઆના કટકા નાખી છવી લેવું, જેથી તેનાં મૂળને ઝાઝું પણ લાગે નહીં. વર્ષદ પછી તેને 22 For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) લ બેસવા લાગે તે પહેલાં તેનાં મૂળ ઉઘાડા કરી તેને ખાતર દેવું અને તેનાં તમામ પાંદડાં કાઢી નાખવાં. વધારાની અને નબળી ડાળીઓ પણ કાપી નાખવી. અને તેને ખાતર દીધા પછી છ સાત દિવસ પછી દરરોજ અગર બીજે દિવસે ભરપૂર પાણી તેનાં ફળ પાકતાં સુધી દીધા કરવું. ફાલ લીધા પછી પાણી દેવાનું બંધ કરવું. એ ઝાડને ઉકરડાનું ખાતર સારું. પણ નિચે લખેલ મિશ્ર ખાતર તેને ઘણું જ ફાયદાકારક છે. ચાર ભાગ છાણ, એક ભાગ બળ, એક ભાગ લાકડાની રાખ અને પા ભાગ ચુંને એ મિશ્ર કરી એક કંડીમાં ભરવું અને તેમાં પાણી છોડી ઢાંકી રાખવું એટલે આશરે બે માસમાં એ મિશ્રણ ખાતર તરીકે વાપરવા માટે તૈયાર થશે. સપ્તાળુનાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે ઊંચી જાતનાં ઝાડ આંખ અગર કલમ ચઢાવીને તૈયાર કરવાં. બીનાં ઝાડ જલદી વધે છે અને તેને બીજા વર્ષથી ફાલ આ. વવો સરૂ થાય છે. બીજથી ઝાડ કરવાં હોય ત્યારે બીજા વર્ષદની સરૂઆતમાં કયારામાં ફુટ ફુટને છેટે વાવવાં અને તે ચાર પાંચ મહિનામાં થાય એટલે તેની દડબ કાઢી જાયું જ્યાં વાવવાં હોય ત્યાં પંદર પંદર ફુટને છેટે ખાડા કરી રોપવા. એ ઝાડ ઉપર એક જાતનો રાત કળીઓ થાય છે, તે ઝાડનાં પાનને નુકશાન કરે છે. તે માટે સાબુનું પાણું પિચકારીથી એ ઝાડ ઉપર છાંટવું અને તેથી તેનાં પાન જોઈ નાખવાં. અગર તમાકુનું પાણી કરી છાંટવું. એ ઝાડનાં થડ ઉપર ચુનાની સફેતી દેવી એટલે એના For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૧ ) ઉપર એવા જીવડા થશે નહીં. સમ્રાળુનાં ઝાડ કાળી અને રાતી જમીનમાં સારાં થાય છે. ' અંજીર. FIG. (N. 0. Urticaceve.) અંજીરની મુખ્ય બે જાતે છે, ઘેળાં અને કાળાં અથવા જાંબુ રંગનાં; એમાંથી બીજી જાતનાં ફળ સ્વાદે વધારે સારાં હોય છે. અંજીરનાં ઝાડને વર્ષમાં બે ફાલ આવે છે. એક ઉનાળામાં અને બીજે માસામાં, તેમાં પહેલા ફાલના ફળમાં મીઠાશ વધારે હોય છે. ચોમાસાના ફાલમાં મીઠાસ કમાતી હોય છે. એ ફળ ઘણું પિષ્ટિક છે. એ સુકવીને રાખ્યાથી ઘણી મુદત રહે છે. કાંપવાળી જમીનમાં અંજીર ઘણું સારાં થાય છે. પીળા રંગવાળી અને રાળ જમીનમાં પણ તે સારાં થાય છે. ઘણી કાળી ઊંચી જમીનમાં એનાં ઝાડ ઊંચાં અને જેરમાં ઉગે છે, તેને પાન ઘણું અને મોટાં આવે છે પણ ફાલ સારો આવતો નથી. એવી જમીનમાંનાં ઝાડને ઝીણું ફળ બેસે છે અને તેને સ્વાદ હોતો નથી. અનુભવથી એવું જાણવામાં આવ્યું છે કે, ઘણી કાળી જમીન જે બીજા ઘણા ખરા છોડ મેલને ઉત્તમ ગણાય છે, તે અંજીરને માફક આવતી નથી. જે જમીનમાં ચુનાને અંધ ઝાઝે હેય છે, તેમાં અંજીર ઘણાં સારાં થાય છે. અંજીર માટે જમીન ત્રણ ચાર ફુટથી વધારે ઊંડી હવાની જરૂર નથી, બલકે ન હોય તે સારી. વર્ષની શરૂઆતમાં સારી જોતાં અંજીરનાં ઝાડની ઘણી જુની નહી તેમજ ઘણી કુમળી નહીં એવી એક આંગળથી બે For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આંગળ જાડાઈની. અને ત્રણ ત્રણ આંખવાળી નિરોગી જોરદાર ડાળીઓના કટકા લઈ જે જયે એના રોપા તૈયાર કરવું હશે, તે જયે કયાર કરી તેમાં થી સવા રુટને છે. તેને ત્રીજો ભાગ જમીનમાં જાય એવી રીતે હારમાં લગાડવાં. અને વર્ષ ન હોય ત્યારે તેને ચોથે દિવસે પાણી દેવું એટલે એ કલમોને વાવ્યા પછી આશરે બે માસમાં મૂળ ફુટવા લાગશે તથા નવા પાન પણ આવશે. એ કલમો વળતા ચોમાસા સુધી એ કયારામાંજ રહેવા દેવી. વળતા માસામાં એ જે તકતામાં લગાહવી હશે, ત્યાં બાર બાર ફુટને છે. ત્રણ ત્રણ ફુટ વ્યાસના અને તેટલાં જ ઊંડા ખાડા કરી તેમાં એ રોપા તેની દડબો કાઢી ફેરવવા. એ ખાડામાં એ રોપાની પિંડ ફરતી જે ખાલી જ રહેશે તે અર્ધ ભાગ ઉકરડાનું સડેલ ખાતર તેટલીજ મારી સાથે ભેળવી તેથી ભરવી, એ પ્રમાણે ફેરવેલ રોપાને વર્ષાદ નહીં હોય ત્યારે આઠમે દિવસે પાણી દેવું. એટલે એ ઝાડોને બીજા વર્ષથી ફાલ બેસવા લાગશે. અંજીરની દાબની કલમો પણ થાય છે. અંજીરને ફાલ આવવા લાગ્યા પછી એટલે તે નવા તકતામાં ફેરવ્યા પછી ત્રીજા વર્ષથી નબર મહિનામાં તેની ડાળીઓને મૂળ પ્ર. ૮ માં લખ્યા મુજબ સારેવા જોઇએ અને એની જુની ડાળીઓ બીજે ત્રીજે વર્ષે કાપવી જોઇએ. અને દરેક ઝાડને બે બે સુંડલા સડેલ ખાતર દઈ ચોથે દિવસે તેને નવી ફુટ થતાં સુધી પાણી દેવું જોઈએ. સારી ફૂટ થયા પછી તેનો ફાલ લેતાં સુધી પાંચમે છ દિવસે ભરપૂર પાણું દેવું જોઈએ. ફાલ લીધા પછી તેને પાણી દેવું બંધ કરવું. તેને બીજી વખત ફુટ થવાનો વખત આવે એટલે પાછુ ખાતર દઈ પાણી દેવું સારું કરવું. અંજીર ઉપર ઘણું કુળ બેસે ત્યારે તે પારવાં કરવાં. For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૩ ) અંજીરનાં ઝાડ એકવાર લગાડ્યાથી તેની બરોબર મસાગત થાય તે આશરે વીસ વર્ષ સુધી તેને ફાલ આવ્યા કરશે, તેમાં પંદર વર્ષ સુધી તે ઘણે સારો ફાલ આવશે. પંદર વર્ષ પછી ફાલ ઉતરતો જશે. - કોકમ. GARCINIA INDICA. (N. O. Guttiferce.) કોકમનાં ઝાડ કેક, કર્ણાટક તથા મલબાર કિનારા ઉ. પરના દેશમાં ઘણું થાય છે. એ ઝાડ ઘણુજ રળીઆમણાં દેખાય છે. એની ડાળીઓ નિચે નમતી લટકતી હોય છે તેથી તેને આકાર ઘણો જ સારે, કાંઈક પુછને મળતો હોય છે. એ ઝાડ ઘણું ધીમું વધવાવાળું છે અને તે ઘણું મોટું થતું નથી. એને ઉપર જ્યારે રાતાં નારંગીના આકારનાં ફળ આવેલાં હોય છે ત્યારે તે અતિ શોભાયમાન દેખાય છે. ગાંડળના બગીચામાં એનાં ઝાડ છે અને તે સારી તનેદુરસ્તીમાં છે. કોકમનાં ઝાડને મોહોર શીઆળાની સરવામાં આવે છે અને તેનાં ફળ ઉનાળામાં પાકે છે. એ ફળનો આકાર ના રંગાને મળતો હોય છે પણ એના ઉપરની છાલ સાવ લીસી અને રાતા રંગની હોય છે. ઉપરની છાલની અંદર નારંગી જેવી પાંખડી હોય છે અને તેમાં બીજ હોય છે. એ પાંખડી ઉપર નરમ ગર હોય છે, તે સ્વાદે ખાટો હોય છે, તે ખવાય છે. અને તેની અંદર પાણી હોય છે તે પીવાય છે. એનાં બીજનું તેલ કાઢે છે તે ધોળા રંગનું ઠરી નકોર થયેલ હોય છે. તે ગરમ કથથી પીગળે છે. એ તેલ ઔષધી કામમાં આવે છે. કાંકણમાં એ ખાવાના કામમાં પણ વાપરે છે. એ ફળ ઉપરની છાલના કટકા કરી સુક For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૭૪ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તેનેજ આપણામાં કેકમ કેહે છે. એ કાકમની કઢી કરે છે. અને તે શાક ભાજીમાં પણ વાપરે છે. એ ઝાડ ઠંડી હવાવાળી રાતેાડ જમીનમાં સારાં થાય છે. નવાં. ઝાડ બીજ વાવ્યાથી થાય છે. રાપા નરસરીમાં તૈયાર કરી ખાર મહિનાનાં થાય એટલે જાયુની જગ્યામાં ફેરવવા. એને પાણી સરૂઆતમાં ત્રીજે ચેાથે દિવસે જોઈએ. ઝાડ મેઢુ થયા પછી પાંચમે અે દિવસે તે જોઇએજ. એને માછલાનું અને રાઇના ખાળનું ખાતર ગુણુકારી છે. સાચાં યાંગોટીન, GARCINIA MANGOSTINA. (N. 0.Guttiferce.) સાચાં યાંગાટીન એ ફક્રમના કુટુંબનું ઝાડ છે. તેનું ઉત્પત્તિસ્થાન મ્યાલે બેટા છે. હાલમાં તેનાં ઝાડા રટ્રેટની વાહતમાં ધણાં થયાં છે. અને ત્યાંથી તેનાં કુળ કલકત્તે વેંચવાને માટે આવે છે. કલકત્તા અને તેની નજીકમાં સાચાં ક્યાંગાટીનનાં ઝાડા ઘણી વખત દાખલ કરવામાં આવ્યાં હતાં પણ તેને કઇ દિવસ કુળ ખેડાં નહોતાં એવું મી. ફ્રીંજર લખે છે. એ ઝાડે આપણા દેશમાં ક્વચિતજ જોવામાં આવે છે. મુંબઈમાં રાણીના બાગમાં એના નાના રાજા છે. તેમાંથી એ રોપા શતે ૧૯૮૭ ના સરૂઆતમાં ગેાંડળના અગીચામાં લાવેલ છે. લરાંસા છે કે, એ રોપા ગાંડળના ભાગમાં હજુ સુધી તનદુરસ્તીમાં છે. શાહાબાદમાં મી. સાલ્યાનેના બગીચામાં એ સાચાં મ્યાંગનાસ્ટીનના ત્રણ ઝાડા છ છ ફુટ ઉંચાઈનાં થયાં હતાં. અને તેને લાગઠ એ વર્ષે ફ્ળ આવ્યાં હતાં એવું મી, મીંજર તેની બુકમાં લખે છે. For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૫ ) સાચાં મ્યાંગોટીનનાં ફળ અતિ ઉમદા હોય છે. દુનીઓમાંનાં ફળોમાં એ એક અતિ લહેજતવાળું અને સ્વાદિષ્ટ ફળ છે. એનાં ઝાડ ઉપર પાકેલ ફળ અતિ સ્વાદિષ્ટ હોય છે. એ ફળ મધ્યમ જાતનાં સફરચંદનાં ફળ જેવડાં હોય છે. એનાં ઉપરન છાલ જાડી અને લીસી હોય છે. તેની અંદર ધોળા રંગને નરમ અતિ લહેજતવાળે સ્વાદિષ્ટ મગજ હોય છે. એનાં ઝાડ બીજથી થાય છે. જંગલી માંગસ્ટીન. GARCINIA COWA. (N. 0. Guttifero.) એ પણ એક કેકમની જાતનું ઝાડ છે. મુંબઈમાં રાણીના બાગમાં એનું એક ઝાડ આશરે પંદર ફુટ ઉંચું છે. મદ્રાસ તરફ અને સીંગાપોરમાં એ ઝાડ ઘણાં થાય છે. ગોંડળના બાગમાં પાંચ છ વર્ષ પહેલાં એનું એક ઝાડ હતું પણ તે મરી ગયું. સને ૧૮૮૭ ની સરૂઆતમાં એના ચાર રોપા બીજી કેરે ગોંડળના બાગમાં દાખલ કર્યા છે. એમાંથી બે જમીનમાં વાવ્યા છે અને બે કુડામાંજ રાખ્યા છે. એ સર્વ રોપા હજી સુધી સારા તનદુરસ્તીમાં છે. એ ઝાડ ઘણું શોભાયમાન હોય છે. એનાં પાન આશરે નવ દશ ઇંચ લાંબાં અને આશરે અઢ઼ી ઇંચ પહોળાં હોય છે. અને તે જાડાં કાળાશપર લીલા રંગનાં હોય છે. એનાં ફળ નાનાં નારંગી જેવડાં હોય છે. અને તેની કાતળી હરપર રેવડીનાં ફળ જેવી જુદી જુદી ઉપડતી હોય છે. એ ફળનો રંગ પીળે હોય છે અને સ્વાદે તે ખાટાં હોય છે. એને મુરઓ ઘણો સારે થાય છે. For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) નવાં ઝાડ બીજ તેના ઉપરનાં તંતુ સાથે વાવ્યાથી થાય છે. એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. અને તે માટે છાંયાવાળી જો જ્યાં બપોરને સખ્ત તાપ ન લાગે એવી જગ્યા જોઈએ. એને પાણી ત્રીજે દિવસે દેવું જોઈએ. - કાંટ, ELEPHANT APPLE. (N. 0. Aurantiaccæ.) કટાનાં ઝાડ આપણા દેશમાં સર્વ જપે થાય છે. એ ઝાડ ઘણું મોટાં થાય છે. અને તેનાં મૂળ પણ જમીનમાં ઘણાં ઉંડાં જાય છે. એનાં પાન પાંખ જેવા આકારનાં કાળાશપર લીલા રંગનાં અને ઘણું ચળકતાં હોય છે. અને એ સુંદર પાનથી ઝાડ સારૂં શાલિતુ દેખાય છે. એનાં થડની છાલ કાળા રંગની હોય છે. કટનાં ફળ ક્રિકેટના દડા જેવા હોય છે. અને તેના ઉપર કઠણ લાકડાં જેવું વેણુ હોય છે અને એ વણને રંગ ઘેળો હોય છે. એની અંદર મગજ હોય છે. તે કાચો હોય ત્યારે ધળો અને પાયાથી રાતો થાય છે. કાચાં કેટાના મગજની કઢી થાય છે. પાકેલ મગજ તેમાં ખાંડ નાખી ખવાય છે. તે ખાટો હોય છે. તેની ચટણી અને મુર કરે છે. એ મગજ પિત્તશામક છે. એ ઔષધી કામમાં પણ આવે છે. કેટે હાથીને ઘણું ગમે છે, તે ઉપરથી જ અંગ્રેજીમાં તેનું નામ “ફેરેનીઆ એલેન્ટમ” અથવા “એલેન્ટ આપલ” પડ્યું છે. વાંદરાં પણ એ ઘણું ખાય છે. એ ઝાડ બગીચા માહેલી સાધારણ જમીનમાં થાય છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૭૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિકુ. ACHRAS SAPOTA. (N. 0. Sapotasee.) ચિકુનું ઝાડ ઘણું માટું થતું નથી, સાધારણ કદનું થાય છે. તેનાં પાન અને ડાળીઓની ઉગમણુ એટલી શાભાવાળી હાય છે કે, ફ્ક્ત તે માટેજ એ ઝાડ બગીચામાં લગાડાય તેય ફાયદો છે. એનાં ફળ નાનાં લીંબુ જેવડાં હોય છે અને તેના ઉપર ભુરા રંગની અખંડબખડ છાલ હાય છે. તેની અંદર નાનું અદામી આકારનું કાળું બીજ અને ગર હાય છે, જે સ્વાદે ઘણા મીઠે! હાય છે. મી, ક્મીંજર લખે છે જે એ ચિક્ કરતાં વધારે થંડે અને વધારે સ્વાદિષ્ટ મેવા કાઈ પણુ દેશમાં મળવા મુશ્કેલ છે. ચિકુનાં ઝાડને વર્ષમાં બે વાર ક્ાલ આવે છે, એકવાર આગષ્ટમાં અને ખીજીવાર માર્ચમાં. તેમાં પ્રથમના કાલ હલકા હાય છે. એનાં ઝાડ એ જાતનાં થાય છે, એકને સાવ ગેાળ ફળ આવે છે તે બીજાને ડાકૃતિનાં આવે છે. પણ એ બે જાતનાં મૂળ રવાદે સખાંજ હાય છે. નવાં ઝાડ મીજથી અગર દામની કલમથી થાય છે. ખીથી કરેલ ઝાડને ફાલ આવતાં ધણી મુદત લાગે છે. કલમનાં ઝાડને ફાલ વેહેલા આવે છે. ગોંડળના બગીચામાં તેમજ કાઠીઆવાડમાં જીનાગઢ, જામનગર અને ભાવનગરમાં એનાં ઝાડા છે અને તેને ફાલ પણ આવે છે. ચિકુનાં ઝાડ રાતેાડ જમીનમાં અને દરિઆ કિનારે વધારે સારાં થાય છે. ગાવામાં એનાં ઘણાં ઝાડ છે અને ત્યાંથી તેનાં મૂળ 9:3 For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુંબઈ વંચાવા આવે છે. મુંબઈમાં પણ ઘણે ઠેકાણે એનાં ઝાડ જોવામાં આવે છે. એ ઝાડ ઘણું ધીમું ઉગવાવાળું છે. ઝાડ મેટ થતાં સુધી તેને પાણી છે દિવસે જઇએ. ઝાડ મોટાં થયા પછી દસમે દિવસે મળે તો બસ છે, એને માછલાંના કુટીનું ખાતર ઘણું ફાયદાકારક છે. / આંબલી–રાતી આંબલી. TAMARIND-RED TAMARIND. (N. 0. Fabucca.) આંબલીનાં ઝાડથી આપણુ દેશમાં કોઈ પણ અજાણ્યું હશે નહીં. માટે તેની માહિતી દેવામાં અહિં જો રોકવી વ્યર્થ છે. એની ત્રણ જાતો છે, એમાંના એકના કાતરા ખાટા હોય છે, બીજાના મીઠા હોય છે. એ બે જાતનાં ઝાડો આપણા દેશમાં ઘણું છે. ત્રીજી જાતને રાતી આંબલી કહે છે, એ જોતનાં ઝાડ આપણું દેશમાં કવચિત જ જોવામાં આવે છે. એ જોતનાં ઝાડના કાતરા ભહેલા ગરનો રંગ ગુલાબી હોય છે અને તે ઘણો કિમતી ગણાય છે. એના બીજનું તેલ ઔષધી કામમાં આવે છે. એ રાતી જાતની આંબલીનાં ઝાડ ગાંડળના બગીચામાં છે. આંબલીનાં ઝાડ નિચેની હવા તનદુરસ્તીને નુકશાનકારક છે એવું આપણું લોકો માને છે. નારંગી. ORANGES. (N. 0. Aurantiacca.) હિંદુસ્થાનમાં નાગપુરમાં નારંગી અતિ ઉત્તમ થાય છે અને ત્યાંથી તે મુબઈ વિગેરે ઠેકાણે વેંચવા માટે ઘણું આવે છે. ના For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) ગપુરમાં નારંગીનાં ઝાડ ઉત્તમ જાતની જમીનમાં કોઈ કોઈ વખતે વીસ વીસ અને પચીસ પચીસ ફુટ સુધી ઊંચાઈમાં થાય છે અને તેને ફેલાવ પણ ઊંચાઈના પ્રમાણમાં હોય છે. બીજી જગે એનાં ઝાડ ફક્ત બાર તેર ફુટ ઊંચાં થાય છે. નાગપુરનાં નારંગીનાં ઝાડને વર્ષમાં બેવાર ફાલ આવે છે. દિલ્લી તરફ દુરાજી જાતનાં નારંગીનાં ઝાડ છે, તેને પણ વર્ષમાં બે વાર ફાલ આવે છે. આપણા દેશમાં બીજી જગે નારંગીને દર વર્ષે ફક્ત એકજ ફાલ આવે છે. નાગપુરમાં નારંગીનાં ઝાડ પ્રથમ બીજ રોજી રાજાએ ઔરંગાબાદ અને સીથકેલીથી મગાવી દાખલ કર્યા હતાં અને તેની જાત હજીસુધી હીણી થઈ નથી, એમને એમ સારી રહી છે. યુરોપ ખંડમાં નારંગી ઘણી જ સારી થાય છે અને ત્યાં તેની જાતો પણ ઘણું છે. ઈટલીમાંથી અને માલટેથી ઘણી નારંગી વેચવા માટે મુંબઈ આવે છે. આપણા દેશમાં નારંગીની મુખ્ય ત્રણ જાતો છે સંત્રાં, મુસંબી અને કમલા. સત્રાની છાલ લીસી હેય છે અને તે અંદરના ગરને ચટેલી હોય છે અને તે છાલનો રંગ ફિક્ક હોય છે. સંત્રાનાં ફળ હમેશ મીઠાં હોય છે, ખાટાં હતાં નથી. મોસંબી અને કમલાનાં ફળ આકારમાં અને રંગમાં ઘણું કરીને સરખાં હોય છે પણ મોસંબીનાં ફળ ઘણું મેટાં હોય છે, અને કમલાનાં નાહાનાં હોય છે. એની છાલને રંગ નારંગી હોય છે અને એ છાલ ઘણું અખડબખડ હોય છે અને તે તેના અંદરના ગર સાથે સંત્રાની છાલ જેવી ચટેલ હોતી નથી તેથી તે સેહેલાઈથી જુદી પાડી શકાય છે. એ છોલની અંદરની પાંખડી પણ For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) સેહેલાઈથી જુદી જુદી થાય છે, સત્રાની તેમ થતી નથી. મેસંબી અને સત્રાનાં ઝાડને ફેલાવ ઘણે થાય છે. કમલાનાં ઝાડ એથી નાનાં થાય છે, અને તે વધારે નાજુક હોય છે. કમલાનાં પાન સંત્રા તથા મેસેબીનાં ઝાડનાં પાન કરતાં નાનાં હોય છે. ઉપરની જાતે શિવાય ગંડળના બગીચામાં ઈટાલીઅન જાતનાં નારંગીનાં ઝાડ તે દેશથી મંગાવી દાખલ કરવામાં આવ્યાં છે અને તે સારી તનદુરસ્તીમાં છે. એ ઝાડને ફાલ પણ આવવા લાગ્યો છે. એનાં ફળ સ્વાદમાં ઘણાં સારાં હોય છે. - નારંગીનાં નવાં ઝાડ બીજ વાવ્યાથી, આંખ ચઢાવાથી અને દાબની કલમથી થાય છે. પણ સારી જાતની નારંગીની આંખે મીઠા લિંબુના રેપા ઉપર ચઢાવી નવાં ઝાડ કરવાં, એ સર્વથી ઉત્તમ રીત છે. નારંગીનાં ઝાડ કાંપવાળી જગ્યામાં ઘણું સારાં થાય છે. કાળી જમીનમાં પણ તે સારાં થાય છે. એના રોપા નાના હોય ત્યારે તેને ચોથે દિવસે પાણી જોઈએ; ઝાડ મોટાં થયા પછી આઠમે દિવસે પાણું જોઈએ. એને ફાલ આવે ત્યારે ચોથે દિવસે પાણી દેવું એટલે ફળ સારાં રસાળ થશે. કોઈ પણ જાનવરના માંસનું ખાતર એને ગુણકારી છે. - ૫૫નસ. PUMELO. (N. 0. Aurantiacec.) પપનસ જેને ચત્રા પણ કહે છે, તેનું ઝાડ આશરે દશ બાર ફુટ ઉંચુ થાય છે અને તે શોભાવાળું હોય છે. ખસુસ કરીને જ્યારે એ ઝાડ ઉપર ફળ હોય છે ત્યારે તે ઘણું સુંદર દેખાય છે. લિંબુની જાતનાં ઝાડોમાં ૫૫નસનું ફળ સર્વથી મોટું થાય છે અને તે સ્વાદે પણ સારું હોય છે. For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ). ૫૫નસનાં ઝાડ પશ્ચિમ હિંસ્થાનમાં ઘણું કરીને સર્વ ઠેકાણે થાય છે. એમાં મુખ્ય બે જાતો છે. એકના અંદરનો ગર રાતે હોય છે અને બીજાને ધોળાસ પર હોય છે. એ ઝાડ ઉંચી જાતની રાતી અગર કાળી જમીનમાં ઘણું સારાં થાય છે. એને મીણ જેવાં ધોળાં રંગનાં ફૂલ આવે છે, અને તેને મધુર સુવાસ હોય છે. એને ફાલ ઘણો આવે તો દરેક ડાળી ઉપર એક એક ફળ રાખી બાકીનાં નાનાં સુપારી જેવડાં હોય ત્યારે જ પારવવાં જોઈએ. એમ કર્યાથી બાકી રાખેલ ફળ ઘણું મોટાં આવે છે. એનાં ફળ ઘણું મોટાં થાય છે અને કઈ વખતે તેના તેલથી ડાળીઓને નમાડી દેય છે. માટે ફળ જ્યારે મોટું થવા લાગે ત્યારે તેને સીકા લગાડી તેમાં લાકડી સાથે અગર મોટી ડાળી સાથે ટિંગાડી રાખવાં. એની એક વગર બીજની જાત છે. તેનાં ફળ વધારે સ્વાદિષ્ટ હોય છે. પાતળી છાલવાળાં ફળ વધારે સારાં હોય છે. પાકેલ ફળની અંદરનો ગર ખવાય છે અને તેનું સરબત ઘણું સારું થાય છે. ૫૫નસના ઝાડને એક ભાગ સડેલ છાણ, એક ભાગ ઈટને ભુકો અને એક ભાગ જુની ઇમારતને યુને, એ મિશ્ર કરી તેનું ખાતર દીધાથી ફળ સારાં અને સ્વાદિષ્ટ આવે છે. કોઈ પણ જાનવરનું સડેલ માંસનું ખાતર એને દીધાથી ફળ મોટાં આવે છે. ચોમાસામાં એને મીઠાના પાણીનો થોડો થોડો રેડ એકવાર દીધાથી ફળની છાલ નરમ થાય છે એમ કહે છે. એનાં નવાં ઝાડ બીજ વાવ્યાથી અગર દાબની કલમ ક Íથી અગર ગુટીથી થાય છે. સારી જાતનાં ઝાડ કરવાની ઉત્તમ રીત દેડીંગ લિંબુના રેષા ઉપર સારી જાતનાં ૫૫નસનાં For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૨ ) ઝાડની આંખ ચઢાવવી. ૫૫નસનાં ઝાડને ફૂલ આવવા લાગે ત્યારથી તે ફલ ઉતારી લેવામાં આવે ત્યાં સુધી એથે પાંચમે દિવસે પાણી દેવું. બાકી દશ બાર દિવસે મળે તો બસ છે. * બિજોરાં. CITRUS MEDICA. (N. 0. Auranliacce.) બિજોરાં બે જાતનાં છે, એકનાં ફળ લાંબાં હોય છે અને બીજાનાં માણસના પંજાની આંગળી વાળેલ હોય છે તેવા આકારનાં થાય છે. પહેલી જાતનું ફળ ઘણું લાંબું અને ઘણજ અખડખડ થાય છે. તે પાકે એટલે તેને રંગ પીળો થાય છે. એ જાતનું મોટામાં મોટું ફળ એક ફુટ લંબાઈમાં થાય છે. તેને મુર તથા અથાણું થાય છે. બીજી પણ દવામાં તે વપરાય છે અને તે ઉપરથી જ એનું નામ “સીટ્રસ મેડીકા” પડયું છે. એની છાલ ઘણે સારે વાસ આવે છે. કરમ ઉપર એની છાલને ઉકાળો કરીને આપે છે. એનાં બીજ તથા મૂળ પણ દવાના કામમાં આવે છે. બીજી જાતનાં બીજોરાની છાલને ઘણો જ સારે વાસ આવે છે. ચિના લોકો એ છાલ કાઢી થાળીમાં તેમના ઓરડામાં એની ખુશબઈ માટે મૂકે છે. પહેલી જાતનાં બિરનું ફળ જ્યારે પ્રદર્શન વિગેરે માટે મોટું કરવું હોય ત્યારે એની જમીન નજીકની ડાળીઓ ઉપર જે જોરદાર ફળ હોય તે એક મેટા ઘડામાં મૂકી તે ઘડો જમીનમાં દાટ એટલે એ ફળ ઘણુંજ મોટું થાય છે. એ મુજબ ગોંડળના બગીચામાં અજમાવી જોયું છે અને એવી રીતે કરેલ ફળને એક બે પ્રદર્શનમાં પહેલાં ઇનામ મેળવેલ છે. For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૩ ). નવાં ઝાડ બીજથી અગર દાબની કલમથી થાય છે. એ ઝાડની ડાળીઓ જમીન ઉપર ફેલાય છે, તેથી તે સારાં દેખાતાં નથી. એની આંખ દેડિંગ લિંબુના ઝાડ ઉપર ચઢાવ્યાથી જે ઝાડ થાય છે, તે ઘણું જ સુંદર દેખાય છે. એવી રીતે આંખ ચઢાવેલ ઝાડને જ્યારે ફળ બેઠાં હોય છે ત્યારે તો તે ઘણુંજ સુંદર દેખાય છે. એ ઝાડ કાળી જમીનમાં થાય છે. એ ઘણું કઠણ જાતનું ઝાડ છે. એને ફાલ આવે ત્યારે પાણી આઠમે દિવસે જોઈએ. બાકીના વખતમાં દશ બાર દિવસે મળે તો બસ. એને સડેલ છાણનું ખાતર ઘણું સારૂં. કોઈ જાનવરના સડેલ માંસનું ખાતર એને દીધાથી ફળ મોટાં આવે છે. દડિંગ લિંબુ. CITRON. (N. 0. Aurantiacev.) એનું ઝાડ બીજેરા કરતાં ઉચું વધે છે. એનાં ફળ અખડબખડ નાના દડા જેવડાં ગોળ હોય છે. એ લિંબુ ઘણું કરીને રંગના કામમાં વપરાય છે. એનું અથાણું પણ કરે છે. લેમોનેડ કર્યામાં એ વપરાય છે. એનાં નવાં ઝાડ બિજોરાની રીતે જ થાય છે અને મસાગત પણ બીજેરા માફકજ કરવી. | ખાટાં લિંબુ CITRUS ACIDA. (N. 0. durantiaccoc.) લિંબુના કુટુંબનાં ઝાડોમાં ખાટાં લિંબુનાં ઝાડ શોભામાં સર્વથી ઉતરતાં છે. એનાં ફૂલ પણ નાહાનાં અને કોઈ પ્રકારનાં સુગંધી શિવાયનાં હોય છે. એની ઘણી જાતો છે, તેમાં કાગદી, For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ( ૧૮૪ ) પાતી અને ગેરા, એ જાતે મુખ્ય છે. એમાંથી કોઇનાં ફળ સાવ ગોળ હોય છે, કેઈનાં જરા લાંબાં હોય છે, કોઈની છાલ પાતળી હોય છે અને કોઈની જાડી હોય છે. એ લિંબુનું અથાણું ઘણું સારું થાય છે. આપણું લોક તો ઘણું કરીને એ ફળ અથાણુમાં જ વાપરે છે. એને રસ આપણું વૈદ્ય તેમજ યુરોપિયન ડાકટરે દવામાં વાપરે છે. એને રસ બાટલીમાં ભરી પરદેશ મોકલવામાં આવે છે. તેનું સરબત ઘણું સારું છે. રંગમાં પણ એ રસ વપરાય છે. એને બાર મહિનામાં બે ફાલ આવે છે. એક કાલ જુન તથા જુલાઈમાં તૈયાર થાય છે અને બીજો શિયાળાની શરૂઆતમાં તૈયાર થાય છે. શિયાળાનો ફાલ લીધા પછી એ ઝાડને પાણી દેવું બંધ કરવું. શિયાળાની આખરમાં તેનાં મૂળ ઉઘાડી સુંડલ કુંડલ સડેલ છાણનું ખાતર દેવું, અને પાછું પાણી દેવા સરૂ કરવું. દર બીજે વર્ષે તેનાં મૂળ અચ્છીતરે ઉઘાડાં કરી તેમાંથી જે નબળા તથા ઘણું મૂળ હોય તે સારી નાખવાં, તેમ એ ઝાડને ડાળીઓ ઘણું હોય તો તે પારવવી; નબળી ડાળીઓ તો તમામ કાપી નાખવી. એ પ્રમાણે મૂળ તથા ડાળીઓ સેરવાથી ફાલ ઘણે અને સારે આવે છે. એને ખાતર દીધા પછી પાણી ચોથે દિવસે દેવું જોઈએ. લિંબુનાં ઝાડ ઘણું પેદાસી છે અને તેનું વાવેતર કરવું ઘણું સહેલું છે. એ જાતનાં લિંબુનાં એક સારાં ઝાડને બાર મહિનામાં આશરે બારસોથી પંદરસો સુધી લિંબુ આવે છે. લિંબુનું વાવેતર કર્યું હોય તે દરેક ઝાડની દર વર્ષ સરાસરી પદાસ એક રૂપિયે લેખાય છે. For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). લિંબુનાં ઝાડ બીથી થાય છે પણ તેને ફાલ આવતાં ઘણું. વાર લાગે છે. દાબની કલમોથી અગર ગુટીથી નવાં કરેલ ઝાડ ઘણી ટુંક મુદતમાં થાય છે અને એવી રીતે કરેલ ઝાડને બીજે વર્ષે ફાલ આવવા લાગે છે. બીજથી કરેલ ઝાડને ફાલ આવવા આઠ દશ વર્ષ જોઈએ. કહેવામાં તો એવાં બીથી કરેલ ખાટા લિંબુના રોપાને ફાલ બારમે વર્ષે આવે છે, એમ છે. લિંબુનાં ઝાડ કાળી અગર ઊંચી જાતની રાતી જમીનમાં ઘણાં સારાં થાય છે. - મીઠી લિઈ. CITRUS LIMETTA. (N. 0. Aurantiacew.) એનાં ફળ ખાટા લિંબુનાં ફળ કરતાં મેટાં અને નારંગી કરતાં નાહાનાં થાય છે. એને ઉપરની છાલ લીસી અને ફિક્કા લીલા રંગની હોય છે. ગળપણ શિવાય એમાં બીજી લહેજત હોતી નથી. પણ જ્યારે નારંગીમાં ફાલ હોતું નથી ત્યારે એનાં ફળ હોય છે તેથી તે ઘણું કામમાં આવે છે. એ ફળ ઘણું નરવાં ગણાય છે, તેથી તાવવાળા માણસને પણ તે ખાવાને આપે છે. એને ફાલ આગઈ અને સપ્ટેમ્બરમાં પાકે છે. એનાં ઝાડ બીથી, કલમના કટકા વાવ્યાથી અને દાબની કલમથી થાય છે. છેલ્લી રીતે ઝાડ કયાંથી તેને ફાલ જલદી આવે છે. એ રોપા ઉપર નારંગીની આંખ ચઢાવ્યાથી નારંગીનાં ઝાડ સારાં થાય છે. એને ફળ બેસવા લાગે ત્યારથી તે તેનો ફાલ ઉતારી લેવામાં આવે ત્યાં સુધી રે દિવસે વર્ષદ નહાય ત્યારે એને પાણી 2 | For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવું. બાકીના વખતમાં બારમે દિવસે પાણી મળે તે બસ છે. એને ફૂલ આવ્યા પહેલાં એનાં મૂળ ઉઘાડી સડેલ છાણનું ખાતર દેવું. મીઠાં લિંબુનાં ઝાડ કઠણ જાતનાં છે. અને તે ઘણું કરીને સર્વ જ થાય છે. પણ મીવુડરે લખે છે કે તે દરિઆથી ત્રણ હજાર ફુટની ઉંચાઇ ઉપર સારાં થાય છે. - ચીનાઈ નારંગી. CITRUS JAPONICA. (N. 0. Aurantiacow.) એનાં ઝાડ નારંગી જેવાં જ હોય છે અને એનાં ફળ મેસંબી જેવાં પણ તેથી જરાક નાહાનાં હેય છે અને એ પાકે ત્યારે એની છાલને રંગ પીળાશપર હોય છે અને એની અંદરને મગજ માટે હોય છે. એ ઝાડને ઘણું ફળ આવે છે અને ઝાડ ઉપર ફળ આવેલાં હોય છે ત્યારે તે ઘણું જ સુંદર દેખાય છે. ચીના લોકો એનો મુરબે કરે છે. ગંડળના બાગમાં એનાં કેટલાંએક ઝાડ છે અને તેને ફાલ પણ ઘણે આવે છે, પણ તેને કોઈ ઉપયોગ કરતું નથી. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એનાં પાન કમલા નારંગીનાં પાન જેવડાં હોય છે. એને મસાગત વિગેરે નારંગીના ઝાડ જેવી જ જોઈએ. રૂખડ. ADANSONIA DIGITATA. (N. 0. Sterculiacca.) રૂખડવાનું ઝાડ પૃથ્વી ઉપરના મોટામાં મોટી જાતનાં ઝાડ માંહેલું એક છે. ખ્યાન હમબેટ કહે છે કે રખડવાનું ઝાડ એ For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ). આ પૃથ્વી ઉપરનું સર્વથી જુનું સેન્દ્રિય સ્મારક ચિન્હ છે. એ ઝાડ ઘણુંજ દીર્ધાયું છે. ઊંચાઇમાં આશરે પોણે ફુટ સુધી વધે છે. પણ ઊંચાઈના પ્રમાણમાં એનું થડ ઘણુંજ જાડું હોય છે. મેટાં ઝાડનાં થડને વ્યાસ જમીન નજીકમાં લગભગ ચાલિસ ફુટ સુધી હોય છે, એટલે એનાં મેટાં ઝાડનાં થડનો ઘેરાવ એકસ વીસ ફુટ સુધી હોય છે. એ થડ જેમ જેમ ઊંચું વધે છે તેમ તે ઘણું પાતળું પડતું જાય છે. અને તેનો દેખાવ કાંઈક કોન જેવો દેખાય છે. એની ડાળીઓ છેડે નિચે નમતી હોય છે અને તે ઉપર એટલાં બધાં પાન હોય છે કે, એ પાનથી એનાં થડનો ઘણો ખરે ભાગ ઢંકાઈ જાય છે. એમાં મોટા ઝાડને ફેલાવ કોઈ કોઈ વખતે નજીક ડોઢ ફુટ સુધી વ્યાસમાં એટલે સાડા ચારસો ફુટ સુધી ઘેરાવામાં હોય છે. એનાં થડને કઈ કોઈવાર એક જાતનો રોગ થાય છે તેથી તે નરમ થઈ ઝાડ ભરી જાય છે. રૂખડવાનાં ઝાડને ફૂલ મે અને જુન મહિનામાં આવે છે. તે ધળાં રંગનાં અને મોટાં હોય છે. એનાં ફળ નાનાં નારંગી જેવડાં થાય છે, અને તે ઉપર આંબલીના કાતરા ઉપર ફોતરું હોય છે તેવું કૃતારૂં હોય છે. એ ફોતરાંની અંદર સ્વાદિષ્ટ ખટાશવાળે ગર હોય છે, અને તે ખવાય છે. એ ગરમાંથી રસ કાઢી તેમાં ખાંડ ભેળવ્યાથી સખ્ત અને ભયંકર તાવમાં પીવાની કિમતી દવા થાય છે. એનાં થડની છાલનાં તંતુ ઘણું મજબૂત હોય છે, તેથી તેનાં દેરડાં બની શકે. દરિઆ કિનારાનાં લોક રૂખડવાનાં ફળ તેમના જાળાંને પાણી ઉપર તરવાના માટે બાંધે છે. For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૮ ) આફ્રિકામાં એ જોતનાં મોટાં ઝાડનાં થડ છેલી પિલાં કરે છે, અને તેમાં કેટલીઓ કરી જે માણસનાં મુડદાને દાટવા દેતા નથી, તે મુડદાંને એમાં ટીંગાડી રાખે છે. એ ઝાડનું ઉત્પત્તિસ્થાન સિનિગાલ છે, પણ હિન્દુસ્થાનમાં ઘણે ઠેકાણે તેનાં ઝાડ છે. દક્ષિણમાં મંડ પાસે નાળચા કરીને એક ગામ છે ત્યાં એની મોટી ઝાડી છે. કાઠીઆવાડમાં રાજકોટ, ભાવનગર, ગાંડ વિગેરે ઠેકાણે રૂખડવાનાં ઝાડ છે. એ ઝાડનાં ફળનું ફોતરૂં આંબલીના ફતર્યા જેવું હોવાથી તેને હિન્દુસ્થાનમાં વિલાયતી આંબલી કહે છે, અને મરાઠીમાં ગોરખ (ચીંચ) આંબલી કહે છે. રૂખડવાનાં નવાં ઝાડો તેનાં બીજ વાવ્યાથી થાય છે, એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે. બગીચામાં કૃતિને ડુંગર બનાવી તે ઉપર એ ઝાડ વાગ્યાથી સારું દેખાય છે. ઝાડ મેટું થતાં સુધી એને છ સાતમે દિવસ પાણું દેવું જોઈએ લેકીટ, LOQCAT. (N. 0. Pomacev.) લોકાટનું ઉત્પત્તિસ્થાન જાપાન અને ચીન છે. એ ઝાડ ઘણું મોટું થતું નથી. વાયવ્ય પ્રાંતમાં અને બંગાલ તરફ એનાં ઘણાં ઝાડો છે. એનાં પાંદડાં મોટાં અને લાંબાં હોય છે. એ ઝાડને મહોર વર્ષમાં બે વાર એટલે આગષ્ટ અને માર્ચમાં આવે છે. પણ ફાલ એકજવાર એટલે ડિસેંબરમાં મહોર આવે છે, તેને બેસે છે. એનાં ફૂલ વેળા રંગનાં ઉભા ઝુમખામાં હોય છે અને તેને મધુર સુવાસ હોય છે. એના ફળના લુમખા હેય For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ). છે અને તે બોરના આકરના, રંગે પીળા હોય છે. તે માર્ચ અને એપ્રીલ મહિનામાં પાકે છે. કેટલાંએક ઝાડનાં ફળ મોટાં હોય છે, કેટલાએકનાં નાનાં હોય છે. કેટલાંક સ્વાદે વધારે મીઠાં હોય છે, કેટલાએક ખાટાં હોય છે કયાપટન હેલીંગસ કહે છે કે લખનૌરના બગીચામાં કાટનાં એક એક ફળ ત્રળ ત્રણ તોલા તોલમાં થયાં હતાં. નવાં ઝાડો બીજથી થાય છે. એનાં બીજ પાક્યા પછી તરત વાવવાં જોઈએ. વધારે વાર રાખ્યાથી તેમને ગર્ભવ સુકાઈ જાય છે અને તે ઉગતાં નથી. સારી જાતનાં ઝાડની કલમ સાધારણ જાતનાં બીથી કરેલ રોપા ઉપર બાંધવી એટલે સારાં ફળ આવશે. નાના રેપ બાર મહિનાના થાય એટલે તે જાથે જ્યાં લગાડવા હોય ત્યાં ફેરવવા. એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે. એને પાણી પાંચમે છ દિવસે જોઈએ. ફાલ આવે ત્યારે ઉપરા ઉપર પાણી અને દરામે દિવસે છાંણને રેડ દીધાથી ફળ મેટાં આવે છે. ગોંડળના બગીચામાં લોકાટનાં કેટલાંએક ઝાડો છે અને તે જેરમાં ઉગતાં જણાય છે. સ્થાનિશ ચેસનટ. SPANISH CHESNUT. (N. 0. Corylacec.) એ ઝાડ પેન દેશમાં ઘણાં છે અને તે ઉપરથી એનું નામ સ્થાનિશ ચેસનટ પડયું છે. એનાં ફળ મીઠાં હોય છે. હાર્સ ચેસનટનાં ફળ કડવાં હોય છે, તેનાથી આ ફળ ઓળ For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ખવા માટે એને મીઠાં ચેસનટ પણ કહે છે. એ જાતનાં ઘણા ઝાડો ચાલતી સાલમાં ગેંડળના બગીચા માટે ઇંગ્લેંડથી મંગાવ્યા છે. તે આ દેશમાં કેવાં થાય છે તે હવે પછી જણાશે. એ ઝાડ ઘણું ઊંચાં વધે છે. ઊંચાઈનાં અને તેનાં થડ મથાળે જાડા હોય છે. તેના પ્રમાણમાં એના થડની જમીન પાસેની જાડાઈ ઘણું વધારે હોય છે. એનાં પાંદડાં પગતાં અને લાંબાં હોય છે અને તે ઉપરની નસો સ્પષ્ટ હોય છે. એ પાંદડાંને રંગ ચળકતો કાળાસપર લીલો હોય છે, અને તે શિયાળાની સરૂઆતમાં બદલાઈ પીળા અગર પાકેલ જેવો થાય છે. એ પાંદડાંની કિનારી કાંગરાવાળી હોય છે. એ સ્થાનિશ ચેસનટનાં ઝાડો ઊંચી જાતની રાતોડ જમીનમાં સારાં થાય છે. સારી જમીનમાં એ દર વર્ષે ત્રણ ત્રણ ફુટ ઊંચાઈમાં વધે છે. એનાં ફળ સારાં મીઠાં હોય છે, અને તે ખવાય છે. સ્પેન દેશમાં એ એક મોટું પદાસીવાળું ઝાડ ગથાય છે. યુરોપમાં ઇટલી વિગેરે દેશમાં પણ તે સારાં થાય છે. ઈંગ્લંડમાં તેનાં ઘણું ઝાડે છે, પણ તેને પેનદેશનાં ઝાડ જેવાં ફળ આવતાં નથી. દુનિઓમાં જુનામાં જુનું ચેસનટનું ઝાડ એટના પર્વત ઉપર છે. એનાં થડનો ઘેરાવો સને ૧૭૭૦માં બસે ચાર ફુટનો હતે. એના થડના પિલાણમાં તે નજીકનાં ગરીબ લેકે આશ્રય લઈ રહે છે. એ ઉપરથી તે કેરડું વિશાળ છે તેનું અનુમાન થશે. નવાં ઝાડ બીથી થાય છે. તેને પાણી ઝાડ મેટું થતાં સુધી છટ્ટે દિવસે જોઈએ. For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) દાડમી. POMEGRANATE. (N. 0. Emyrtaceae.) દાડમ મસ્કત, અરબસ્થાન, ઈરાન અને અફગાનીસ્થાનમાં ઘણુંજ સારાં થાય છે, અને ત્યાંનાં દાડમ પાયા પછી ચાર પાંચ મહિના સુધી બગડ્યા સિવાય ટકે છે. ત્યાંથી આપણું દેશમાં ઘણું દાડમ વેંચવા આવે છે. હિંદુસ્થાનમાં પણ કેટલી એક જગે દાડમ સારાં થાય છે. આ તરફ ધોળકાનાં અને ભાવનગરનાં દાડમ વખણાય છે. તેમાં બીજ ઘણજ ઝીણાં હોય છે, અને તે મીઠાં હોય છે. પુનામાં ઘણું દાડમ થાય છે. પણ તેનાં બીજ મોટાં હોય છે. દાડમમાં બે જાતો છે. એક જાતનાં ફળ માંહેલા દાણા રાતા હોય છે, અને બીજાના ધળા હોય છે. કેટલાંએક દાડમ ખાટાં હોય છે, અને બીજાં મીઠાં હોય છે. ખાટા દાડમનું સરબત ઘણું સારું થાય છે. અને તે ઔષધી છે. દાડમની છાલ અને મૂળ હાદાણા ઉપર અને જીવડા ઉપર દવા તરીકે કામ આવે છે. એનાં ફૂલ રાતા રંગનાં શોભાવાળાં હોય છે, પણ તેમાં ખુશબો હોતી નથી. ગુલહજારો એ દાડમનું નરજાતનું ઝાડ છે, તેને ફળ આવતાં નથી. દાડમીનાં નવાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે. દાબની કલમનાં ઝાડને ફલ જલદી આવે છે. બીથી કરેલ ઝાડને મોડો આવે છે. એ ઝાડ રાતોડ અને રેતાળ જમીનમાં સારા થાય છે. નવાં ઝાડને થે વર્ષે ફળ આવવાં સરૂ થાય છે. એને વર્ષમાં બે ફાલ આવે છે. એક ચોમાસાની આખરમાં અને બાજે શિઆળાની આખરમાં અગર ઉન્હાળાની શરૂઆતમાં. તેમાં ઉન્ડાળાનો ફાલ હલકો હોય છે. દાડમીનાં નવાં For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ઝાડને પહેલો ફાલ આવે ત્યાં સુધી આઠમે દિવસે પાણી દેવું. પહેલો ફાલ લીધા પછી તેને બીજો ફાલ બેસવાનો વખત થાય ત્યાં સુધી એ ઝાડને પાણી દેવું નહીં. બીજો ફાલ બેસવાનો વખત થાય ત્યારે તેનાં મૂળ ઉઘાડી તેને પંખીના ચરકનું અગર બકરાની લીંડીનું અગર સડેલ છાણના ખાતમાં સરખે ભાગે નળિયાને ભૂકો મિશ્ર કરી તેનું ખાતર દેવું. અને બીજે ત્રીજે દિવસે પુષ્કળ પાણી ફાલ પાકતાં સુધી દેવું. પછી તેને વળતે ફેરે ફાલ આવવાને વખત થાય ત્યાં સુધી પાણી બંધ કરવું. ઉપર લખ્યા મુજબ જે ખાતર દેવાનું તે ઉન્ડાળાનો ફાલ લીધા પછી બીજો ફાલ બેસે તે પહેલાં એનાં મૂળ ઉઘાડીને દેવું. વર્ષમાં ફકત એને એકવાર ખાતર દેવાય તો બસ. કુકડાની ચરકનું ખાતર મળી શકે તો દાડમી માટે અતિ ઉતમ. દાડમીનાં ઝાડને ફાલ નવી જોરદાર ડાળીઓ ઉપર આવે છે. માટે તેની જુનાં લાકડાંવાળી અને નબળી સોટી વખતો વખત કાપી નાખવી. બિલમી. AVERRHOA BILIMBI (N. 0. Oxalidace«.) બિલેબીનાં ઝાડ આશરે ત્રીશ ફુટ સુધી ઉંચાં થાય છે અને તે કોકણમાં ઘણાં થાય છે. બીજે ઠેકાણે કવચિત્ જોવામાં આવે છે. ગોંડળના બગીચામાં એનાં બે ઝાડ છે અને તે સારાં તનદુરસ્તીમાં ઉગતાં જણાય છે. એનાં ફળ ઉપર ધૂળ અંગુર જેવી પાતળી છાલ હોય છે. આઠ આઠ દશ દશ ફૂલના લુમખા તંતુ જેવા દાંડલીને થડ અને જુની ડાળીઓથી લટકેલાં હોય છે તેથી એ ઝાડને જ્યારે ફાલ હોય છે ત્યારે તે ઘણું વિચિત્ર દેખાય છે. For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) પાકેલ ફળ માખણ જેવું નરમ હોય છે અને તેને સ્વી? કાચા ગુજરબેરી જેવો ખાટો હોય છે. તેને મુર સારો થાય છે. એનું અથાણું પણ ઠીક થાય છે. એ ઝાડને મોહોર ફેબ્રુઆરીમાં આવે છે અને એનાં ફળ શિઆળામાં પાકે છે. નવાં ઝાડ બીજથી થાય છે. એના નાના રે પા ઘણા નાજુક હોય છે તેથી તેને પ્રથમ બે ચાર વર્ષ સુધી સખ્ત તાપ અને હિમથી બચાળ કરવો જોઈએ. એ રાતી જમી માં સારાં થાય છે. એ ઝાડને પાણી ચોથે પાંચમે દિવસે જોઈએ. કેમરૂક. AVERIOA CARAMBOLA. (N. 0. Oxulicea.) એ ઝાડ ઉપરના ઝાડથી સેજસાજ નાનું હોય છે. એનાં ફૂલ ધેળાસર જંબુડા રંગના હોય છે અને તેના ફળ લાંબાં હાંસવાળાં હોય છે. એની બે જાતો છે. એક જાતનાં ફળ મીઠાં હોય છે અને બીજી જાતનાં ખાટાં હોય છે. ફળ ઘણું શોભિતાં દેખાય છે. એ ઝાડને જમીન વિગેરે બિલંબી જેવી જ જોઈએ. ગાંડડના બગીચામાં એનાં ઝાડ છે. લિચી. NEPHELICU LICHI. (N. 0. Supinduccæ.) લિચીનું ઉત્પત્તિસ્થાન ચીન દેશ છે. એમ કહેવામાં છે કે, ચીન દેશમાં એક પ્રાંત છે, ત્યાં જેવાં લિચીનાં ફળ થાય છે, તેવાં For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪ ) બીજી જગ્યે થતાં નથી. કલકત્તા તરફ્ લિચીનાં ધણાં ઝાડે છે. મુંબઇમાં પણ કાઇ કાઈ જગ્યે એ ઝાડા જોવામાં આવે છે. ગાંડળના ભાગમાં લિચીનાં બે ઝાડા એ વર્ષ પેહેલાં દાખલ કર્યેા હતાં. ભરાંસા છે કે તે હજી જીવે છે અને તનદુરસ્તિમાં છે. લિચીનાં ઝાડ આશરે દશ બાર ફુટ ઊંચાં થાય છે અને તેને સુંદર ઘાટાં પાંદડાં હોય છે. એને માહાર ફેબ્રુઆરી માસમાં આવે છે. એ માહેર ફિક્કા લીલા રંગના ઝીણા ફૂલના સેને હાય છે. એનાં મૂળના મેટા લુમખા હોય છે અને તે એપ્રીલ અને મે મહિનામાં પાકે છે. એ ફળ મેટાં પ્લુમનાં જેવડાં હાય છે અને તેના ઉપર પાતળી અખંડબખડ છાલ હોય છે. એ મૂળ ઉપરની છાલ ઝાડ ઉપર ફળ પાકવાં સુંદર રાતા રંગની દેખાય છે. પણ એ ફળ સાવ પછી તેને રંગ બદલાઇ ફીક્કા ભુરા થાય છે. મગજ અતિ સ્વાદિષ્ટ હાય છે. રત વવાય તેાજ ઉગે છે. સરૂ થાય ત્યારે પામ્યાથી ઉતાર્ય એની અંદરના એમાંનું ખીજ પાક્યા પછી તુ જમીન તથા હવા પ્રમાણે એનાં મૂળને સ્વાદ આછે વધતા થાય છે અને એમાંનું બીજ એજ કારણેાને લીધે નાનાં મેાટાં થાય છે. ખાત્રી લાએક સારી ાંતનાં ઝાડ મેળવવાના ઉત્તમ માર્ગ સારી જાતનાં ઝાડની ગુટીથી કલમ લેવી અગર સાધારણ જાતના રાપા ઉપર ઊંચી જાતનાં ઝાડની કલમ ચઢાવવી. લિચીનાં ઝાડ ઊંચી જાતના રાતાડ જમીનમાં સારાં થાય છે. એ ઝાડને પાણી ત્રીજે દિવસે દેવું જોઇએ. મૈહાર આવ્યા પેહલાં ઝાડ છુટ કરવા લાગે ત્યારે એને સડેલ છાણનું ખાતર દેવું, For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) આશફળ. NEPHELIUM LONGANUM. (N. 0. Sapindacece.) એ ઝાડ સાધારણ કદનું થાય છે. એ લિચીના કુટુંબનું અને હિંદુસ્થાનનું વતની છે. આશફળનાં ઝાડને ફળ જુન માસમાં આવે છે. તે સેપારી જેવડાં હોય છે અને તેનાં અંગુરની માફક લુમખા હેય છે. એ ફળની અંદરનો ગર લિચીના ગર જેવો જ હોય છે, તે મીઠે હેય છે. પણ સ્વાદમાં લિચીન ગરથી ઉતરતો હોય છે. એનાં નવાં ઝાડ બીજથી અગર ગુટીથી થાય છે. એનાં બીજ પાયા પછી તુરત વાવવા જોઈએ, કારણ મેડાં વાવ્યાથી તે ઉગતાં નથી. એ ઝાડ રેતાળ જમીનમાં સારાં થાય છે. એને પાણું ત્રીજે અગર ચેાથે દિવસે જોઈએ. ચારેલો. CHAROLI. (N, O. Anacardiacea.) ચારોલીનાં ઝાડ મવડાનાં ઝાડ જેવાં હોય છે, પણ એન પાન મડાના પાનથી જરા લાંબાં હોય છે. એને તુવર જેવડાં ફળ આવે છે, તેને ચારોલી કહે છે. તે ખવાય છે અને મીઠાઈમાં નખાય છે. ચારોલીનાં ઝાડ દક્ષિણમાં ઘણે ઠેકાણે થાય છે, ગુજરાતમાં પણ તે થાય છે, પણ કાઠીઆવાડમાં જોવામાં આવતાં નથી. થોડા વર્ષ પહેલાં એના રેપ બીજથી ગંડળના બાગમાં કર્યા હતા પણ તેને તીડ ખાઈ ગયાથી તમામ મરી ગયા. For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ચારેલીનાં ઝાડ બીજથી થાય છે. પ્રથમ કયારામાં રોપા તૈયાર કરી તે બાર મહિનાના થાય એટલે જ્યાં ઝાડ કરવાં હોય ત્યાં વાવવા. એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. એને પાણી ઝાડ નાહાનાં હોય ત્યારે ચોથે દિવસે અને મોટા થયા પછી આઠમે દિવસે જોઈએ. એને માંછલાનું ખાતર ધણું માફક આવે છે. કિસ. JACK FRUIT. (N. 0. Alrocupacne.) કણસનાં ઝાડ મોટા હોય છે. તે રાતી જમીનમાં ઘણાં સારાં થાય છે. ડુંગરી જમીનમાં પણ એનાં ઘણું ઝાડ થાય છે. એનાં ફળ ઘણું મોટાં હોય છે. કોઈ કોઈ વખતે એક ફણસ એક માણસને ભાર જેવડું મોટું હોય છે. જોરદાર મોટા ફણસનાં ઝાડને એક મોસમમાં નજીક એકસો સુધી ફણસ આવે છે. એનાં ઝાડ ઉપર ફાલ હોય છે ત્યારે તે ઘણુજ વિચિત્ર દેખાય છે. એનાં ફળ ઉપર લીલા રંગની જાડી છાલ હોય છે અને તે ઉપર નરમ કાંટા જેવી અણુઓ એ છાલના રંગની જ હોય છે. એ છાલની અંદર ઘણું ઠળીઓ હોય છે અને તે ફરતો ગર હોય છે, તે પાકેથી ખવાય છે. સ્વાદે એ ગાર માટે હોય છે. કાચા ફણસનું શાક થાય છે. એનાં બીજ એટલે ઠળીઆ શેકીને ખવાય છે. પાકેલ ગરની રોટલી થાય છે અને એ ગર કઢીમાં પણ નખાય છે. ખાવાનાં ફણસની બે જાતે છે. એકને કાપા અને બીજાને રસાળ કહે છે. પહેલી જાતનાં ઝાડનાં પાન બીજી જાતનાં પાન કરતાં વ. ધારે મેળ હોય છે; એનાં ફળ બીજી જેત કરતાં મોટાં હોય કશુ નું શાક આ રોકીને રોટલી થાય છે અને For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૩ ) છે અને તે ઉપરની છાલ હાથને નરમ લાગે છે. એમાં ગરા મેટર અને ખીજ નાહનાં હોય છે; એ જાત ઉત્તમ ગણાય છે. બીજી નતનાં ઝાડનાં પાન પેહેલી જાતનાં પાન કરતાં લગાર લાંમાં હાય છે, એનાં ફળ નાટ્ઠાનાં હોય છે, અને એના મર થાડે અને ૨સાળ હાય છે અને બીજ માટાં હાય છે. પાત કરીને સની એક ત્રીજી જાત છે. એ જાતનાં ઝડનાં પાન ઉપર લખેલ એ જાતનાં ઝાડનાં પાન કરતાં મેઢાં હાય છે. એ જાતનાં ઝાડા જંગલમાં ઉગે છે અને એનાં ફ્ળ ખાવા માટે.સારાં હોતાં નથી. એ જાતનાં ઝાડનું લાકડું બીજા ક્સનાં લાકડાં કરતાં વધારે મજબૂત અને ટકાઉ હોય છે. એ લાક હેાડી કરવામાં પણ વપરાય છે. ક્રૂષ્ણુસનાં ઝાડને ફાત્ર શિઆળાની સરૂઆતમાં ખેસે છે. અને એનાં કુળ ઉન્હાળાની આખરમાં પાકે છે. ક્સનાં નવાં ઝાડ બીજથી થાય છે. એના રોપા કરવા માટે સારાં પાકેલ સનાં ઠળીઆ સુકવી તે ક્યારામાં દોઢ દોઢ ફુટને ટે વાવવાં અને એ ક્યારાને પાણી ત્રીજે દિવસે દેવું એટલે ચેડા રાજમાં એ હળીમાં કાંટા નિકળી તેના રાષા થશે. એરાપા ખાર માસ સુધી એ ક્યારામાંજ રાખવા. તે પછી જ્યાં નથુ એનાં ઝાડ કરવાં હશે ત્યાં એની દડો કાઢી ફેરવવા. ઝાડ મોટાં થતાં સુધી તેને અે દિવસે પાણી દેવું; ઝાડ ઘટાં થયા પછી પાણી ને હાય તા ચાલશે. હ્યુસનાં ઝાડને ઘટે વર્ષે કાલ આવે છે. *સના રોપા કરવાની બીજી અને વધારે પસદ કરવા જેવી રીત એ છે જે, રાતી જમીનમાં ત્રણ ફૂટ એરસ ચોરસ અે For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ). તેટલો જ ઊંડો ખાડે કરી તેમાં સારી જાતનું સાવ પાકેલ ફણસર દાટવું અને એ ખાડે માટીથી બુરી નાખો અને તેને દરરોજ પુષ્કળ પાણું દેવું એટલે આશરે પંદર વીસ દિવસમાં તેમાંથી કાંટા જમીન ઉપર નિકળી આવશે. એ કેટાના રેપા જમીન ઉપર ચાર છ ઈંચ ઊંચા થાય એટલે એક લાકડાનું ભુંગળું આશરે ત્રણ ઈચ વ્યાસનું અને બે ફુટ લંબાઈનું લઈ તે એ રેપા ઉપર, તમામ રેપા એ ભુંગળામાં આવે એવી રીતે, ઉભું બેસતું કરવું. એ ભુંગળામાંના રેપા ભુંગળા ઉપર આશરે એક ફુટ ઉંચા નિકળી આવે તેટલામાં એક જીવ થઈ જશે. એ રેખા એક જીવ થઈ જશે ત્યાં સુધી એ ભુંગળું ફેરવવું નહીં. તે પછી એ ભુંગળું તેની ફાડ કરી કાઢી નાખવું. પ્રથમથી જ એ ફાડેનું કરેલ હોય તો વધારે સારું. એવી રીતે કરેલ રેપ જાથું ઝાડ કરવું હોય ત્યાં બીજે વર્ષ તેની મોટી દડબ કાઢી ફેરવવા અને પ્રથમ લખ્યા મુજબ ઝાડ મેટાં થતાં સુધી તેને છટ્ટે દિવસે પાણું દેવું. એવી રીતે કરેલ ઝાડ જોરદાર થાય છે, જલદીથી વધે છે અને તેને કુળ મોટાં અને સારાં આવે છે. એ પ્રમાણે રેપ કરવા માટે ફણસ જમીનમાં દાટવામાં આવે તે પહેલાં તેનાં દીંટ પાસે આશરે એક અગર સેવા ઈચ વ્યાસનું એક છેદ પાડી તેમાં અર્થ તોલે કેશર વીસ તોલા પાણી સાથે ભેળવી તેમાં તેટલું જ મધ મિશ્ર કરી તે એ છેદમાં રેડી એ ફણસ તૈયાર કરેલ ખાડામાં વાવવું એટલે એથી થયેલ ઝાડને ફળ મધુર આવશે. ચોખાનું ખાતર ફણસના ઝાડને દીધાથી ઝાડ જલદી વધે છે એમ કહે છે. For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૯ ) જામફળ, GWAVA. (N. 0. Mytacer.) કેટલાએક લોકેનું મત, જામીનું અસલ ઉત્પત્તિસ્થાન દ ક્ષિણુ અમેરિકા છે અને ત્યાંથી તે પ્રથમ આ દેશમાં લાવી દાખલ કરવામાં આવેલ છે, એવું છે. હાલ તે તે આપણા દેશનું વત નીજ થયું છે. જામફળીનું ઝાડ એ એક કઠણ જાતનું જોરમાં ઉગવાવાળું કૂળ ઝાડ છે. એ ઊઁચાઈમાં આશરે પંદર ફુટ સુધી વધે છે અને એને ફેલાવ પણ સારા થાય છે. ઉન્હાળાની આખરથી એ ઝાડને ફુલ આવવાં શરૂ થાય છે, તે ચેામાસાની આખર સુધી આવ્યા કરે છે. મૂળ ચેમાસાની શરૂઆતમાં બેસવા લાગે છે, તે શિઆળાની અધવચાળ સુધી અને કાઈ વખતે શિઆળાની આ ખર સુધી હાય છે. જામફળીના કાલ લીધા પછી તેને પાણી દેવું બંધ કરવું તે વળતા ઉન્હાળાની આખરમાં તેનાં મૂળ ખુલ્લાં કરી તેને ખાતર દીધા પછી પાછું સરૂ કરવું. એ પ્રમાણે પાણી બંધ કરવામાં ન આવે તે એ ઝાડને કમેાસમે કાલ એસો અને તેથી કરીને તેનાં ફળ હીણાં થઈ જશે. જામફળ હિંદુસ્થાનમાં ઘણું કરીને સર્વ જગ્યે થાય છે. કાઠીઆવાડમાં ભાવનગર તાબાનાં કુંડલાનાં જામફળ ધણાં વખણાય છે. કુંડલામાં સારાં ઝાડને કાઇ કાઈ વખત એક પાઉન્ડ તેલનાં જામફળ આવે છે એમ સાંભળ્યું છે. ગાંડળના બગીચામાં કુંડલાનાં ઘણાં જામફળનાં ઝાડ છે. તેમ મીજી જાતનાં પણ છે. ગોંડળમાં કુંડલાની જામફ્ળીને કાઇ કાઇ વખત અર્ધ પાઉન્ડ ઉપરના તેલનું એક એક ફ્ળ આવે છે. For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) જામફળની ઘણી જાતો છે, તેમાં મુખ્ય રાતાં, ધોળાં, જાંબુ અને ઘણું ફળવાળાં એ મુખ્ય છે. એમાં જાંબુ રંગવાળાં જામફળ ઉત્તમ હોય છે. ઉપર લખેલ રંગ ફળની અંદરના મગજમાં હોય છે. જે જામફળમાં ઝીણાં અને ઘણું જ થોડાં બીજ હોય છે અને જે ફળની અંદરનો મગજ નરમ માખણ જેવો હોય છે તે ફળ સારાં સમજવાં. જામફળ માંહેલાં બીજ સુધારવા માટે એટલે તે ઝીણાં અને થોડાં કરવા માટે નિચે લખેલ રીત ગાંડાળના બગીચામાં ફોમંદીથી અજમાવી જોઈ છે. જે જામફળીનાં ઝાડનાં બીજ સુધારવાનાં હોય, તેના થડમાં જમીન ઉપર આશરે દોઢ ફુટ ઉપર એક મોટો છરો ગર્ભમાં ભરાવી આશરે બાર ઇંચ લંબાઈનો સસરો ચીરે કરો અને એ ચીરા માંહેલો તમામ ગર કોતરવાના ચાકુથી કાતરી કાઢી એ ચીરાની અંદરની બાજુ પિલી કરવી. બાદ એમાં લારાવેલ છે? કાઢી લઈ તે ઉપર ચિકણી માટીનો પિંડ જેમ ગુટી ઉપર બાંધે છે તેમ બાંધવો અને તે ઉપર ઘાસ લપેટી દોરીના બંધ લેવા એટલે આશરે છ માસમાં એ ચીરા માંહેલો પિલો ભાગ પાછો ભરાઈ આવશે અને એ ચીરાની જો રૂઝી જઈ થડ પાછું હતુ તેવું થશે. એ થડ ઉપરના વિસ્તારને જે ફળ આવશે તેમાં બીજ પ્રથમ કરતાં ઓછાં અને ઝીણાં આવશે. જામફળ જુદા જુદા આકારનાં હોય છે, કેટલાંક ગોળ હોય છે, કેટલાંએક લાંબાં હોય છે, કેટલાંએક મોટાં હોય છે, બીજાં નાહાનાં હોય છે. કેટલાં એકનો રંગ પાક્યા પછી પણ લીલો હોય છે, કેટલાંકને ધેળાસર હોય છે અને કેટલાંકનો પીળો હોય છે. કેટલાંએકમાં બીજ ધણાં થોડાં હોય છે, બીનમાં વધુ હોય છે. કેટલાં એકની For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) છાલ લીસી હોય છે, કેટલાએકની અખડબખડ હોય છે. એનાં પાકેલ ફળને સારે વાસ આવે છે અને તે ખાધે સ્વાદિષ્ટ હેય છે. સાહેબ લોકો એની જેલી એટલે મુરઓ કરે છે અને ઘણે ફેરે તે યુરોપમાં પણ એકલે છે. જામફળીનું લાકડું ઘણું કઠણ અને ચિકણું હેય છે, તેથી તેના બંદુકના કુંદા કરે છે નિલગિરિ ઉપર એક જાતનાં જંગલી જામફળનાં ઝાડ છે તેની સટી ઘણી સારી થાય છે. જામફળીનાં ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણ ઉચી જાતની જમીનમાં ઝાડ હોય તો ફળ મોટો અને લેહેજતવાળાં આવે છે. એનાં નવાં ઝાડ બીજથી, દાબની કલમથી અગર ગુટીથી થાય છે. સારી જાતનાં ઝાડની દાબની અગર ગુટીથી કલમે લઈને લગાડવી, એ નવાં ઝાડ કરવાનો સહેલો માર્ગ છે. બીથી કરેલ ઝાડ કરતાં એને ફાલ વેહેલે અને સારે આવે છે. કેટલાએક બગીચાના ગ્રંથમાં જામફળીનાં ઝાડ બી શિવાય બીજી રીતે થતાં નથી એમ લખેલ જોવામાં આવેલ છે, પણ ગેંડળના બાગમાં જે જામફળીનાં ઝાડે છે તે ઘણાંખરાં દાબના કલમથી અને ગુટીથી જ કરેલાં છે. જામફળને વિસ્તાર વધારે થાય ત્યારે તેની ડાળીઓ પારવવી જોઈએ. ઝાડ જુનું થઈને એને જ્યારે બાબર ફાલ આવતો નથી ત્યારે એને થડથી ખામી કરવું, એટલે નવી ફુટ જેરથી થશે અને તેને ફાલ સારો આવશે. જમફળીનાં ઝાડને ફાલ ૪૦ થી ૫૦ વર્ષ સુધી સારે આવે છે. બીજથી રેપા કરીને ઝાડ કરવા હોય તો એનાં બીજ ક્યારામાં ફુટ પુટને છેટે વાવવાં અને તેને ત્રીજે ચોથે દિવસે પાણી દેવું. રેપ બાર મહિનાના થાય એટલે તેની દડ કાઢી પંદર 26 For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org (૨૦૨) પંદર ફુટને ઈંટે જ્યાં એના તકતા કરવા હોય ત્યાં ત્રણ ફુટ વ્યાસના અને તેટલાજ ઉંડા ખાડા કરી વાવવાં. શેખ અથવા સરચંદ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir PYRUS MALUS (the apple.) (N. O. Pomacece.) હિંદુસ્થાનમાં સર્ચનાં ઝાડ ઘણે ઠેકાણે થાય છે, પણ તેને થંડી હવાવાળી જગ્યેજ સારા ફાલ આવે છે. ગોંડળના ખાગમાં એનાં ઝાડા છે, તેને નાહાની સેપારીજ જેવડાં મૂળ આવીને ખરી જાય છે. દરિઆથી ત્રણ હજાર ઈની જગ્યે એને કાલ ઘણીજ સારો આવે છે. *રચંદનાં ફળ ઘણાં સારાં થાય છે. ફુટની ઊંચાબગલારમાં સ થાય છે. તેની સરચંદનાં ફળ નાહાનાં નારંગી જેવડાં ઉપરની અને નિચેની બાજુ ચપટી હોય છે. એની છાલ સાવ લીસી હાય છે અને તેની અંદરને મગજ માટી જાતના ખેરના મગજ જેવા હોય છે અને સ્વાદે પણ તે કાંઇક મેરના મગજને મળતા હોય છે. એ ઝાડને ફાલ વર્ધમાં એવાર આવે છે. પેહેલા ફાલ ૧પાદની આખરમાં આવે છે અને ખીજે એપ્રીલ અને મે માસમાં આવે છે. આપણા દેશમાં સરચંદની એજ જાતેા છે. એક જાતનાં ફળ મધુર અને સ્વાદિષ્ટ હોય છે અને ઝાડ ઉપર એ મૂળ સુમખામાં હેાય છે. ખીજી ભતનાં ફળ મેટાં હોય છે પણ સ્વાદે પેઢુલી જાત કરતાં ઉતરતાં હોય છે તેથી તેનું યુરેપિયન લોકો ટાટૅ બનાવે છે. 22 For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૩ ) સફરચંદના ઝાડના થડ ઉપર જમીનથી ત્રણ ફુટ સુધીમાં ડાળીઓ ફુટવા દેવી નહીં. એ ઝાડની બાજુમાં ફર્ણ ફુટે તે પણું કાપી નાખવા જોઈએ. જેમાસાની આખરે એનો ફાલ લીધા પછી તેનાં મૂળ ઉઘાડાં કરી સાત આઠ દિવસ રાખવા અને તેને ખાતર દેવું. એનાં તમામ પાન કાઢી નાખવાં અને વધારાની અને નબળી ડાળીઓ સોરી નાખવી. પણ ડાળીએના જે અંકુર ઉપર ફાલ બેસવાનો તેને ઈજા થવા દેવી નહીં. ખાતર દીધા પછી આઠમે દિવસે તેને પાણું દેવું શરૂ કરવું તે ફળ મોટાં થતાં સુધી જારી રાખવું. ફળ પાકવા લાગે એટલે પાણી બંધ કરવું. કારણ તેમ ન કર્યાથી ફળનો સ્વાદ ઉતરે છે. ફાલ લીધા પછી એક મહિના સુધી પાણું દેવું નહીં. તે પછી ઉપર લખ્યા મુજબ ખાતર વિગેરે દઈ પાછું પાણી દેવું શરૂ કરવું એટલે તેના ઉપર બીજા ફાલનાં ફૂલ બેસશે. સફરચંદનાં નવાં ઝાડ કલમના કટકાથી, દાબના કલમથી અગર તેની બાજુમાં ફર્ણ છે છે તે જુદાં કરી વાવ્યાથી થાય છે. એ ઝાડ ઊંચી જાતની રાતી જમીનમાં સારાં થાય છે. ઝાડ ઓથવાળી જગે ન વાવતાં ખુલ્લી જગ્યામાં વાવવાં જોઈએ. બીહી. „PYRUS CYDONIA (N. 0. Pomaceae.) બીડીનું ઝાડ સફરચંદનાં કુટુંબનું છે. હિદુસ્થાનમાં બીડીનાં ઝાડ ઘણે ઠેકાણે થાય છે. પંજાબમાં તેને ઘણું જ સારાં ફળ આવે છે. એનાં ફળ સતારામાં ઘણું થાય છે અને પુનામાં પણ સારાં થાય છે. For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) કવીર બેટમાં સાયનીઆ કરીને એક ગામ છે, ત્યાં એની ઘણું પેદાશ થાય છે, તે ઉપરથી એને કઈ વખતે સાયનીઆ પણ કહે છે. બીહીનું ફળ ગોળ અને સફરચંદના કદનું હોય છે. કબુલી લોકો અફગાનિસ્તાનમાંથી આપણું દેશમાં બીહીનાં ફળ આગળ ઘણું વેંચવા માટે લાવતા પણ હાલમાં એ લોકે બીજે મેવો લાવે છે, તેમાં બીહીનાં ફળ જોવામાં આવતાં નથી. એ ફળને મધુર વાસ હોય છે અને સ્વાદે તે મીઠાસ પર હોય છે. પુરેપિયન લોકો એ બાફીને ખાય છે અને એને “ટાર્ટ ” પણ બનાવે છે. આપણું લોક વગર બાફેજ ખાય છે. એનાં નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. એ ઝોડને જમીન અને મસાગત સફરચંદ જેવી જ જોઈએ. અમરૂદ અથવા નાશપાટી. PYRUS COMMUNIS the Pear (N. 0. Pomacec.) એ ઝાડ પણ સફરચંદના કુટુંબનું છે. હિંદુસ્થાનમાં એ ઝાડ કેટલીએક જગ્યે સારાં થાય છે, પણ તેને ફળ પૂર્ણતામાં ડી જમે જ આવે છે. એનાં ફળ ઝાડ ઉપર પાકતાં નથી, એ ફળ પાક ઊપર આવવા લાગે એટલે ઉતારીને થોડા દિવસ સુધી ઠંડી જગ્યામાં રાવાં પડે છે અને ત્યારે તે ખાવા લાયક થાય છે. બગલોરમાં એનાં ઝાડને ફળ ઘણું સારાં આવે છે. ભુતાન તો એના વતન જેવું જ છે. વાં ઝાડ દાબનો કલમથી થાય છે. For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). વિલાયતી આંબલી. INGA DULCIS. (N. 0. Mimosece.) એ ઝાડો કાઠીઆવાડમાં ગયા પંદર વર્ષમાં કેટલીક જગ્ય દાખલ કરવામાં આવ્યાં છે. તે પહેલાં કાઠીઆવાડમાં એનાં બીલકુલ ઝાડ ન હોતાં. એ ઝાડ ઘણું ભાવાળું અને જલદી વધવાવાળું છે. એની ઘણી મજબૂત અને શોભાવાળી વાડ થાય છે. ગોંડળના બાગમાં એની વાડ કરવામાં આવી છે. એ ઝાડનાં પાન નાહાનાં, કાળાસપર લીલા રંગનાં હોય છે. એની ડાબીઓને તીણ કાંટા હોય છે. એની શિંગે મરડાએલ જેવી દેખાય છે. એની અંદરનો મગજ મીઠે હોય છે, અને તે ખવાય છે. એ ઝાડ ઘણું મોટું થાય છે. કાળી જમીનમાં તે સારાં થાય છે. નવાં ઝાડ બીથી થાય છે. એને પ્રથમ ત્રણ ચાર વર્ષ સુધી આઠમે દિવસે પાણી દેવું, તે પછી પર્ણની જરૂર નથી, મદ્રાસ તરફ એનાં ઘણું ઝાડ છે. એ ઝાડનું લાકડું મજબૂત હોય છે અને તે ઇમારતના કામમાં આવે છે, કાઠીઆવાડમાં હાલમાં ઝાડોને વધારે કરવા ઉપર લેકેનું લક્ષ ખેંચાખેલ છે. તેઓને એ જાતનાં ઝાડ લગાડવા ભળામણું કરવામાં આવે છે. એ ઝાડ કઠણ જાતનાં છે અને તે સહેલાઈથી અને જલદીથી મેટાં થાય છે અને વળી એની શિગો ગરીબ ગુરબાને ખોરાક તરીકે કામ આવે છે. For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) / મહુડા. BASSIA LATIFOLIA. (N. 0. Sapotaceæ.) મહુડાનાં ઝાડ ગુજરાતમાં ઘણું છે. કાઠીઆવાડમાં એનાં ઝાડો કઈ કોઈ જગ્યે જોવામાં આવે છે. એનાં પાન લાંબાં અને પગતાં હોય છે અને એ ઝાડ ઘણું સુંદર દેખાય છે. એનાં ફૂલને મહુડા કહે છે અને ફળને ડોળ કહે છે. એનાં ફળને દારૂ બને છે. મહુડાનું ઝાડ મોટું થાય છે અને સારી જમીનમાં તેને દશમે વર્ષ ફાલ આવવો શરૂ થાય છે. એ ઝાડ પચીશ ત્રીશ વર્ષે પુખ્ત ઉમ્મરનું થાય છે. મહુડાનું ફૂલ ઉહાળાની શરૂઆતે પાકી ખરી પડે છે અને એનાં ફળ જેને ડોળ કહે છે તે ચોમાસાની શરૂઆતમાં પાકે છે. કેળ બેસવા લાગે એટલે ફૂલ ખરી પડે છે. એક સારાં ઝાડને બાર મહિને આશરે દશ મણ મહુડા અને પાંચ મણ ડોળ ઉતરે છે. મહુડાં લીલાં તથા સુકાં માણસના ખાધાને કામમાં આવે છે. તે મીઠાં હોય છે અને માટે વર્ષે ગરીબગુરબાં એ ખાઈને ગુજા કરે છે. મહુડાને ગેળ પણ બનાવે છે અને તે ગુડાકુ બનાવવામાં વપરાય છે. એ ગોળને ગુજરાતમાં કાકબ કહે છે. મહુડાના ડેળનું તેલ કાઢે છે તેને ડાળીઊં કહે છે. એ ડાળીઉં ખાધાના કામમાં તેમજ બાળવાના અને સાબુ બનાવવાના કામમાં આવે છે. ડેબીઊં ખાધામાં ગરમ છે. એ ખાધાથી ઉધરસ તથા સળખમ થતું નથી એમ કહે છે. ગુજરાતમાં જ્યાં મહુડાનાં ઝાડ ઘણું સારાં થાય છે ત્યાં એ ઝાડ સારૂં પદાસી ગ For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) gય છે. ગંડળના બાગમાં એનાં ઝાડ છે અને તેને ફાલ પણ આવે છે. મહુડાનાં ઝાડ ડોળ વાવ્યાથી થાય છે. વાવ્યા પછી દશ બાર દિવસે તે ઉગી આવે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણ ઊંચી જાતની જમીનમાં તે જલદી વધે છે અને તેને ફાલ સારે આવે છે. ઝાડ મોટું થતાં સુધી તેને આઠમે દિવસે પાણી જોઈએ, પણ ઝાડ મોટું થયા પછી પાની જરૂર છે એંડુ ફુલ. PARKIA BIGLANDULOSA. (N. 0. Mimosece.) એ એક ઘણું ખુબસુરત ઝાડ છે. એ આશરે પચીશ ફુટ ઉંચું થાય છે, એનાં પાન આંબળાંનાં પાન જેવાં જ હોય છે. એ ઝાડનાં ફૂલ રાતી મખમલના દડા હોય છે, તેનાં જેવાં હોય છે અને ઝાડ ઉપર કુલ આવ્યાં હોય ત્યારે તે ઘણુંજ રળીઆમણું દેખાય છે. એની શિંગોમાં અન્નમય ગર હોય છે, તે ખવાય છે. તે ગળ્યો હોય છે. ગોંડળના બાગમાં એનાં બે મોટાં ઝાડે છે, તેને હજી ફૂલ આવવા લાગ્યાં નથી. કાઠીઆવાડમાં બીજે ઠેકાણે એ ઝાડ જેવામાં આવેલ નથી. નવાં ઝાડ બીજથી થાય છે. પ્રથમ રોપા તૈયાર કરી તે બાર મહિનાના થાય એટલે જાથે જ્યાં ઝાડ કરવું હોય ત્યાં ફેરવવાં. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી છેકે દિવસે જોઈએ. મોટાં ઝાડને દશમે દિવસે હોય તે ચાલે. For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૮ ) અંગુર. GRAPES. (N. 0. Ampelideæ.) હિંદુસ્થાનમાં ઘણે ઠેકાણે અંગુર થાય છે અને તેની જાતો પણ ઘણું છે. કાશ્મીરનાં અંગુર તે ઘણુ જ વખણાય છે અને તેની ત્યાં ઘણું જાતો છે. પંજાબમાં પણ ઘણું જાતનાં અને સારાં અંગુર થાય છે. મુંબઈ ઈલાકામાં ઔરંગાબાદી અંગુર અતિ ઉત્તમ ગણાય છે. એ કાળી જાતનાં હોય છે અને તે પિચુંગલ દેશનાં કાળાં અંગુરને મળતાં હોય છે. તે ઘણું મોઘાં વેંચાય છે. દક્ષિણમાં અહમદનગર, નાશિક વિગેરે જગ્યે અંગુર થાય છે તેના કરતાં ઔરંગાબાદના અંગુરની કિમત નજીક ગણું હેય છે. દોલતાબાદ તથા તે નજીકના ગામોમાં એ જાતનાં અંગુરની લાગવડ ઘણું મોટા પાયા ઉપર કરવામાં આવે છે. એ અંગુર પ્રથમ છેટાનાં શહેરમાં વેંચાવા આવતાં હતાં. પણ હાલ તે સર્વ હૈદ્રાબાદમાંજ ખપે છે. અંગુર માટે જે જમીનમાં નિચે ભેજ હોતો નથી એવી ઉત્તમ જાતની છીંછરી પોચી જમીજ જોઈએ. જે જગે સપ્ત પવન તથા સખ્ત તડકે ન લાગે એવી જગ્યા એ માટે પસંદ કરવી જોઈએ. ભેજવાળી હવાની જગ્યામાં જેમ અંગુરનાં ફળ પાકતાં નથી, તેમ એના ઉપર જ્યાં સખ્ત તડકો આવે છે તે જગ્યું પણ એ ફળ સારાં પાકતાં નથી. અંગુરના વેલા ચડાવવા માટે માંડવાની જરૂર છે. એ માંડિવો ઉત્તર દક્ષિણ લાંબો કરવો. તે આશરે દશ બાર ફુટ પિ For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) હેળો અને આઠ ફુટ ઉંચે રાખો, કે તેના નિચે તડકાની વખતે રપેટ કરવા અગર બેસવા કામ આવે; એની બાજુમાં અને માથે વંછની મોટાં ફાકવાળી જાળી કરવી અને તે ઉપર અંગુરના વેલા ચડાવવા. એ માંડવા નિચે નાજુક જાતનાં ઝાડનાં કુંડાં પણ મુકી શકાય છે. એવો માંડ બગીચાની એક શોભા જ હોય છે. એ માંડવાની બહારની બાજુ આઠ આઠ ફુટને છેટે અંગુરના વેલા લગાડવા. માંડવાની જગ્યે કોઈ કઈ પાંગારાનાં ઝાડ વાવી તે ઉપર એ વેલા ચડાવે છે. અંગુર વાવવા માટે ઉંચી જાતની પિચી છીછરી જમીન જોઈએ. પણ એવી છીછરી જમીન ન હોય અને ઊંડી હોય તો એ વેલા જે ઠેકાણે લગાડવાના હોય તે જગ્યે ત્રણ ફુટ વ્યાસના અને પાંચ ફુટ ઉંડા ખાડા કરવા. એ ખાડા બે ફુટ ઉંડાઇમાં ઠીકરાં, પથ્થર વિગેરેથી ભરવા અને તે ઉપરને એ ખાડાને ભાગ, ઉકરડાનું સાવ સડેલ ખાતર સાથે ઉંચી જાનની માટી સાથે મિશ્ર કરી તેથી ભરવો. અને તેમાં એના તૈયાર કરેલ રોપા અગર કલમથી કરેલા વેલા તેની દડબ કાઢી પિંડ સાથે વર્ષદની સરૂઆતમાં વાવવા એ રોપા અગર વેલા લાંબા હોય તો જમીન ઉપર તેના ત્રણ ત્રણ સાંધા અગર આંખ રાખી વધારાના કાપી નાખવા, અને એને છહે દિવસે પાણી દેવું. વાવ્યા પછી વળતા સપ્ટેમ્બર માસમાં એ વેલાને જે ડાળીઓ છુટી હશે તે તમામ સોરી નાખવી, અને મુખ્ય વેલાની સેટીની જમીન ઉપર ચાર આંખ રહેવા દેવી. તે પછીના અકબર મહિનામાં એ રાખેલ વેલાને ઘણી ડાળીઓ ફુટશે, તેમાંથી જોરદાર બે વેલા જે પાછલા વર્ષમાં રાખેલ થડથી છુટયા 27 For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) હશે, તે રાખી બીજા બધા કાપી નાખવા. એ રાખેલ વેલાની બે શાખાને વધારે ડિગાળી આવી હશે, તે કાપી નાખી પારવવી, અને એ વેલાનાં મૂળને ફરતી બે ફુટને છે. અર કરી તે બહારનાં મૂળ કાપી નાખવાં. અને એ વેલાને પુછેટનું અગર તે માટે તૈયાર કરેલું બીજું ખાતર દેવું અને એ વેલાને પાણી ચોથે પાંચને દિવસે દેવું. ફળ બેઠા પછી દરરોજ ભરપૂર પાણી અને આઠમે દિવસે છાણને રેડ દેવું જોઈએ. ફાલ લીધા પછી પાણી બંધ કરવું. તે વળતે વર્ષે અકબર માસમાં એ વેલાનાં મૂળ ઉઘાડી તેને ખાતર દીધા પછી ઉપર જણાવ્યા પ્રમાણે પાછું સરૂ કરવું. એ મુખ્ય બે શાખામાંથી એકની તમામ ડિગાળી ઉનાળામાં ફાલ લીધા પછી સોરી નાખવી, અને બીજી ઉપરની ડિગાળી વળતા વર્ષમાં ફાલ લેવા માટે રાખવી. તેને ફાલ આવી ગયા પછી તે બીજી શાખાની ડિગાળી શેરી નાખવી. એ રીતે દરેક વેલાની મુખ્ય બે શાખા રાખી તેમાંથી એક વારા ફરતી દરવર્ષ સેરવી અને એકને ફાલ માટે રાખવી. અંગુરના વેલાના થડ ઉપર જાડી પિચી છાલ હોય ત્યારે તે સેરતી વખતે કાઢી નાખવી કે તેની અંદર છવાત થઈ તે વેલાને નુકસાન કરે નહીં. અંગુરના વેલા ઉપર એક જાતને મલો થાય છે તેથી તેને ઘણું નુકસાન પહોંચે છે. એ મલો આવે ત્યારે વેલા જમીન ઉપર એકાદ ઇંચ રાખી તમામ કાપી નાખી એ બાળી નાખવા. અને કાપી નાખેલ વેલાના થડ ઉપર ઘાસ નાખી બાળવું અને એ વેલાને તે પછી જ પાણી દેવું એટલે થોડી મુદતમાં એ For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) ફટ કરી નવા વેલા મેલા વિનાના થશે. ગંધ્રપનો ધુમાડે દીધાથી મોલો કમતી થાય છે. પણ એ ધુમાડો દેવો મુકેલ છે. અંગુરની કલમો ગધ્રપના પાણીમાં બોળી લગામાથી જે વેલા થાય છે તેને મેલ આવતો નથી એમ કહે છે. અંગુરના મોહરને તથા ફળને ખીલખાડી ખાઈ નુકસાન કરે છે. માટે તેની સંભાળ રાખવી જોઈએ. રોપા કરવા માટે પાકેલ ડાળીની ત્રણ ત્રણ આંખવાળી કલમો કયારામાં બે બે ફુટને છેટે શિઆળાની સરૂઆતમાં વાવવી. અને તે વળતા વદની સરૂઆતમાં જાથું જ્યાં વાવવી હોય ત્યાં દડબ કાઢી ફેરવવી. આપણું દેશમાં ઘણું જતનાં અંગુર થાય છે. તેમાં મુખ્ય નિચેનાં છે. સફેત અંગુર–એનાં ફળ નાનાં, ગોળ, ઘેળાશપર લીલા રંગનાં હેય છે, અને સ્વાદે મીઠાં હોય છે. સફત પોર્તુગલ અંગુર–એનાં ફળના લુમખા મોટા અને છુટા હોય છે, અને ફળ લાંબાં કઠણ છાલવાળાં હોય છે. સ્વાદે તે મીઠાસ સાથે સહેજસાજ ખટાસવાળા હોય છે. એ પાડ્યા પછી ઘણીવાર રહે છે. એને કાશ્મીરી પણ કહે છે બેદાણું અંગુર–એ ઘણું ઊંચી જાતનાં છે. એનો આકાર કા મીરી જેજ હોય છે. પણ એનો રંગ કાળાશપર જાંબુ હોય છે. ઓરંગાબાદમાં એજ જાતનાં અંગુર થાય છે. હબશી અંગુર–એને રંગ કાશપર આસમાની હોય છે. For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) સ્ટ્રોબેરી. STRAWBERRY. (N. 0. Rosacev.) સ્ટ્રોબેરી દક્ષિણમાં તેમજ બીજે કેટલેક ઠેકાણે થાય છે. પણ આપણા દેશમાં દરિઆથી ત્રણ હજાર ફુટ ઉપર ઉંચાઈની જયે તે પૂર્ણતામાં થાય છે, અને એવી જગ્યે એને યુરોપમાં જેવાં સ્ટ્રોબેરીને ફળ આવે છે, તેવાં સારાં અને લહેજતવાળાં ફળ આવે છે. મતલબ ઠંડી હવાવાળી જગ્યું એ સારાં થાય છે. યુરોપમાં સ્ફાબેરીની ઘણીજ જાતો છે, અને ત્યાં એને ફળ મેટા અને સ્વાદિષ્ટ આવે છે. આપણું દેશમાં ફક્ત આલપાઇન તથા બીજી એક બે જાતો થાય છે. સ્ટાબેરી વાવવા માટે કાંપવાળી જગ્યા ઘણી સારી એ વાવવા માટે જે જગો પસંદ કરી હશે તેમાં એક એક ફુટને છેટે આઠ ઇંચ. વ્યાસના અને આશરે છ ઇંચ ઊંડા ખાડા હારમાં કરવા. દરેક ચોથી ચર પછી ચાલવા માટે ત્રણ ફુટ રસ્તો રાખવો. બાદ એ ખાડામાં એક ભાગ પાંદડાંનું ખાતર અને એક ભાગ ઊંચી જાતની માટી મિશ્ર કરી તેથી ભરવા, અને તેમાં અકબર માસની સરૂઆતે વાવવા માટે જે ફણું અગર રોપા તૈયાર કર્યો હોય તે રોપવા, અને તેને જાનેવારી માસ સુધી ચોથે દિવસે ભરપૂર પાણી દેવું. જાનેવારી માસથી એને એકાંતરા પાણી અને આઠમે દિવસે છાંણને રેડ દેવે જોઈએ. એટલે એને ફેબ્રુઆરી માસમાં મહોર બેસશે, અને ઉનાળામાં એનાં ફળ પાકશે. એનાં ઝાડની બાજુમાં જે વધારાના ફણું ફુટશે તે વખતો વખત કાપી નાખવા જોઈએ. સ્ટ્રોબેરીનાં ફળ નારંગી રંગનાં હોય છે, અને તેને આકાર કાંઈક વા, અને એ ભરપૂર એકાંતરા દેવો For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૭ ) કોન જેવો હોય છે. એની ઉપરની બાજુ અખડખડ કાંઈક શેતુત જેવી હોય છે. એમાં ઝીણું બીજ અને ગર હોય છે તે ખવાય છે. સ્ટ્રોબેરી એ એક અતિ ઉત્તમ મેવો છે. એની જેલી પણ કરે છે. એને સ્વાદ ખટ મીઠાં હોય છે. રટ્ટાબેરીનાં ઝાડ નાના વેલા જેવાં હોય છે. એનાં પાન ગુલદાવદીથી નાનાં કાંગરાવાળાં કાળાસપર લીલારંગનાં હોય છે, અને એ પાન ઉપર ધળાં રૂવાં હોય છે. પાન નાહાનાં હેય ત્યારે તેના ઉપર વધારે રૂવાં હોય છે. નવાં ઝાડ બીથી અગર તેની બાજુમાં ફણું ફુટે છે, તે જુદાં કરી વાવ્યાથી થાય છે. યુરોપમાં એ વાવ્યા પછી બીજે વર્ષે તેને ફાલ આવવા લાગે છે, પણ અહિં એના રેપા અકબરમાં વવાય છે તેને વળતા ઉનાળામાં ફાલ આવે છે. અહિં નવાં ઝાડને ફાલ સારે આવે છે. હાટલાઈસ જાતનાં સ્ટાબેરીમાં નર અને નારી જાતનાં ઝાડ જુદાં જુદાં હોય છે. બીજી પણ જાતમાં કોઈ કઈ ઝાડ નર જાતીનાં હોય છે, તેને ફાલ આવતો નથી. વિલાયતમાં સ્ટ્રોબેરીને મોહોર આવે ત્યારે તે ઉપર વર્ષાદ આવે તે ઘણો ફાયદાકારક ગણાય છે. અહિં પણ એ ઝાડને મહેર હોય છે ત્યારે તેને માથે ઝારેથી પાણીનો છંટકાવ કર્યાથી ફાયદો થાય છે, એવું જણાઈ આવ્યું છે. અસલી. RASPBERRY. (N. 0. Rosaceæ.) અસલી જેને અંગ્રેજીમાં રાસ્પબેરી કહે છે, તેની ત્રણ જાતે આપણું દેશમાં જોવામાં આવે છે. એક ઇંગ્લિશ, બીજી મે For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૪ ) રિશસ, અને ત્રીજી હોસરી. એ ઝાડ ડુંગર ઉપર જ્યાં ચંડી હવા હોય છે, ત્યાં ઘણું સારાં થાય છે. પહેલી જાતનાં ફળ ઘણાં સ્વાદિષ્ટ હોય છે. મેરિશસ રાસ્પબેરીને ફૂલ ડબલ ગુલાબનાં ફૂલ જેવાં આવે છે, અને એ ઝાડે ઘણે ઠેકાણે જોવામાં આવે છે, એજ મહેલાં સિંગલ ફૂલવાળ ઝાડને ફેબ્રુઆરી માસમાં ફાલ આવે છે. અને તે ઈગ્લિશ રાસ્પબેરીનાં ફળ જેવાં હોય છે. પણ એમાં ઘણાં અને કઠણ બીજ હોય છે, અને તે સ્વાદમાં પહેલા જેવાં હતાં નથી. એ બન્ને જાતનાં ફળને રંગ સિંદુરીઓ હોય છે. નવાં ઝાડ બીજથી અને જુનાં ઝાડની બાજુમાં ફર્ણ ફુટે છે તે જુદાં કરી વાવ્યાંથી થાય છે. રાતી જમીનમાં એ ઝાડ સાર થાય છે. એને પાણી છટ્ટે દિવસે મળે તે બસ. ગૌરીફળ. BLACK BERRY. (N. 0. Rosacece.) ગોરીફળ જેને અંગ્રેજીમાં “ બ્લોકબેરી ” કહે છે, તે હાલમાં આ દેશમાં ઘણે ઠેકાણે થાય છે. સેર પ્રાંતમાં એ ઘણું સારો થાય છે. એ કાંટાવાળું ઝાડ છે, અને તેને મહિનામાં એક બે વાર પાણી મળે તો બસ છે. એનાં ફળ રાસ્પબેરી જેવાં હોય છે. પણ એમાં રાસ્પબેરીના ફળ જેવો સ્વાદ હૈ નથી. એ ઝાડને ફાલ ઉનાળાની મોસમમાં આવે છે. એનું બીજ ઘણું ઝીણું હોય છે. તે કાગળ ઉપર સુકવી ચોમાસાની શરૂઆતમાં વાવવું અને એને રોપા ફેરવવા જેવા થાય. ત્યારે તેની દડઓ કાઢી પાંચ પાંચ ફૂટને છેટે લગાડવા. For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૫ ). એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. ચોમાસાની સરૂવાતે એ ઝાડ ખાચી કરવાં એટલે એને વળતી મોસમમાં ફાલ ઘણે આવે છે. વિલાયતી ફણસ. ATROCARPUS INCISUS. (N. 0. Atrocarpacec.) વિલાયતી ફણસ જેને અંગ્રેજીમાં “બ્રેડ ફુટ ટ્રી” કહે છે, તે ઝાડનાં પાન મોટાં અને કિનારીએ વિભાગેલ હોય છે. એ ઝાડ ઘણુંજ શોભિતું છે, અને તે સમુદ્ર કિનારા નજીકમાં સારાં થાય છે. કોકણમાં એનાં ઘણું ઝાડ જોવામાં આવે છે. ગંડળના બગીચામાં એ હાલ ત્રીજે ફેરે દાખલ કરવામાં આવ્યાં છે. હાલના ફેરાનાં ઝાડ સારાં જોરમાં ઉગતાં દેખાય છે. એ ઝાડ સપ્ત તડકે ખમી શકતાં નથી. માટે એવા તડકાથી એનો બચાવ કરવો જોઈએ. એનાં ફળ સેકીને રોટલી જેવાં ખવાય છે તે ઉપરથી એનું નામ બ્રેડ ક્રટ શ્રી એટલે રોટલીનું ઝાડ એવું પડ્યું છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી અગર દાબની કલમથી થાય છે. એને રાતોડ જમીન માફક આવે છે. પાણી ત્રીજે ચોથે દિવસો દેવું જોઇએ. ગુલાબ જાંબ. ROSE APPLE. (N. 0. Myrtacece.) એ ઝાડ સાધરણ કદનું થાય છે. એનાં પાન કણેરનાં પાન જેવાં લાંબાં હોય છે. નવાં ઝાડ બીજથી થાય છે. ફેબ્રુઆરી For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) માસમાં એને લીલાસપર ધોળા રંગનાં ફૂલ આવે છે, અને એને ફાલ ચામાસામાં પાકે છે. એનાં ફળ આકારમાં નાનાં સરચંદ જેવાં અને દીામાં ધણાંજ સુંદર હોય છે. એ પામ્યા પછી તેના રંગ પીળા હાય છે અને તે માથે સેજ રાતા રંગની ઝાંખ હાય છે. એના સ્વાદમાં ગુલાબના ફૂલની ખુસમા હૈાય છે તેથી તેને ગુલાબ જાંબ કેહું છે. ગાંડળના બગીચામાં એનાં ઝાડ છે, પણ તેને હજી આવતા નથી. ફાલ એ ઝાડને પાણી પાંચમે દિવસે જોઇએ. રાતી જમીનમાં એ ઝાડ સારાં થાય છે અને તેને પાંચમે વર્ષે ફાલ આવે છે. હરપર રેવડી અથવા કરમર. PHYLLANTHUS LONGIFOLIUS. (N. 0. Euphobiaeee.) હરપર રેવડીનું ઝાડ સારૂં શાભિતુ હાય છે, એનાં પાંદડાં અંબડાનાં પાંદડાં જેવા હાય છે. એ ઝાડ સાધારણ કદનું થાય છે. કાકમાં અને દક્ષિણમાં એનાં ઘણાં ઝાડા છે. કાઠીવાડમાં કાક જગ્યેજ જોવામાં આવે છે. ગોંડળના ભાગમાં એનાં એ મેાટાં ઝાડા છે, અને તેને ગયા એ ત્રણ વર્ષથી ફાલ પણ આવે છે. એનાં મૂળને સ્વાદ આંબળાં જેવે! હાય છે. પણ એ ફળ આંબળાં કરતાં ઘણું નાનું હાય છે. એનાં કૂળની પાંખડી વચ્ચેથી બહારની બાજી ઉપડતી હોય છે તેથી તેના આકાર સારો દેખાય છે. એનાં કુળના મુખ્મ અને અથાણું થાય છે, અને તે આંબળાં જેવાં આષધી અને ગુણકારી છે. એ ઝાડને For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૭ ) ફાલ ઘણું કરીને બારે માસ આવે છે પણ તેમાં ઉનાળાને ફાલ મોટો હોય છે. હરપર રેવડીનાં નવાં ઝાડ બીજથી થાય છે. નવાં ઝાડ મોટાં થતાં સુધી તેને ચોથે દિવસે પાણી દેવું. મેટાં થયાં પછી આઠમે દિવસે મળે તો બસ. નવાં ઝાડને પાંચમે વર્ષે ફાલ બેસે છે. એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે. બીજે ત્રીજે વર્ષે મૂળ ઉઘાડી ઉકરડાનું ખાતર દીધાથી ફાલ સારો આવશે. રાવણ. SYZIGIUM JAMBOLANUM. (N. 0. Myrtucew.) રાવણનું ઝાડ મોટું થાય છે અને તેને વિસ્તાર પણ સારો હોય છે. એ ઝાડ શોભાવાળું દેખાય છે. એનાં પાન બોરસળીનાં પાનનાં આકારમાં પણ તેથી મોટાં હોય છે. એ ઝાડ જંગલમાં ઘણાં ઉગે છે. પણ તેનાં ફળ સારાં હોતાં નથી. બગીચામાં વાવેલ ઝાડનાં ફળ મોટાં અને સારા આવે છે. એ ઝાડનાં ફળને પણ રાવણ જ કહે છે. એનાં પાકેલ મેટાં ફળ ઘણાં સુંદર દેખાય છે. કાઠીઆવાડમાં એનાં ઘણું મોટાં ફળ જોવામાં આવ્યાં નથી. પણ પુનામાં એનાં ઘણું મોટા ફળ બજારમાં વેંચવા આવે છે. એ ફળ કાચાં હેય છે ત્યારે તેનો રંગ લીલો હોય છે, પણ પાકેથી તે જંબુડે થાય છે. તે ખવાય છે. રાવણું ઘણું ઔષધી છે. મધુમેય જેને ઇગ્રેજીમાં ડાયાબેટીજ કહે છે તે ઉપર રાવણનાં ફળ અતિ ફાયદાકારક છે. એનાં ફળ મળતાં નથી ત્યારે એનાં બીજ ખાંડી તેની ભુકી એ દરદ ઉપર આપે છે. હાલમાં એ રાવણનાં ફળની રસાયણ ક્રિયાથી એ દરદ ઉપરની દવા બનાવવામાં આવે છે. 28 For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૮ ) એ ઝાડને મોહાર ઉનાળાની શરૂઆતમાં આવે છે, અને એને ફાલ વર્ષદની સરૂઆતમાં પાકવા લાગે છે. રાવણનું લાકડું ઈમારતના કામમાં આવે છે. રાવણનાં નવાં ઝાડ બીજથી થાય છે. બીજ ચેમાસાની સરૂઆતમાં કયારામાં વાવી એ રેપ બાર મહિનાના થયેથી તેની દબો કાઢી જ્યાં જોઈતાં હોય ત્યાં ખાડા ખોદી તેમાં ફેરવવા. ઝાડ મોટું થતાં સુધી તેને આઠમે દિવસે પાણી દેવું. મોટું થયા પછી પાણીની જરૂર નથી. જે જમીનમાં પાણું નજીક હોય છે ત્યાં એ ઝાડ સારાં થાય છે. નદીનાળાંને કાંઠે એ જલદીથી વધે છે. એ ઝાડ કઠણ જાતનું છે, અને મોટું થયા પછી તેને કાંઈ મસાગતની જરૂર પડતી નથી. એનીજ એક જંબુડાં કરીને જાત છે. તેનાં પાન લાંબા કણેરનાં પાનના આકારને મળતાં હોય છે. એનાં ઝાડ નાનાં થાય છે. વદમાં એને રાવણ જેવાં જ ફળ આવે છે. પણ તે ઘણાં નાનાં હોય છે, અને બિલકુલ સ્વાદિષ્ટ હોતાં નથી. અંબાડાં. SPONDIAS ACUMINATA, (N. 0. Spondiaceæ.) અંબાડાંનાં વૃક્ષ મોટાં થાય છે. કોકણું અને કર્ણાટકમાં એનાં ઘણું વૃક્ષ છે, એ આશરે ૪૦ ફુટ ઊંચાં થાય છે. એનાં પાંદડાં રામફળીનાં પાદડાં જેવાં હોય છે. પણ તે હમેશ લીલાં રહે છે. અંબાડાને મહોર આંબા જે આવે છે, અને એને ફાલ શિઆળામાં બેસે છે. એનાં ફળ સોપારીનાં ફળનાં આકારનાં જામફળ જેવડાં હોય છે. તેનું અથાણું થાય છે. કેટલાએક લોક તેની કઢી પણ કરે છે. તે સ્વાદે ખાટાં હોય છે. For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૮ ) અંબાડાંનાં નવાં ઝાડ તેનાં બીજ અગર મોટી ડિંગાળી વાવ્યાથી થાય છે. તે કોઈ પણ સારી જમીનમાં થાય છે. પણ રાતી જમીનમાં સારાં થાય છે. ઝાડ મોટું થતાં સુધી તેને આઠમે દિવસે પાણી મળે તે બસ છે. વિલાયતી ભરેલી માડ. SALISBURIA ADIANTIFOLIA, (N. 0. Taxacec.) એ ઝાડને વિસ્તાર ઘણે મોટો થાય છે. એનાં પાંદડાં માણસના હાથનાં તળી જેવાં કાળા હંસરાજનાં આકારનાં હોય છે, અને તે અતિ સુંદર દેખાય છે. આપણા દેશમાં એ ઝાડ ઘણે થોડે ઠેકાણે જોવામાં આવે છે. ચીન દેશમાં તે ઘણું છે. ત્યાંનાં લોકો એનાં ફળ સેકીને ખાય છે. એ ઝાડને થડી હવા જોઈએ, આંબળે. SPONDIAS MANGFERA. (N. 0. Spondiaceæ.) આંબળાનું ઝાડ ઘણું મોટું થતું નથી. એનાં પાંદડાં ચેડું ફૂલનાં ઝાડનાં પાંદડાં જેવાં થાય છે. આબળાની ચાર જાતે છે. રાજ આંબળો, રાન આંબળે, પાન આંબળે, અને સાદે આંબળા. એ જાતે ઝાડ ઉપરથી એળખવામાં આવતી નથી, ફક્ત ફળથી જ ઓળખવામાં આવે છે. એમાં પહેલી જાતનાં ફળ ઘણું મેટાં અને સ્વાદિષ્ટ હોય છે. તે મુર કરવામાં વપરાય છે. એ જાતનાં ઝાડ બગીચામાં લગા. વાં જોઇએ. For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૦ ) આંબળાંનાં ઝાડ માટે સારી જાતની જમીન જોઈએ. નવાં ઝાડ બીજથી થાય છે. ઝાડ મોટાં થતાં સુધી છ દિવસે પાણી દેવું જોઈએ. મેટું થયા પછી ફક્ત જ્યારે ફાલ આવે ત્યારે જ દેવું. એના રેપા પ્રથમ નરસરીમાં કરી તે બાર મહિનાના થાય એટલે જ્યાં જાથે જોઈતા હોય ત્યાં ફેરવવા. જંગલમાં આંબળાંના ઘણું ઝાડ ઉગે છે. પણ તેને ફળ ઝીણાં આવે છે. બરડામાં અને ગીરમાં આંબળાનાં ઘણું ઝાડ છે. આંબળાના ઝાડને છાયો આપણુમાં નર ગણે છે. હિંદુલોકે કાર્તિક સુદ ૧૪ ને જ એ ઝાડ નિચે જમવામાં શય છે, એવું માને છે, રાયણ. MIMUSOPS KANKI. (N. 0. Sapotaceve.) રાયણનું ઝાડ બોરસળીને કુટુંબનું છે. એ ઝાડ ઘણું જ ધીમું ઉગવાવાળું છે. એ પચીસ છવીસ વર્ષનું થાય ત્યારે તેને ફળ આવવાં શરૂ થાય છે, અને આશરે પચાસ વર્ષે એ પુખ્ત ઉમરે આવે છે. એ ઝાડનાં પાન બોરસળીનાં પાનને મળતાં હોય છે, પણ તેના કરતાં એ વધારે જાડાં હોય છે અને એ પાનને રંગ વધારે કાળાશપર લીલે હોય છે. રાયણનાં ફળ ઉનાળામાં પાકે છે. એ ફળને પણ રાયણ કહે છે. એ બેરસળીનાં ફળ જેવાંજ લાંબા હોય છે, પણ તેથી નાનાં હોય છે, અને રંગે પીળા હોય છે. એ ફળ મીઠાં હોય છે, અને ખવાય છે. એની અંદર બીજ For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) હોય છે. એ ફળ સુકવીને રાખે છે. તેને કકડીઓ કહે છે, અને તે ખવાય છે. તે ચાર મહિના સુધી બગડ્યા શિવાય રહે . છે. એ ફળની અંદરના બીજનું તેલ કાઢે છે, તેને કળીઅલ તેલ કહે છે. એ તેલ સ્વાદે મીઠું હોય છે, અને કોઈ લોક ધીને બદલે એ વાપરે છે. એ તેલ બાળવામાં પણ વપરાય છે. એનો ખેળ કડવો હોય છે. તેથી ઢોર તે ખાતાં નથી. તે ખાતરમાં વપરાય છે. રાયણના અધપાક ફળમાં દૂધ ઘણું હોય છે, માટે તે સાવ પાયા શિવાય ખાવાં નહીં. રાયણનું લાકડું ઘણુંજ કઠણ હોય છે. ગુજરાતના ધણા ભાગમાં જ્યાં પત્થર મળતા નથી, ત્યાંના લોક એ રાયણના લાકડા ઉપર કપડાં ધેય છે, તેથી એ લાકડાને ગુજરાતનો પથર કહે છે. બારણુના ઉમરા જ્યાં ઘણે ઘસારે લાગે છે, તે ગુ. જરાતમાં કેટલાક લોક રાયણના લાકડાના કરે છે. રાયણનાં ઝાડ ગુજરાતમાં ઘણું છે. કાઠીઆવાડમાં ગીરમાં તથા બરડામાં એનાં ઝાડ ઘણું છે. બીજી કોઈ કોઈ જગ્ય પણ એનાં ઝાડ કાઠીઆવાડમાં છે. ગોંડળ રીબડા સડક ઉપર એનાં કેટલાંએક ઝાડ પત્થરવાળી જમીનમાં વાવવામાં આવ્યાં છે. તે નજીક અઢાર વર્ષનાં થયાં છે પણ ઉંચાઈમાં ફક્ત દશ ફુટની અંદરજ છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણ રેતાળ જમીનમાં તે વધારે સારાં થાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. ઝાડ સાત આઠ વર્ષનું થતાં સુધી આઠમે દિવસે પાણું દેવું, પછી પાણીની જરૂર નથી, For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) રસળી. MIMSOPS ELENGI. (N. 0. Sapotacece.) બેરસળી એ રાયણના કુટુંબનું ઝાડ છે. એ ઝાડ મેટું થાય છે. એનાં પાન લાંબાં અને કાળાશપર લીલા રંગનાં હેય છે. એનાં ફળ રાયણનાં ફળ કરતાં મેટાં હોય છે, અને તે પાકે ત્યારે તેની છાલને રંગ નારંગી જે હોય છે. એ રંગને બકુળી રંગ કહે છે. એ ફળ જરા તુરાશવાળાં હોય છે અને તે ખવાય છે. ઘણું લોકને તેને સ્વાદ ગમતું નથી. બરસળીનાં ફૂલ ઝીણું ધળા રંગનાં ચક્રાકૃતિ હોય છે, અને તેની વચ્ચે વચ્ચે છેદ હોય છે. અને તેમાં અતિ મધુર સુવાસ હોય છે. એ ફૂલ ઝાડ ઉપરથી ઉતા પછી કેટલાએક દિવસ સુધી સુકાતાં નથી, અને તે સુકાય તોય તેની સુવાસ, આવે છે. એ ફૂલનું અત્તર કાઢે છે, અને તે ઘણું મેં ધું વેચાય છે. આગ્રાના તાજના બગીચામાં રસળીનાં ઘણું ઝાડ છે. ગોંડળના બગીચામાં તેમજ જુનાગઢ, તથા ભાવનગરના બગીચામાં એ ઝાડો છે. એ ઘણું ધીમાં ઉગવાવાળાં છે. એની સારી મસાગત થાય તો એને દશમે વર્ષે ફૂલ આવવા લાગે છે. બેરસળીનાં જુનાં ઝાડનાં લાકડાંને સુગંધ આવે છે તેથી તે શુખડની જયે કઈ કઈ વાપરે છે. એ ઝાડની છાલ દવાના કામમાં આવે છે. તેમજ એનું બીજ હાહેણું ઉપર ટાઢા પાણમાં ઘસીને આપે છે. એનાં નવાં ઝાડ બીજથી થાય છે. ચોમાસામાં એનાં બીજ કયારા કરી બે બે ફુટને છેટે વાવવાં, અને રોપા જ્યારે બે વ For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૩ ) જૈતા થાય ત્યારે તેની દડા કાઢી જાથુ જ્યાં શપત્રા હૈાય ત્યાં ખાડાખાટી ફેરવવા. ઝાડ માટું થતાં સુધી તેને આઠમે દિવસે પાણી દેવું. ઝાડ માટું થયા પછી તેને પાણીની જરૂર નથી. એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે. । સીતાફળ. CUSTURD APPLE. (N. 0. Anonacecm.) સીતાફળ હિંદુસ્થાનમાં ધણું કરીને સર્વે ઠેકાણે થાય છે. એનું ઝાડ દશ બાર ફુટ સુધી ઊંચું થાય છે. નવાં ઝાડ બીથી થાય છે. અને પાંચમે વર્ષે ફળ બેસવા લાગે છે. એનાં બી ક્યારામાં વાવી તેના રોપા તૈયાર કરવા, અને તે ખાર મહિનાના થાય એટલે તેની દડો કાઢી જાથુ જ્યાં લગાડવા હાય ત્યાં પંદર પંદર પુટને છેટે ખાડા કરી તેમાં ફેરવવા. ાપા નવી જમીનમાં ચેટતાં સુધી તેને આઠમે દિવસે પાણી દેવું. તે પછી ઝાડ મેટાં થતાં સુધી મહિનામાં બે વાર પાણી મળે તે બસ છે. એને ફૂલ બેસવા લાગે ત્યારથી તે તેનાં ફળ પાકે ત્યાં સુધી આઠમે દશમે દિવસે પાણી દેવું એટલે ફળ મેટાં અને સ્વાદિષ્ટ આવશે. ફાલ આવી ગયા પછી તે વળતી મેસમનાં ફૂલ બેસવા લાગે તે દરમીઆન તેને પાણી દેવાની જરૂર નથી. સીતાફળનાં નવાં ઝાડને પ્રથમ ચાર પાંચ વર્ષ મેટાં ફળ આવે છે, અને તે વધારે લેહેજતવાળાં હોય છે. જુનાં ઝાડને કુળ નાનાં આવવા લાગે ત્યારે તેનાં જીનાં લાકડાને વિસ્તાર કાપી નાખવે. એટલે નવી ટ થશે તેને ફાલ સારા આવશે. For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪ ) સીતાફળનો ફાલ સપ્ટેબર તથા અકબરમાં પાકે છે. રહી. તાફળનાં ઝાડ બગીચા માંહેલી ગમે તે સાધારણ જાતની જમીનમાં થાય છે. કોઈ પણ જાનવરનાં માંસનું ખાતર એ ઝાડને ફૂલ આવ્યા પહેલાં આપ્યાથી ફાયદો થાય છે. તેમજ નારિઓળી ખજુરી વિગેરેનો રસ જેને તાડી કહે છે તેનું ખાતર એને દીધાથી પણ ફળ મોટાં આવે છે એમ કહે છે. સીતાફળનાં પાંદડાં બકરાં ખાય તો તે મરી જાય છે એમાં કહે છે. રામફળ. BULLCOK'S HEART. (N. 0. Anonacece.) રામફળીનાં ફળનો આકાર બળદના કલેજાને મળતો હોવાથી ઈગ્રેજીમાં તેને “બુલકસ હાર્ટ' કહે છે, રામફળીનું ઝાડ ઊંચાઈમાં અને ફેલાવમાં સીતાફળીના કરતાં વધારે હોય છે, અને એ ઝાડ જ્યારે તેના ઉપર પાન હોય છે ત્યારે શોભાવાળું દેખાય છે. રામફળીનાં નવાં ઝાડ બીજથી થાય છે. બીજ કયારામાં વાવી રોપા જ્યારે બાર મહિનાના થાય ત્યારે તે જ્યાં ચલું રોપવા હોય ત્યાં પંદર પંદર ફુટને છેટે ખાડા ખોદી એ રેપાની દડબ કાઢી ફેરવવા. ઝાડ મોટાં થતાં સુધી એને આઠમે દિવસે પાણી દેવું. ઝાડ મેટાં થયાં પછી ફક્ત જ્યારે એને ફાલ હોય તેટલી વખતમાં આઠમે દિવસે પાણી દેવું. ફાલ આવી ગયા પછી પાણું બંધ કરવું, તે વળતે વર્ષે તેને ફૂલ બેસવા લાગે એ. ટલે પાછું સરૂ કરવું. એ ઝાડ તાસવાળી જમીનમાં સારાં થાય છે. ઝાડ લગાડ્યા પછી પાંચમે વર્ષે તેને ફાલ આવો સરૂ થાય છે. એનાં For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૫ ) ફળ સીતાફળથી ઘણું મોટાં હોય છે. તેને બહારની બાજુનરંગ રતાશવાળો હોય છે. સ્વાદમાં એનું ફળ સીતાફળથી ઉતરતું હોય છે. એ ઝાડને ખાતર સીતાફળી જેવું જ માફક આવે છે. મામફળ. ANONA MURICATA. (N. 0. Anonace®.) એ ઝાડ વેસ્ટ ઈડીજનું વતની છે. આપણા દેશમાં એના ઝાડ મુંબઈ વિગેરે ઠેકાણે જોવામાં આવે છે. ગંડળના બગીચામાં એનાં બે ત્રણ મોટાં ઝાડ હતાં પણ બે વર્ષ પહેલાં એ ઝાડે હતાં ત્યાં નવું ચકકર બનાવાનું ઠરતાં એ ઝાડે જ્યાં હતાં ત્યાંથી ફેરવવાં પડ્યાં અને એ ફેરવણમાં તે મરી ગયાં, હાલ ગોંડળના બગીચામાં એનાં નાનાં ઝાડ છે, અને તે સારી તનદુરસ્તિમાં છે. મામફળનું ઝાડ આશરે દશ ફુટ ઊંચું થાય છે. તેનાં પાન ચળકતાં લીલા રંગનાં લારલના પાનનાં આકારનાં હોય છે. એનાં ફળ મોટાં હોય છે, અને પાકે ત્યારે તેને રંગ કાળાસપર લીલો હોય છે, અને તેના ઉપર દેખાવ કાંટા જેવો હોય છે. એ ફળ ખાધે ખટાસ સાથે મીઠું હોય છે, અને તેને સ્વાદ રામફળ - ગર સીતાફળથી સાવ ભિન્ન તરેહવાર હોય છે. એ ફળ વેસ્ટઈડીજમાં તાવમાં પણ ખવાય છે. એને વાસ પ્લાકકરંટ જેવો હોય છે. એનાં ફળ માર્ચમાં બેસે છે, અને જુન જુલાઈમાં પાકે છે. ઝાડ ઉપર ફળ હોય છે ત્યારે તે ઘણુંજ સુંદર દેખાય છે. એની અંદર બીજ સીતાફળનાં બીજ જેવાં જ હોય છે. એને ફાલ વર્ષમાં એકવાર આવે છે. For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૬ > નવાં ઝાડા ખીજ વાવ્યાથી થાય છે. બીજ યારામાં વાવી તે એ વર્ષનાં થાય એટલે જ્યાં તે નથુ વાવવાં હેાય ત્યાં દાખ કાઢી ફેરવવાં. એને સખ્ત તાપ ન લાગે એવી જગ્યે લગાડવાં. એ ઝાડને પાણી ત્રીજે ચેાથે દિવસે જોઇએ. દેશી બદામ. INDIAN ALMOND. (N. 0. Com&refacer.) દેશી બદામનું ઝાડ મોટુ થાય છે, અને તે ધણું શાભિતુ હાય છે. એનાં પાન મેટાં અને લાંબાં હાય છે. એની ડાળિયેા આડી વધે છે, અને તે ત્રણ ત્રણ ચાર ચાર ટુટતે છેટે ચેક નાખે છે તેથી તે ઝાડ ઘણુંજ સુંદર દેખાય છે. એનાં ફળ સાચાં બદામના આકારનાંજ હોય છે અને પાકે ત્યારે તેને રંગ રાતેા થાય છે. તેની અંદર ટાપરાં જેવા મગજ હાય છે. એ ઝાડ જલદી વધે છે અને તેને વર્ષમાં એવાર ફાલ આવે છે. મે મહિનામાં એનાં ફળ પાકે છે, અને તેજ વખતે તેને ખીજે ફેરે મેર આવે છે. એનાં ફૂલ ધેાળા રંગનાં હેાય છે. અને તેના લુમખા હોય છે. બીજા વખતને કાલ શિઆળામાં તૈયાર થાય છે. એનાં નવાં ઝાડ ખીજ વાવ્યાથી થાય છે. કાળી જમીનમાં એનાં ઝાડ સારાં થાય છે. એને પાણી આઠમે કાઠીઆવાડમાં એનાં ઘણાં ઝાડા છે. દિવસે જોઇએ. સાચી બદામ. ALMOND. (N. 0. Drupacece.) ઇરાંનમાંથી નવેસર આવેલ બદામનાં બીમાંથી એ ઝાડના પા આ દેશમાં ઉગે છે, પણ પશ્ચિમ હિંદુસ્થાનમાં તે એ For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭ ) ઝાડ જોર પકડતું નથી. બંગાળ તરફ પણ એ ઉછરતું નથી. પણ વાવ્ય પ્રાતમાં તે કેટલેક દરજે સારાં થાય છે, અને ત્યાં બદામનું ઝાડ એ તેના તરેહવાર પાન અને ફૂલને માટે બગીચાની શોભા જ ગણવામાં આવે છે. મી. ફરમજર કહે છે કે, તેણે ફિરોજપુરમાં બદામનાં બે ત્રણ બીજ વાવ્યાં હતાં, અને તે વાવ્યા પછી બે ત્રણ વર્ષ એ બીથી ઉગેલ ઝાડોને ફાલ આવ્યા હતા. એ બદામ તરાં સાથે વાવ્યાથી ઉગવાને ઘણીવાર લાગે છે. માટે એ બીજ ઉપરનું ફોતરૂં કાઢી નાખી તેની અંદરનું બીજ વાવવું એટલે રેપ જલદી ઉગે છે. મલકાઈ જાંબ. MALAY APPLE. (N. 0. Myrtacere.) એ ખરેખર ઘણું જ શોભાવાળું ઝાડ છે. એનાં પાન લા લનાં પાનનાં આકારનાં, પણ તેથી મોટાં અને કાળાસપર લીલા રંગનાં હોય છે. એને ફળ ઉનાળામાં આવે છે, અને તે મેટાં કિરમજી રંગનાં હોય છે, અને તે અતિ સુંદર દેખાય છે. એનાં ફળ ચોમાસાની આખરમાં અગર શિઆળાની સરૂઆતમાં પાકે છે. એ લિંબુ જેવડાં સાવ ચળકતાં ધોળા રંગનાં હોય છે, અને તે ઉપર કરમજી રંગની ઝાંખ હોય છે. એ ફળ ખવાય છે. પણું તે સ્વાદિષ્ટ હતાં નથી. એ ઝાડનું ઉત્પત્તિસ્થાન મલાકા બેટ છે. ગોંડળના બાગમાં એનું એક ઝાડ આઠ વર્ષનું છે, પણ તેને હજી સુધી કુળ આવતાં નથી. For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૮ ) એનાં નવાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે. એ ઝાડ ઊંચી જાતની રાતી જમીનમાં સારાં થાય છે, એને પાણી ચોથે પાંચમે દિવસે જોઈએ. એ ઝાડ ધીમું વધવાવાળું છે એવું જણાય છે. ધોળે જાંબ. JAMBOSA ABLA. (N. 0. Myrtaceo.) એ ઝાડ સાધારણ કદનું થાય છે. એનાં પાન ઘણુંજ સુદર કાળાસપર લીલા રંગનાં હોય છે. વર્ષાદમાં એને ફાલ આવેલો હોય છે ત્યારે તો એ ઝાડ ઘણું જ ખુબસુરત દેખાય છે. એનાં ફળ સાવ નાનાં જામફળ જેવડાં થાય છે, અને તેને રંગ મીણ જે ધોળે અને ચળકતો હોય છે. એ ફળ ખવાય છે. એ ઝાડો બીજથી થાય છે. ગોંડળના બાગમાં એના વેપા બીજથી કરવામાં આવ્યા હતા પણ તે હાલ જીવતા નથી. એ ઝાડ બગીચામાંની સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણું છટ્ટે દિવસે જોઈએ. એ ઝાડ ઈડીઅન ચરચી પિલેગેનું વતની છે. આપણા દેશમાં એનાં ઝાડ મુંબઈ વિગેરે ઠેકાણે ધણાં છે. લાલ જાંબ. JAMOSA AQUEA. (N. 0. Myrtaceo.) લાલ જબનું ઝાડ મોટું થાય છે અને તે હિંદુસ્થાનનું વતની છે. એનાં પાન મોટાં લાંબાં અને કાળાસપર લીલા રંગનાં હોય છે. For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૮ ). એને મહોર માર્ચ મહિનામાં આવે છે, અને ફાલ મે અને જુન માસમાં પાકે છે. એ ઝાડ ઉપર જ્યારે ફાલ હોય છે ત્યારે તે ઘણુજ શભિતું દેખાય છે. એનાં ફળ નાનાં સફરચંદ જેવાં ગુલાબી રંગનાં હોય છે. નવાં ઝાડ બીજથી થાય છે. એ ઝાડ ઉંચી જાતની રાતી જમીનમાં સારાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઈએ. 1 પોપટી અથવા ટીપારી. CAPE GOOSEBERRY. (N. 0. Solanacece.) પિપટીનાં ઝાડ નાનાં આશરે ચાર ફુટ ઊંચાં થાય છે. તે વર્ષો વર્ષ નવાં કરવાં પડે છે. એનાં બીજ વદની સરૂવાતમાં વાવવાં, અને રેપા છ ઈંચ ઊંચા થાય ત્યારે તે જે તકતામાં કરવા હોય ત્યાં બે બે ફુટને છેટે રોપવા. એ કાળી જમીનમાં સારાં થાય છે. એ જમીનને ઉકરડાનું સડેલ ખાતર દેવું, અને એને આઠમે દિવસે પાણી દેવું જોઈએ. એનાં ફળ ઉપર કાગળ જેવું છણુ હોય છે. અને તેમાં ફળ હોય છે. એ પાકે ત્યારે તેનો રંગ પીળો થાય છે, અને તે સાવ ગોળ બખાઈ બેર જેવડાં થાય છે, અને તેનો સ્વાદ ખટ મીઠે હોય છે. એ આપણું લેકે પાકેલ ખાય છે. એનો મુરબે ઘણો જ સારો થાય છે. યુરોપિયન લોકોને એને મુરઓ ઘણો પસંદ હોય છે. કાઠીઆવાડમાં એ પિપટી ઘણું સારી થાય છે. ગંડળના બાગમાં તે વર્ષો વર્ષ ઘણી ફરિમંદીથી કરવામાં આવતી. શિઆળામાં હીમથી એને બચાવ કરવો જોઈએ. For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૦ ) કરમદી. CASSIA CARANDAS (N. 0. Apocynaceæ.) એ એક મેટા કાંટાવાળું નાનું ઝાડ છે, એનાં પાન સાવ લીલાં અને ગોળ હોય છે. એ ઝાડ ગિરમાં અને બરડામાં ઘણાં છે. એનાં ફળને કરમદાંજ કહે છે, તે કાળાસપર જાંબુ રંગન અને ગેળ બખાઈ બેર જેવડાં હોય છે. કાચાં કરમદાનું અથાણું થાય છે, અને પાકેલ ખવાય છે. તેમાં બીજ ઘણું હોય છે. એ ઝાડ બગીચામાં લગાડ્યાથી તેને સારાં ફળ આવે છે. નવાં ઝાડ બીથી અને કલમથી થાય છે. વિલાયતી કરમદી ARDUINA BIPSINSA. (N. 0. Apocynacece.) એ એક કરમદીના કુટુંબનું ઝાડ છે, અને તે કરમદી જેવુંજ કાંટાવાળું હોય છે. પણ જોવામાં કરમદાનાં ઝાડ કરતાં વધારે ભાવાળું હોય છે. એ ઝાડને ચળકતાં ધોળા રંગનાં ફૂલ આવેલ હોય છે, ત્યારે એ ઘણુંજ સુંદર દેખાય છે. એનાં ફળ કરમદાનાં ફળનાં રંગનાં મેટાં બેર જેવડાં ગોળ હોય છે, અને સ્વાદમાં તે સારો હોય છે. એ ઝાડની ડાળ કરમદાનાં ઝાડ ઉપર ચડાવ્યાથી જોરદાર ઝાડ ટુક મુદતમાં તૈયાર થાય છે, અને તેને ફળ સારાં આવે છે. બીજથી પણ નવાં ઝાડ થાય છે. એ બગીચાની સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઈએ. યુરીઅન. DURIO ZIBETHINUS. (N. 0. Sterculiacece.) એ એક ઘણું મોટું ઝાડ છે, તે આશરે એંશી ફુટ ઉંચું થાય છે. એનાં ઝાડો બ્રહ્મદેશમાં ઘણું છે. એનું ફળ For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૧ ) નારિએળી જેવડું થાય છે, અને તેમાં ખીજ મીઠાં લિંબુ જેએને સ્વાદ ઉમદી મલાઈ જેવે વડાં હાય છે તે ખવાય છે. હાય છે. એ ફળમાં મગજ હેાય છે તે ખવાતા નથી. તેને ખરાબ વાસ મારે છે. એનાં બીજ સેયાથી તે ચેસનટ જેવાં સ્વાદનાં થાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. તુમલ. ZANTHOCHYMUS PICTORIUS. (N. 0. Glusiacece) એ ઝાડ હિંદુસ્થાનનું દેશી છે. તે ફ્રુટ સુધી ઉંચું વધે છે, અને ધણુ સુંદર એને એપ્રિલ માસમાં મોટાં ધેાળા એનાં ફળ નારંગી જેવડાં હોય છે. તેને હાય છે, અને તે બહારની બાજુ સાવ લીસાં હાય છે અને ઘણાંજ ખુબસુરત દેખાય છે. એ ફળ સપ્ટેમ્બર માસમાં પાકે છે. તે ખાટાં હોય છે, અને ખવાય છે. નવાં ઝાડ ખીજથી થાય છે. તે સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઇએ. એ ઝાડ ફાફીઆવાડમાં કેઈ જગ્યે . જોવામાં આવ્યાં નથી. અખાડ. આશરે ત્રીશ પાંત્રીશ દેખાય છે. રંગનાં ફૂલ આવે છે. રંગ ચળકતે પીળા INDIAN WALNUT, (N, O. .Euphorbiace.) અખાડનું ઝાડ સાધારણ કદનું થાય છે. એનાં પાન મેટાં અને સેજસાજ ભિ'ડા ગુલાબને મળતાં હાય છે. એ ઝાડને માર્ચ મહિનામાં નાનાં ધોળા ફૂલના મેટા લુમખા આવે છે, અને એનાં મૂળ ઝુલાઈમાં પાકે છે. આગષ્ટ મહિનામાં એને બીજી દાણુ For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૨ ) એ વખતમાં મેહારને ફળ બેસતાં નથી. પણ સ્વાદે સાચાં વાલનટ એ કાંઈક શેકેલ ચેસનટનાં માહાર આવે છે. પણ એનાં મૂળ વાલનટ જેવાં હાય છે. ફરતાં એનાં ફળ ઉતરતાં હોય છે. ફળ જેવાં સ્વાદે હાય છે. ગોંડળના ખાગમાં એનું એક ઝાડ હતું. પણ તે હાલ મરી ગયું છે. નવાં ઝાડ એનાં બીજ વાત્રાથી થાય છે. એ ઝાડ રેતાળ અગર રાતી જમીનમાં સારાં થાય છે. વાલનટ. JUGLANS REGIA. (N. O. Juglandaceœ.) ઉત્તર હિંદુસ્થાનના ડુંગરામાં વાલનટનાં ઝાડા ધણાં થાય છે, અને ત્યાં તેને કાલ પણ સારા આવે છે. ગોંડળના બગી ચામાં એનું એક ઝાડ ત્રણ ચાર વર્ષ પેહેલાં હતું. પણ તે આશરે દોઢ ફુટ વધીને મરી ગયું. એ થંડી હવામાં થાય છે. એમ જણાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. જળદાર. APRICOT. (N. 0. Drupacee.) જળદારૂનાં ઝાડ હિંદુસ્થાનમાં ઘણે ઠેકાણે થાય છે, પણુ તેને કુળ પૂર્ણતામાં આવતાં નથી. નાનાં સાપારી જેવડાં ફળ એસીને ખરી જાય છે. હિમાલયના કેટલાએક ભાગમાં અને કાબુલમાં એનાં ફળ ઘણાં સારાં થાય છે, અને ત્યાંથી તે અહિં વેચવા આવે છે. એને સારા ફાલ આવવા માટે થંડી હુવાવાળી જગ્યા જોઇએ. For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વીજ ોઇએ. ( ૨૩૩ ) નવાં ઝાડા ખીજથી થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એને મસાગત સંસાળુ વાંપી. COOKIA I'UNCTATA. (N. 0. Amanticeece.) વાંપીનાં ઝાડનું ઉત્પત્તિસ્થાન ચીન દેશ છે. એ ઝાડ આ॰ કાળાાપર શરે વીસ ફ્રુટ સુધી ઊંચું થાય છે. એનાં પાન લીલા રંગનાં ચળકતાં હોય છે, અને તેથી ઝાડ ઘણું સુંદર દેખાય છે. એને ધોળા રંગનાં મેટાં અને સુગંધી ફૂલ એપ્રિલ માસમાં આવે છે. એ ફૂલના મેટા લુમખા હાય છે, અને તેના ફળના પણ લુમખાજ હાય છે. એ કૂળ નાં લિંબુ જેવડાં હાય છે, અને તે ઉપરની છલ નારંગીની છાલ જેવી હાય છે. એ ક્ળની અંદર ગર ખવાય છે. દરેક કુળમાં ત્રણ ખીજ હાય છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં ઉગે છે. નવાં ઝાડ ફુલમથી અને ખીજથી થાય છે. રાતી ભીંડી (રાયેલ) ROSELLE. (N, (), Halace".) રાતી ભીંડીને ગ્રેમાં રાજેલ કેહે છે. એનાં ઝાડ ત્રણ ચાર ફુટ ઊંચાં થાય છે. એ વર્ષે વર્ષ બીજ વાવી નવાં કરવાં પડે છે. એનુ ઉત્પત્તિસ્થાન અમેરિકા છૅ પણ હાલમાં આપણા દેશમાં ઘણી જગ્યે એ થાય છે. ગાંડળના ભાગમાં ઘણુ કરી વર્ષે વર્ષે તે કરવામાં આવે છે. તેમ રાજકોટ તથા કાઢી આવાડમાં બીજી જગ્યે પશુ તે થાય છે. 30 For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૪ ) એનાં બીજ જુલાઈ તથા આગષ્ટમાં કયારામાં વાવવાં અને રેપા છ ઈંચ ઊંચા થાય ત્યારે તે બે બે ફુટને છે. જ્યાં એ રાપવા હોય ત્યાં ફેરવવા. એને સુંદર પીળા રંગનાં મોટાં ફૂલ આવે છે, અને તેમાં કાળાસર કિરમજી રંગની આંખ હોય છે. એનું બીજ ખવાતું નથી. એનાં ફૂલ ખર્યા પછી તેનું બાહ્યવેછણ જેને ક્યાલિકસ કહે છે તે વધીને મોટું થાય છે, અને તેજ કામમાં આવે છે. એને ઘણો સારો મુર થાય છે. એને રવાદ ખાટે હોય છે. એનો ફાલ શિઆળામાં પાકે છે. રોજેલની બે જાતો છે. એક પેળી અને બીજી રાતી. એમાં રાતી જાતનાં ફળ અગર કૂલનું બાહ્ય વેઝણ જે ખાવાના કામમાં આવે છે, તે ઘળી જાત કરતાં વધારે ખાટાં હોય છે. લટકા. PIERARDIA SAPIDA. (N. 0. Sapindacece.) લટકાનાં ઝાડ બ્રહ્મ દેશમાં, આસામમાં અને બંગાળાના કેટલાક ભાગમાં ઘણાં થાય છે. પણ એ પશ્ચિમ હિંદુસ્થાનમાં જોવામાં આવતાં નથી. એ ઝાડ આશરે દસ ફુટ સુધી ઉંચું થાય છે અને તેને લિચીના ફળ જેવા ફળના લુમખા આવે છે. સ્વાદે તે લાકાટનાં ફળ જેવાં હોય છે. નવાં ઝાડ બીજથી થાય છે. / સેતુર. INDIAN MULBERRY. (N. 0. Moracec.) સેતુરની ત્રણ જાત છે. એકને ધોળાં, બીજીને કાળાં અને ત્રીજીને રાતાં ફળ આવે છે. એનાં ફળ લીંડી પીપર જેવાં હોય છે, તે ઉનાળામાં પાકે છે અને ખટમીઠાં હોય છે. For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) સેતુરનાં પાન રેશમના જીવડાને ખાવાના કામમાં આવે છે. જ્યાં રેશમ થાય છે ત્યાં એ ઝાડની લાગવડ તેના પાન માટે કરે છે. નવાં ઝાડ કલમના કટકા વાવાથી થાય છે. એ ઝાડ સાધારણ જમીનમાં થાય છે. એને પાણી આઠમે દશમે દિવસે મળે તે બસ છે. એટ. SPONDIAS DULCIS. (N. 0. Spondiacece.) ઓટનાં ઝાડ ગોવાના મુલકમાં અને કર્ણાટક પ્રાંતમાં ઘણાં થાય છે. બીજે ઠેકાણે જોવા આવેલાં નથી. એ ઝાડ મોટું થાય છે. તેને શિઆળાની સરૂઆતમાં ફાલ બેસવા લાગે છે, અને તે ઉનાળામાં પાકે છે. એનાં ફળ ખાટાં હોય છે અને તેનો ઉપયોગ આંબલી તથા કોકમ જે કરવામાં આવે છે એનું સરબત સારું થાય છે. એ ફળ ખાટાં હોય છે તો પણ નરવાં ગણાય છે. એની કદી માંદા માણસને પણ આપે છે. એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. પ્રથમ રોપા કયારામાં કરી તે બાર મહિનાના થાય ત્યારે જ્યાં જાથે વાવવા હોય ત્યાં ખાડા બેદી એની દડબે કાઢી ફેરવવા. ઝાડ મોટું થતાં સુધી પાણી પાંચમે છેઠે દિવસે જોઇએ. મોટું થયા પછી દશમે દિવસે મળે તો બસ. ખજુરી. DATE PALM. (N. 0. Palmæ.) ખજુરીનું ઝાડ પામનાં કુટુંબનું છે. એ ઝાડ ઊંચું વધે છે અને તે શોભાવાળું દેખાય છે. આપણા દેશમાં ખજુરીનાં પણ For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૩૬ > Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાડે છે, પણ તેમાંથી ધણાં ખરાંને કૂળ આવતાં નથી. થે ડાંને ફળ આવે છે, પણ તે સારાં હોતાં નથી. અને નારીની જાતનાં ઝાડ જુદાં જુદાં હોય છે. ખજુરીમાં નર આપણા દેશમાં ખજુરી મુખ્યત્વે કરીને નીરા અને દારૂ કરવાના કામમાં આવે છે. એનાં ઝાડ સાત આઠ વર્ષનાં થાય એટલે તે દારૂ કાઢવાને લાયક થાય છે. અરબસ્થાન, ઈરાન અને આફ્રિકામાં ખજુરીનાં ઝાડનાં મેટાં વાવેતર કરે છે, અધે ત્યાં એને ફળ ઘણાં સારાં આવે છે. ખજુરીનાં કુળ અધપાક હૈતારી સુકવ્યાથી તેની ખારકા થાય છે. પાકેલ કુળને ખજુર મનાવે છે. હાલમાં હિંદુસ્થાન સરકાર તરફથી અમસ્થાન અને ઇરાનમાંનાં ઊંચી જાતનાં ખજુરીનાં ઝાડા આ દેશમાં દાખલ કરેવાની કેાશિશ ચાલે છે. સરકાર તરફથી એ ખજુરીનાં ખી તથા કૃષ્ણ મંગાવી આ દેશમાં જુદી જુદી જગ્યે વવરાવવાની તજવીજ ચાલે છે. મુંબઇ ઇલાકાનાં ખેતીવાડી ખાતાં તરફથી એ ખજુરીનાં બીજ આવતાં તે ગાંડળના બગીચામાં વાવવામાં આવ્યાં છે તે કેવાં થાય છે, અને તેને મૂળ કેવાં આવે છે તે જોવાનું છે. ખમ્બુરીનાં ઝાડ ભિનાશવાળી જમીનમાં સારાં થાય છે. નવાં ઝાડ બીજથી અને તેની બાજુમાં કા ફુટે છે તે જુદાં કરીને વાવ્યાથી થાય છે. હાલ થોડા વર્ષથી બેગાળામાં કેટલાએક જીલ્લામાં ખળુરીનાં ઝાડના રસથી ગેાળ અને ખાંડ બનાવવામાં આવે છે, અને ત્યાં ધણા લેાકેા ખજુરીનાં ઝાડાનું એ માટેજ વાવેતર કરવા લા" For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ગ્યા છે. ત્યાં એની ગાળ બનાવવાની મેાસમ માગસરથી તે એક્ટગણુ સુદ્ર સુધી હોય છે. એ દરમીઆત એક સાધારણુ ખજુરીનાં ઝાડને આશરે ૨૪૦ બંગાળી શેર રસ નિકળે છે, અને તેને ૨૪ શેર ગાળ બને છે. સાડા ત્રણ મણુ ગેાળની સવા મણુ ખાંડ બને છે. / તડબુચ. WATER MELON. (N. 0. Cucurbiłacece.) તડબુચના વેલા થાય છે, અને તે ઘણા ઉતાવળા વધવાવાળા હાય છે. માફક હવા અને જમીનમાં એ વેલા એક દિવસમાં એક છુટથી એ પુટસુધી લંબાઇમાં વધે છે. એ વેલા ઘણું કરીને નદીના વેકળામાં વાવે છે. તે બગીચામાં પણ થાય છે. નદીના વેકળામાં જ્યાં ફ્રુટ દોઢ ફુટ ઉ પર પાણી હોય છે, તે જમીન એ વાવવા માટે પસંદ કરવી, અને તેમાં આશરે ત્રણ ત્રણ ફુટને છે. ચેર કરવી અને એ ચેરેમાં આશરે ત્રણ ત્રણ પુને છેટે એક એક ફ્રુટ ઉંડા ખાડા કરી તેમાં એએ ખાખા ભરી ઉકરડાનું સડેલું ખાતર નાખવું, અને એ ખાતર ઉપર એ પંચ જાડાઇમાં વેકુળ આવે તેમ પાથરવી, અને એ ઉપર તડબુચનાં ત્રણ ત્રણ ખીજ વાવવાં, અને તે માથે આશરે પાણા ઇંચ વેકુળ આવે એવી રીતે વૈકુળમાં દાટવાં, ખી વાવ્યા પછી તેને ચાર પાંચ દિવસમાં અંકુર ફુટી આવશે. વેલા આશરે બે ત્રણ ફુટ લાંબા થાય એટલે એ વેલાનાં થડથી છુટ સવાઝુટને છેટે એક એક ટુટ ઉંડા ખાડા એ ચામાં કરવા, અને તેમાં એ એ ખાના ઉકરડાનું ખાતર ભરી તે ઉપર વેકુળ For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૮ ). નાખી તે બુરી લેવા, એટલે એમાંથી પણ એ વેલાને પોષણ મળી તેને ફળ મોટાં આવશે. તડબુચના બીજ કાર્તિક આખરમાં અગર માગસરની સરુવાતમાં વાવવાં, એટલે ઉનાળાની શરૂવાતથી એનાં ફળ ઉતરવા લાગશે. તડબુચની ઘણું જાત છે. તેમાં બે મુખ્ય છે. એક જાતને ફળ કાળાસપર લીલા રંગનાં ગોળ આવે છે અને બીજી જાતના ફળ ધેળા રંગનાં અને લાંબાં હોય છે. બીજી જાતનાં ફળ વધારે વખણાય છે. કેટલેક ઠેકાણે ચેર વિગેરેથી ફળનું રક્ષણ કરવા માટે એ ફળ નારિએળ જેવડાં નાહાનાં હોય છે, ત્યારે કુળમાં દાટી રાખે છે. કોઈ કોઈ જગે તડબુચનાં ફળ મેટા પતકાળા જેવડાં મોટાં થાય છે. ગોમાંતક, મારવાડ, મથુરા વિગેરે જગ્યે ઘણાં જ સારા તડબુચ થાય છે. નદીમાં પૂર આવ્યાથી તડબુચના વેલા તણાઈ જવાની બીક હોય છે. ખડબુચ અથવા શકરટેટી. MELON. (N. 0. Cucurbitacece.) એ વાવવા વિગેરેની રીત તડબુચ જેવી જ છે. એનાં ફળ ઉપર વેળા પડતા રંગની છાલ હોય છે, અને તે અખડબખડ હોય છે. એના આકાર જુદા જુદા હોય છે. કેટલાંક લાંબાં હોય છે, કેટલાંએક સાવ ગોળ હોય છે. એ કદે પણ નાનાં મોટાં થાય છે; હીમથી તથા ઝાકળવાળી હવાથી એ વેલાને નુકસાન થાય છે. For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ .) ફાલસા. GREWIA ASIATICA (N. 0. Tiliacece). ફાલસાનાં ઝાડ નાહાનાં હોય છે અને તે દીઠામાં બેઠેળ દેખાય છે. સુરત જીલ્લામાં અને બીજી જગ્યું તેનું વાવેતર કરે છે. એનાં ફળ મેટા વટાણાથી જરાક મેટાં હોય છે. તે ઉનાળાની મોસમમાં પાકે છે. એ સ્વાદે ખાટાં હોય છે અને તેનું સરબત ઘણું સારું થાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. એ ઝાડ રેતાળ જમીનમાં સારા થાય છે. ફાલસાની બીજી એક જાત છે, તેના ફળનું પણ સરબત થાય છે. - બીલી. ÆGLE MARMELOS. (N. 0. Aurantiacece) બીલીનું ઝાડ હિંદુસ્થાનમાં સર્વ જગ્યે થાય છે. એ ઝાડ સાધારણ કદનું હોય છે. એની ડાળીઓને તીક્ષણ કાંટા હોય છે. એનાં પાન ઘણું કરીને એક દાંડલી ઉપર ત્રણ ત્રણ ભેગાં હોય છે, તેથી એ પાંદડાને ત્રિદલ કહે છે. એ ત્રિદલ શિવજીને ઘણું પ્રિય છે. બીલીનાં ફળને બીલાં કહે છે. એનાં ફળ કહાં જેવાં થાય છે અને તે ઉપર કોઠાં જેવી જ કઠણ છાલ હોય છે. એ પાકે એટલે એને રંગ પીળાસ પર થાય છે. એ ફળ ઔષધી કામનાં છે. એના કાચા ફળનું અથાણું કરે છે. પાકલને મુરબ્બો કરે છે, તે હાણ ઉપર પહેલા નંબરની દવા ગણે છે. કાચા ફળની કાચરી કરે છે, તે છોકરાઓના For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૦ > દવાના કામમાં આવે છે. બીલીનાં પાંદડાં પણુ ઔષધી છે. એનાં ફળની છાલ રંગના કામમાં આવે છે. ફળ કાતરી તે ખજર વિગેરે રાખવાના કામમાં વપરાય છે. એનાં પાકેલ કુળના મગજને એક જાતને સ્વાદ હોય છે, તે કેટલાએક ટ્રક ખાય છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. એના પ્રથમ રાપા તે યાર કરી તે એ વર્ષના થાય એટલે જાયુ જ્યાં જોતા હૈાય ત્યાં દડા કાઢી ફેરવવા. ઝાડ મેટાં થતાં સુધી આઠે દશ દિવસે પાણી દેવું, તે પછી પાણીની જરૂર નથી. પામ્યા. CARICA PAPAYA. (N. 0. Papayacece.) પપૈયાનાં ઝાડ એ ત્રણ વર્ષનાં હોય છે ત્યાં સુધી તેના સુદર પાથી તે ધણાં શાભિતાં દેખાય છે. એનાં પાન કાંઇક એરડાનાં પાનના જેવાં હોય છે, પણ એરડાનાં પાન કરતાં તે મેટાં અને વધારે સુ ંદર હાય છે. એનું ઉત્પત્તિસ્થાન અરિકા છે, પણ હાલ તે આ દેશનું વતની જેવુંજ થયું છે. એનાં નર જાતનાં અને નારી જાતનાં એવાં જુદાં જુદાં ઝાડ હોય છે. ચિત્ નાતનાં ઝાડને નારી જાતનાં ફૂલ આવે છે અને એવું હોય છે ત્યારે નર જાતનાં ઝાડને પણ બહુ ફળ એસે છે. નારી જાતનાં ઝાડને કૂળ થડને અડાડ હોય છે પણ નર જાતનાં ઝાડને ક્રૂ આવે છે ત્યારે તે આશરે દોઢ બે ફુટ લાંબાં દાંડલીને ટિ’ગાએલાં હોય છે. પોપૈયાનાં ફળ મોટાં થાય છે. કેાઈ કાઇ વખતે તે માટાં નારિએળ જેવડાં થાય છે. પાયા પછી તેના ઉપરની છાલને રંગ પીળાસવાળા થાય છે અને For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૧ > અંદરને મગજ નારંગી રંગને હાય છે, તે મીઠે હોય છે અને ખવાય છે. ગુજરાતમાં અને કાઠીવાડમાં એના કાચા ફળનું અથાણું કરે છે. કાચા ફળનું શાક પણ થાય છે. સિંગાપોરમાં અને મેલમીનમાં પાપૈયાંની એક તૃત છે તેને ઘણાંજ મેટાં પાપૈયાં આવે છે. પોપૈયાનાં ઝાડને માંસ આંધી રાખ્યાથી જલદી ચઢે છે, એવું કેટલાક લોકો કેહે છે, પણ તેમાં સાપ નથી એવું જશુઇ આવ્યુ છે. પેપેયાનાં આડો મેટાં ફ્ળ આવાં હોય ત્યારે તે ઉપર જે ફળ ખેડાં હોય તેમાંથી ચાર ળ વચ્ચેનાં એ ફળ તે નાનાં હોય છે, ત્યા રેજ કાઢી નાખવાં એટલે બાકી રહેલ ફળ મેટાં થશે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. પોપૈયાનું ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણુ સારી જમીનમાં તેને ફળ મેટાં આવે છે. એ ઝાડને આમે દિવસે પાણી બ્લેઇએ. For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) પ્રકરણ ૨ જુ કુલનાં તથા સુશોભિત વૃક્ષ. – –==ecceetsFLOWERING AND ORNA MENTAL TREES. ગિરીરાજ શોભા. ODEODOXA REGIA, (N. 0. Pulme.) - કITE રાજા - TVા કરી હતી - TY ૪ શકે છે - W / - NA ક જ AM - મ કઅ કર : TA નો TET 'I એ એક અતિ સુક્ષેતિ પામની જાતનું ઝાડ છે. એના પાનની ડાળી પાંચ છ ફુટ લાંબી હોય છે, અને પાન આશરે For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) દોઢ ફુટ લાંબાં અને એક ઇંચ પહોળાં હોય છે, અને તેને છેડે અણી હોય છે. એ પાને એક બીજાથી સામસામાં, અને ચળ કતાં લીલા રંગનાં હોય છે. એ ઝાડ પચીસ ત્રીસ ફૂટ સુધી ઉચુ વધે છે, અને એનું થડ લીસું હોય છે. મુંબઈમાં તથા પુનામાં એનાં કેટલાંએક ઝાડે છે. ગોંડળના બગીચામાં એનાં દશ બાર ઝાડો સારી તનદરતીમાં છે. એ ઝાડ બીજથી ઉગે છે. ઊંચી જાતની રાની જમીનમાં તે સારાં થાય છે. એને પાણી ચોથે દિવસે જે એ. લાંબી ડાળવાળા શરૂ. CYPRESS SEMPITRENS. (N. 0. Conifero.) શરૂ ઘણી જાતનાં છે, તેમાં ઉપરની જાતનાં ઘણાં ઉંચાં થાય છે. એની ડાળીઓ લાંબી હોય છે, અને તે એ ઝાડનાં થડને અડોઅડ સીધી ઉગેલી હોય છે. એના ઉપર કાળાશપર લીલા રંગનાં ઝીણું પાન હોય છે. એ પાન એટલાં ધાટાં હોય છે કે તેથી તેને થડને અગર ડાળીઓને લાકડાનો ભાગ ભાગ્યેજ જોવામાં આવે છે. બગીચામાં જ્યાં ઘણુ કરીને ફેલાવવામાં અને ગોળ માથાં વાળા તથા છત્રીના આકારનાં ઝાડ હોય છે, ત્યાં શરૂ જેવાં સીધી ઉગમણનાં ઝાડે અતિ રમણીય દેખાય છે. કેટલાએક યુરોપિ. યન લોકોને એ શરૂના ઝાડ બગીચામાં અગર રેહેણુકની જગ્ય પાસે વાવવા ખાતે વહેમ હોય છે. કારણ એ કે એ ઝાડને અમરપણાનું ચિન્હ ગણે છે, અને તેથી તે તેઓના કબરસ્થાતમાં વાવે છે. એ લોકોમાં જેમ લાલનાં પાન શુભ પ્રસંગે - For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪ ) પરાય છે, તેમ શરૂનાં ઝાડ અપશુકનવાળાં ગણાય છે. પણ આપણા દેશી લેકેને એ ખાતે બિલકુલ વેહેમ નથી એટલું જ નહીં, પણ શિમાન લકે એ ઝાડ અતિ ખૂબસુરત હોવાથી તે બગીચામાં અને રહેણાકનાં મકાને નજીક અવશ્ય લગાડે છે. શરૂનાં ઝાડ તુર્કસ્થાન, એશિઆ માઈનર અને ગ્રીસ મહેલ આર્ચાપેલેનું વતની છે. યુરોપિયન લોક એને “સૈકસ ” કહે છે, એ ઉપરથી યુરોપમાં પ્રથમ એ ઝાડ સૈકસ બેટમાંથી આવું હશે એવું અનુમાન થાય છે. યુરોપમાં જુનામાં જુનું શરૂનું ઝાડ કાન્સ દેશમાં લેમ્બરડી પ્રાંતમાં શોભા કરીને ગામ છે ત્યાં છે. એના ઈતિહાસથી જણાય છે કે તે જુલીઅસ સીજરના વખતમાં હતું. પહેલા પિલીઅન બાદશાહને એ ઝાડ ઉપર એટલો પાર હતો કે તેણે સીમપ્લાન નદી ઉપરની જ્યારે સડક કાઢી ત્યારે ફક્ત એ ઝાડને બચાવવા માટે એ સડકમાં વાંક લીધો હતો. એ શરૂનાં ઝાડની ઉંચાઈ એકસ વીસ કુટ છે, અને જમીન ઉપર એક ફુટે એના થડનો ઘેરાવો વીશ ફુટ છે. એ જાતનાં શરૂનાં ઝાડનું લાકડું ઘણુજ મજબૂત અને ટકાઉ હોય છે. કહે છે કે નોહાની હોડી ગેરનાં લાકડાંની કરી હતી એવું લખ્યું છે તે લાકડું શરૂનું જ હતું. એ ઉપરથી બાઈબલમાં જે સીડરનાં લાકડાંને ઉલ્લેખ કર્યો છે, તે એ શરૂનું જ લાકડું હશે એવું ઘણું યુરોપિયન લોક અનુમાન કરે છે. રેમ શહેરમાં જે જુનું સેન્ટ પીટરનું દેહેરૂં હતું તેના દરવાજાનાં કમાડ શરૂનાં લાકડાંનાં કરેલાં હતાં, અને તે કાન્ટન ટાઈનના વખતથી ચોથા યુજીનીની કારકીર્દી સુધી એટલે અગિઆર. વર્ષ ઉપરાંત સુધી ક્યાં હતાં. કયાપીટલામાં જુપીટરની મૂર્તિ For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪૫ ) એ લાકડાંની કરેલ હતી, તે સે। વર્ષ સુધી જરા પણ બગડ્યા શિવાય ટકી હતી. એક્સસમાં ડામના દેહેરાંના દરવાજાનાં કમાડ શરૂનાં લાકડાનાં કરેલ હતાં તે ચારસો વર્ષ પછી સાવ નવાં જેવાંજ દેખાતાં હતાં. અસલના વખતથી પાપાચાર્યના કીનની અંદરની બાજુ શરૂનું લાકડુ ંજ હંમેશ વાપરવાને રિવાજ ચાલ્યેા આવે છે. એ ઉપરથી શરૂનું લાકડું કેટલું મજબૂત અને ટકાઉ છે તેનું અનુમાન થશે. આપણા દેહેરાં તથા એવી સેંકડા વર્ષ સુધી ટકે એવી ઇમારતેામાં લાકડું વાપરવું પડે તે શરૂનુંજ વપરાય તે તે સડી જઇ ઇમારતને નુકશાન પહોંચવાને સંભવ રહે નહીં. * Acharya Shri Kailassagarsuri Gyanmandir એ બીજ વાવ્યાથી શનાં મૂળના ડેડા હાય છે તેને ંગ્રેજીમાં કેાન કેહે છે. એ ઉનાળામાં પાકે છે અને આશરે એકસેા અંશની ઉષ્ણુતા હાય ત્યારે તે ઉધડી તેમાંથી બીજ ખરી પડે છે. અગર દાળની કલમથી નવાં સુધી એને અે દિવસે પુષ્કળ પછી દશમે દિવસે તેને પાણી મળે તેા બસ છે. એ ઝાડ ઊંચી જાતની પેચી જમીનમાં સારાં થાય છે. એ એથવાળી જગ્યામાં વાવવાં જોઇએ, ગેાંડળના ખાગમાં એનાં મેટાં ઝાડા છે. ઝાડ થાય છે. પાણી જોઇએ. ઝાડ મોટાં થતાં ઝાડ માટુ' થયા શરૂ (ક્નેબ્રીજ.) CYPRESS FUNEDIRIS. (N. O. Conifere.) એનાં પાન ધણાં ઝીણાં કાળાસપર લીલા રંગનાં હોય છે. એની મેોટી ડાળીઓ ઊંચી વધે છે. પણ નાની નિચે લટકતી હાય છે, તેથી એ ઝાડ ઘણુંજ સુંદર દેખાય છે. એ ઝાડને આ For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૬ ) કાર કાંઇક ઝુમરને મળતું હોય છે. ગંડળના બગીચામાં એનું એક મોટું ઝાડ છે. તેની ગુટીથી અને દાબથી કલમો લેવા ઘણે ફેરે પ્રયત્ન કર્યો હતો પણ તેમાં કઈ દિવસ મૂળ આવ્યા નહોતાં. એ ઉપરથી એ ઝાડનો વધારો કલમથી થતા નથી એમ જણાય છે. એ જાતનાં ઝાડ મુંબઈમાં કોઈ કોઈ ઠેકાણે જે વામાં આવે છે. બીજે જોવામાં આવેલ નથી. નવાં ઝાડ બીજથી થાય છે. એને પાણી છ દિવસે જોઇએ. ટુંકી ડાળવાળે શરૂ. CYPRESS GLANCE. (N. 0. Conifera.) એ જાતનાં શરૂની ડાળીઓ સેમ્પરવીન્સ જાતના શરૂની ડાળીઓ કરતાં ટૂંકી હોય છે. બાકી બધી રીતે તેના જેવું જ હોય છે. એ શરૂનાં નવાં ઝાડે કલમના કટકા વાવ્યાથી પણ થાય છે. ગેંડળના બાગમાં એનાં મોટાં ઘણું ઝાડે છે. આડી ડાળીવાળ શરૂ. CYPRESS HORIZONTALIS. (N. 0. Coniferæ.) એ જાતનાં શરૂનાં ઝાડની ડાળીઓ આડી ફરે છે. એનાં પાન પ્રથમ લખેલ બે જાતનાં શરૂનાં ઝાડ જેવાં ઘાટાં હતાં નથી. તેથી તેના થડના તથા ડાળીઓના લાકડાનો ભાગ જોવામાં આવે છે. એના પાન ફિક્કા લીલા રંગનાં હોય છે. એ ઝાડ ઘણું ઉંચુ વધતું નથી, અને એનું લાકડું બીજા કરતાં વધારે ટકાઉ હોય છે. એ જાત બીજથી નવી થયેલ છે. એનાં નવાં ઝાડ ગુટીથી થાય છે. For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૭ ) તજ. CINNAMON. (N. 0. Lawraceæ.) તજનું ઉત્પત્તિ સ્થાન સિલોન બેટ છે. આપણા દેશના બગીચામાં એ ઝાડો કઈ કઈ જગ્યે જોવામાં આવે છે. મદ્રાસતરફ એનાં ઘણું ઝાડ છે. ગોંડળના બગીચામાં એનાં ઝાડ બીજી ફેરે દાખલ કર્યા હતાં પણ હાલ તે જીવતાં હશે એમ જણાતું નથી. એ ઝાડ ૨૦ થી ૩૦ ફુટ સુધી ઊંચું થાય છે. એનું થડ વાં કુંચું કે અને ગાંઠવાળું હોય છે. તેના થડનો વ્યાસ બારથી અઢાર ઇંચ સુધી હેય છે. એની ડાળીઓ જાડી અને ફેલાવવાળી હેય છે. તે થડને આડેલી અગર નિચે નમતી હોય છે. સારાં જોરદાર ઝાડનાં પાન છ થી નવ ઇંચ સુધી લાંબાં અને બે ત્રણ ઇંચ સુધી પહેલાં હોય છે. એ પાન પ્રથમ ફુટે છે ત્યારે તે ચળકતાં રતાસવાળા રંગનાં હોય છે. તે પછી તેને રંગ બદલાઈને ફિક્કો પીળો થાય છે, અને તે પૂર્ણ અવસ્થામાં આવે છે ત્યારે તેને રંગ કાળાસ પર લીલે થાય છે. પાનની ઉપલી બાજુ લીશી અને ચળકતી હોય છે અને તે સામસામાં હોય છે. એ પાનની દાંડલીને તજ જેવી વાસ આવે છે. પણ પાકેલ પાંદડાં કચસ્યાથી તેની લવિંગ જેવી વાસ આવે છે. તજનાં ઝાડની કિંગાળીઓની છાલ તેજ તજ, એ ઘણી સ્વાદિષ્ટ હોય છે. અને તે મશાલામાં અને દવામાં વપરાય છે. એનાં ઝાડનું લાકડું હળવું અને વેઢાવાળું હોય છે અને તેને વાસ હોતી નથી. એનાં મૂળ શાખાવાળાં કાષ્ટમય હોય છે. એ For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૮ ) મૂળની છાલને તજની વાસ સાથે કપૂર જેવી તીવ્ર વાસ આવે છે અને તે ઉકાળ્યાથી એક જાતને કપૂર થાય છે. તજનો ઝાડને એક દાંડલી ઉપર ઘણું ધળાં કૂલ જાનેવારી તથા ફેબ્રુઆરી મહિનામાં આવે છે અને તેને સેજ સાજ ગુલાબ જેવી સુગંધ હોય છે. તજનાં ફળ જુન, જુલાઈ તથા આગષ્ટ માસમાં પાકે છે. એ ફળ કરમદા જેવડાં હોય છે અને તેની અંદર ટાપરાં જેવો મગજ હોય છે. તજનાં ફળ ઉકાળ્યાથી મીણ જેવું તેમાંથી તેલ નિકળે છે. તે મીણબતી બનાવવામાં કામ આવે છે. એનાં કૂલમાંથી ગુલાબ જળ જેવું પાણી તથા અતર કાઢે છે. કેટલાએક લેક એવું સમજે છે કે તજનાં ઝાડનાં થડની છાલ વ વર્ષ કાઢે છે અને એનાં થડ ઉપર વ વર્ષ નવી છાલ આવે છે. પણ એ સમજ ભૂલ ભરેલી છે. એ ઝાડનાં થડની અગર મોટી ડાળીયોની છાલ વ વર્ષ કાઢતાં નથી. ફક્ત એ ઝાડની નાહાની ડિગાળી આશરે અર્ધ ઇંચથી પણ ઈચ જોડાઈની અને ત્રણ ફુટથી પાંચ ફુટ સુધી લંબાઈની, તેની છાલ જલદી છુટી થાય એવી મોસમમાં, (મે મને હિનાથી અકબર સુધીમાં) કાપી લેય છે અને એ ડિગળીઓ ઉપરનાં પાન તથા નાહાને અંકુર કાઢી નાખે છે. તે પછી એ ડિગાળીની ઉભી બે ફાડે કરે છે અને તે દરેક ફાડમાં ચાકુ ભરાવી તે ઉપરની છાલ કાઢી લઈ સુકવે છે તેજ તજ, જાડી ડાળીઓની છાલ જાડી અને સ્વાદે ઉતરતી હોય છે. - તજનાં ઝાડ વનસ્પતિ મિશ્રિત જમીન જેમાં રિલીકા હોય છે તેમાં સારાં થાય છે. એ ઝાડ બીજથી તથા દાબની કલમથી For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ). થાય છે. આપણા દેશના બગીચામાં નવાઈ તરીકે ઘણું લોકે એ ઝાડ વાવે છે. તજનું વાવેતર ઘણું ફાયદાકારક છે. એ ઝાડ કઠણ જાતનું છે અને સાધારણ જાતની જમીનમાં તે થઈ શકે છે. સિલેનમાં તેનાં જંગલો છે અને બાળવામાં પણ ત્યાંના લોકો એનાં લાકડાં વાપરે છે. કાઠીઆવાડમાં એ ઝાડ જરૂર અજમાવી જોવા જેવું છે. તજનું ઝાડ સાધરણ જાતની જમીનમાં થાય છે પણ જે જમીનમાં વનસ્પતિને અંશ વધુ હેય છે અને સિલીકા હેય છે તેમાં એનાં ઝાડ વધારે સારાં થાય છે. એવી જમીનમાંનાં ઝાડની તજ પણ વધારે કિમતી અને વધારે સ્વાદિષ્ટ હોય છે. ઉતરતી જાતની તાજ હોય છે તેનું તેલ કાઢે છે. એ તેલ દવાના કામમાં આવે છે. ૮૦ પાઉન્ડ તજ હેય તો તેમાંથી સાડા છે આંસ ઊંચી જાતનું અને અઠ્ઠી ઔસ ઉતરતી જાતનું તેલ નિકળે છે. તજનું ઊંચી જાતનું તેલ પાણીને તળીએ બેસે છે સિલોનની ઊંચામાં ઊંચી જાતની તજ ઘણું પાતળી, લીસી અને ફિક્કા પીળા રંગની હોય છે. એ દબાવ્યાથી વળે છે પણ તુરત ભાંગતી નથી. એને સ્વાદ ઘણે સારે હોય છે. અને તે મેંમાં નાખ્યાથી નરમ થાય છે, અને જેવી પીગળે છે એવી જણાય છે. તજનાં નાનાં ઝાડ છાંયાવાળી જમીનમાં સારાં થાય છે. અને તેને બીજે દિવસે પાણું દેવું જોઈએ. ઝાડ મોટું થયા પછી પાણીની જરૂર નથી. સારી જમીનમાંનાં ઝાડની છાલ ચેથે પાંચમે વર્ષ કાઢે છે, પણ સાધારણ જમીનમાંનાં ઝાડની છોલ સાતમે આઠમે વર્ષે ઉતારાય છે. 32 For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૦ ) ઉડણુ–સુલતાન ચંપેા. CALOPHYLLUM INOPHYLLUM, (N. O. Clusiaeece.) એ ઝાડ કાકણમાં ધણાં થાય છે, બીજે થોડે ઠેકાણેજ એ જોવામાં આવે છે. એનાં પાન લારલના આકારનાં જાડાં લીલા રંગનાં ઘણાં સુંદર હોય છે. એ ઝાડ માટું થાય છે. એનાં ફૂલ પીળા રંગનાં હાય છે અને તેના આકાર કાંઇક ખેારસળીના ફૂલને મળતા હાય છે. કાકણુમાં ઉંડણુનાં ઝાડને સાતમે આઠમે વર્ષે ફૂલ આવવા લાગે છે, પણ ગાંડળના ભાગમાં એટલી ઉમ્મરનાં ઉડણુનાં ઝાડા છે, તેને હજી સુધી ફૂલ આવતાં નથી. ઉડણુનાં ફળ સાપારી જેવાં થાય છે. તેના ઉપરની છાલ કઠણુ હોય છે. એ છાલની અંદર ગાર હાય છે, તેનું તેલ કઢાય છે, તેને ઉડેલ કેહે છે. તે કડવું હાય છે અને ગરીબ લોકો તે ખાળવાના કામમાં વાપરે છે. ઉડણુના ખાળ ખાતરના કામમાં આવે છે. કેળને એ ખાતર ઘણુંજ ગુણકારી છે. ઉંડણુનાં ઝાડ તેનાં ખીજ વાવ્યાથી થાય છે. સુકેલાં ફળ વર્ષદની મેાસમમાં ફીઆરામાં વાવાવાં અને રાપા એક વર્ષના થાય એટલે જ્યાં જાથુ લગાડવા હાય માં ફેરવવા. એ ાપાને પ્રથમ બે વર્ષ સુધી ચેાથે દિવસે પાણી દેવું જોઇએ. એ વર્ષે પછી આઠમે દિવસે મળે તેા બસ છે. લવિંગ, THE CLOVE, (N. 0. Myrtacer.) થાડા શૈકા પહેલાં લવિંગનું વાવેતર દેશમાં થતું હતુ. પણ જ્યારે ફ્રેંચ લોકોએ પોર્ટુગીસ લોકોનો હિન્દુસ્થાન માંહેલા For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૧) ઘણા ખરા મુલક જીતી લીધા ત્યારે તેમના એમ્માયના અને હરને એટામાં લવિંગના વેપાર વધારવા માટે અહિના લેાકાન તેમનાં લવિંગનાં ઝાડાના નાશ કરવાની ફરજ પાડી હતી. હાલ ચેાડી જગ્યેજ લવિ`ગનાં ઝાડ આપણા દેશમાં જોવામાં આવે છે, ગ્રંથકારના એક પારસી ક્ષેહીએ વિગના રાપા ગોંડળના અગીચા માટે જંગબારથી મેકલવા વચન આપ્યું છે. પણ હજી સુધી તે આવ્યા નથી. હાલમાં એક લવિંગનું ઝાડ પુનાના નરશરીમેન વિષ્ણુ સ દાશીવ અને કંપની પાસેથી ગેાંડળના ભાગ માટે મોકલવા લ રાખ્યું છે. તે લાંબી મુદ્દતથી આંબેયના પશુ વિ’ગનાં ઝાડા ધણાં છે. લવિંગના ઝાડનું અસલ ઉત્પત્તિસ્થાન મલાકા બેટા છે. પણ બેટમાં ધણાં થાય છે. જંગબારમાં એ ઝાડ ઘણું સુંદર હોય છે. અને એ આશરે દશ બાર ફુટ ઉંચુ થાય છે. એના પાનમાં સારી ખુશખે। હાય છે, અને તે ધણું શાભાવાળુ હોય છે. કળી તેજ લવિંગ. એ ઝાડના ફૂલની કલમથી થાય લવિંગનાં નવાં ઝાડ મીજથી અને દાખના છે. એ ઝાડ ચિકણી જમીનમાં સારાં થાય છે. ખીજ વાવવું તે ક્યારા કરી નવ પંચને છેટે વાવવું અને તે માથે કેળના પાનના અગર સાદરીના છાંયે કરવેા. કારણ એનાં નાનાં ઝાડ ઘણાં નાજુક હોય છે અને તે તાપ ખમી શકતાં નથી. ઊપા છ મહિનાના થાય ત્યારે ઘણી સભાળથી તેના મૂળને ઈજા ન થાય એવી રીતે તેની દડો કાઢી પંદર પંદર ફુટને છેટ વાવવા અને ત્રીજે દિવસે પુષ્કળ પાણી દેવું. લવિંગનાં ઝાડને છઠ્ઠા વર્ષથી ફાલ આવવે સરૂ થાય છે, તે નવમા વષઁ સુધી વધતા જાય છે. For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૨ ) આપણું દેશમાં લવિંગનું વાવેતર પાછું દાખલ કરવા કેશીલ કરવી જોઈએ. એ ઝાડ ઘણું પેદાશી છે. અને આપણા દેશમાં બેશક ઘણું ઠેકાણની હવા અને જમીન તેને માફક આવશે. મુશાફરનું ઝાડ. TRANIA SPECIOSA, (N. 0. Musacece.) એ એક અતિ સુંદર ઝાડ છે. માદાગાસ્કર એ તેનું ઉત્પત્તિસ્થાન છે. મુંબઈમાં એનાં ઝાડ રાણીના બાગમાં તથા બીજા કઈ કઈ ઠેકાણે જોવામાં આવે છે. ગંડળના બાગમાં એનાં બે ઝાડે છે, અને તે સારી તનદુરસ્તીમાં છે અને તે જેરમાં ઉગતાં જણાય છે. એનાં પાન કેળના પાન જેવાં લાંબાં અને પહેલાં હેય છે. એનું થડ જાડું અને લીસું નકોર લાકડાનું હોય છે. એ ઝાડ ત્રીસથી ચાલીસ ફુટ સુધી ઊંચું થાય છે. એનાં મેટાં ઝા ડનાં પાનની દાંડલી થડથી પાનની શરૂઆત થાય છે ત્યાં સુધી છથી આઠ ફુટ સુધી લાંબી હોય છે, અને તેની આગળ કેળનાં પાન જેવું પાન ચારથી છ ફુટ સુધી લાંબુ હોય છે. એ પાન કેળના પાન જેવું પવનથી તુરત ફાટતું નથી. એનાં પાન થડ ફરતાં ચારે બાજુ ફુટતાં નથી ફક્ત સામસામે બે બાજુ પુટે છે. જેથી એ ઝાડનું એ પાનવાળું માથું એક અર્ધ ગોળ મોટા પંખા જેવું દેખાય છે. એને કેળનાં લુમ જેવાં કાળ રંગનાં ફળ આવે છે તે ખવાતાં નથી. For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (- ૨૫૭ ) એ ઝાડને થડની જે જ એનાં પાનની દાંડલી નિકળે છે ત્યાં એ દાંડલી કાયાથી એમાંથી ઉત્તમ જાતનું અતિ સ્વચ્છ આપણું પીવાના કામમાં આવે તેવું પાણી નિકળે છે. જંગલમાં અને ઉષ્ણુ દેશમાં જ્યાં પાણી મળતું નથી ત્યાં એ ઝાડો લગાડે છે, અને મુશાફરને પાણીની તાણ પડે છે અગર પીવાને પાણી મળતું નથી, ત્યારે એ ઝાડની દાંડલી કાપી તેમાંથી નિકબેલ પાણી પીને વષા શાંત કરે છે. એ ઉપરથી એનું નામ મુશાફરનું ઝાડ પડયું છે. " મી. રાકશ લખે છે કે એ ઝાડમાં પાણી અગર દૂધ તેનો સ્વાદ, રંગ અગર વાસ બદલ્યા શિવાય ઉનું અગર ઠંડું કરવાનો ગુણ છે. એ ઝાડના પાણીથી ભાખણ, પાણી અને દૂધ ઠરાવવામાં આવે છે. એ ઝાડની બાજુમાં ફર્ણ ફુટે છે તે શેહેલાઈથી જુદાં કયોથી નવાં ઝાડ થાય છે. બીજ વાવ્યાથી પણ નવાં ઝાડ થાય છે. એ ઝાડ રેતાળ જમીનમાં સારાં થાય છે. 7 રબરનું ઝાડ. FICUS ELASTICA. (N. 0. Urticacece.) રબરનું ઝાડ ઘણુજ શોભાવાળું હોય છે. એનાં પાન લાંબાં જાડાં અને ચળકતાં હોય છે. સાવ નવાં પાન ફુટે છે ત્યારે તેને રંગ રતાશ પર હેય છે. પણ તે જુનાં થાય છે ત્યારે તેને રંગ સાવ લીધે થાય છે, અને એ પાન ખરેખર ઘણું જ ઉમદાં - ખાય છે. એની છાલમાંથી દૂધ નિકળે છે તે હવામાં શુકવ્યાથી તેનું રબર થાય છે, For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૪ ) નવાં ઝાડે કલમના કટકા વાવ્યાથી તથા દાબની કલમેથી થાય છે. ઘણું જુનાં ઝાડનાં દુધનું રબર બને છે. એ ઝાડ ઊંચી જાતની જમીનમાં સારાં થાય છે. ઝાડ મોટાં થતાં સુધી એને દિવસે પાણી જોઈએ, મોટું થયા પછી આ મે દિવસે જોઈએ. ગાંડળને બાગમાં એનાં ઘણાં ઝાડ છે. કાસારી. BIXA ORELLANA. (N. 0. Dizace.) એ ઝાડ આશરે દશ બાર ફુટ ઉંચું થાય છે. એનાં બીજથી એક જાતને રંગ થાય છે તેથી તેને “અનટોટ્ટી” એવું ઈગ્રેજીમાં કહે છે. એ ઝાડ ઘણું સુંદર દેખાય છે. એનાં પાન ઘણાં ઘાટાં અને કલેજાનાં આકારનાં મોટાં હોય છે. એમાસામાં એને સપ્તાળુંનાં ફુલ જેવાં ઘણું અને સુંદર ફૂલ આવે છે. એની દાંડલાને કાંટા હોય છે, અને તેની અંદર ગર રાતે હોય છે, તેને “અને ” કરીને રંગ બને છે. એની છાલનાં દોરડાં થાય છે. અને એનાં બીજ માખણને રંગ દેવામાં કઈ કઈ લેક વાપરે છે. , એ ઝાડ સેરીને તેને સારો આકાર દેવામાં આવે તે બારે માસ એ ઘણું શોભિતું દેખાય છે. એની એક જાત અમે. રિકામાંથી આણેલ છે તેનાં ફૂલ સાવ ગુલાબી રંગનાં હોય છે. . - નવાં ઝાડ બીજથી થાય છે. બગીચામાંની સાધારણ જાતની જમીનમાં તે થાય છે. એને પાણી છ દિવસે જોઈએ, For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ફર્ત જવા પાનવાળું ઝાડ. GREVILLIA ROBUSTA. (N. 0. Proteacèce.) એ એક ખરેખર અતિ સુંદર ઝાડ છે. એ ઝાડ ન્યુહા લંડનું વતની છે. ત્યાં એનાં કેટલેક ઠેકાણે જંગલો છે, અને એ જંગલોમાં એ ઝાડ સે ફુટથી સવાસ ફુટ સુધી ઉંચાં થાય છે પણ આપણા દેશમાં તે એટલાં ઊંચાં થતાં નથી. ગોંડળના બાગમાં એનાં કેટલાએક ઝાડે છે. તેમાં એક આશરે છ વર્ષનું છે તેની ઉંચાઈ નજીક ત્રીસ ફુટ છે. એ ઝાડને ઉનાળામાં ફિક્કા પીળા રંગનાં ફૂલ આવે છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. નાનાં ઝાડ હોય છે, ત્યારે કુંડામાં ઘણું સારાં દેખાય છે. એ ઝાડ નાજુક છે, માટે સખ તાપ તથા તેફાનને પવન ન લાગે એવી જન્મે એ રેપવાં જોઈએ. ઝાડ પંદર વીસ ફુટ ઉંચું થતાં સુધી એને એથે દિવસે પાણી દેવું. તે પછી આઠમે દિવસે દેવું. પેટીએસી કુટુંબનાં ઝાડમાંથી ફક્ત આ એક જાતનું ઝાડ આપણા દેશમાં છે. નાગસુરે અથવા નાગચપે. MESUA FERREA. (N. 0. Clusiaeece.) નાગસુરાનું ઝાડ નાનું થાય છે, પણ તેને દેખાવ અજાએબ જેવો હોય છે. એ ઝાડને આકાર પામીડ જેવો હોય છે. એનાં પાન ભાલુડાં જેવાં લાંબાં હોય છે. તે ઉપરની બાજુ ચળકતા અને નરમ હોય છે અને નીચેની બાજુ ધળા હોય છે. માર્ચ માસમાં જ્યારે એને પ્રથમ નવાં પાન આવે છે ત્યારે ઘણું ચળકતાં રતાસ પડતા રંગનાં હોય છે તેથી તે, ખસુસ કરીને For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૬ ) સવારે અને સાંજે જ્યારે એના ઉપર સૂર્યનાં કીરણ પહેલાં હોય છે ત્યારે તે, ઘણુંજ અજાયબ જેવું, છેટેથી દેખાય છે. નાગચંપાના ફૂલને આકાર નાગ જેવો હોય છે તેથી તેને નાગચંપે કહે છે. એનાં કુલ જેવામાં સુંદર, ખુશબોમાં મધુર, અને મનને સંતોષકારક હોય છે. પવનથી એ ફૂલની સુગંધ છે. સુધી ફેલાય છે. એ ફૂલ એપ્રિલ માસમાં આવે છે. એનાં કૂલ માણસના હાથનાં તળીયાં જેવડાં હોય છે. તેને વચલે ભાગ પીળો હોય છે, અને તેને ફરતી ગુલાબની પાંખડી જેવી પાંચ પાંખડી ધેળા રંગની હોય છે. એ કૂલ આપણું કેશીઓને એટલાં પારાં છે કે તે એ સુકવીને છેટાના ઈષ્ટ મિત્રને ભેટ મેકલે છે. નાગચંપાનાં ઝાડ કોકણ અને કર્ણાટકમાં ઘણું થાય છે, પણ બીજી જગે ક્વચિત્ જોવામાં આવે છે. જુનાગઢની સરદાર બાગમાં એનું એક ઝાડ છે, અને તેને ફૂલ પણ આવે છે. ગેડળના બાગમાં એના રેપા બે ત્રણ વાર લગાડવામાં આવ્યા હતા પણ તે થયા નથી. એનાં નવાં ઝાડ બીજથી થાય છે. બીજ કઠણ હોય છે, તેથી તે વાવ્યા પહેલાં દસ બાર દિવસ પાણીમાં રાખવું જોઈએ. એના રેપા પ્રથમ નરશીમા તૈયાર કરી તે બાર માસના થાય ત્યારે જાથું જ્યાં વાવવા હેય ત્યાં તેની દડબ કાઢી ફેરવવા. એ ઝાડ નાજુક છે. માટે એથવાળી જગ્યામાં જ્યાં સખ્ત તાપ તથા ઉને પવન નહિ લાગે એવી જગે એ રેપવાં જોઈએ. ઝાડ ચાર પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેને ચેાથે દિવસે પાણી દેવું. તે પછી છેકે દિવસે દેવું, For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SWIETENIA MAHAG ( ૫૭ ) મહાગની. SWIETENIA MAHAGONI. (N. 0. Cedrelaceæ.) એ એક શોભાવાળું અને અતિ કિમતી લાકડાવાળું ઝાડ છે. તે ઘણું મોટું થાય છે. એનાં પાન લાંબાં અને સેજસાજ લિંબડાનાં પાનને મળતાં હોય છે. પણ તે લિંબડાના પાનથી મોટાં હોય છે. ગંડળના બાગમાં એનાં ઘણાં ઝાડે છે, અને તે ઘણું સારી સ્થિતીમાં હેઈને જેરમાં વધતાં જાય છે. રાજકેટમાં તેમજ જુનાગઢમાં પણ એનાં ઝાડ જોવામાં આવ્યાં હતાં. એ ઝાડનું લાકડું ઘણું કિમતી અને ઉપયોગી છે અને તે આપણા દેશમાં સારાં થાય છે એવું જણાઈ આવ્યું છે. તેથી હાલમાં આપણું લોકોનું ધ્યાન એ ઝાડે ઉછરવા ઉપર ખેંચાણું છે. એનું ઉત્પત્તિસ્થાન અમેરિકા છે, અને ત્યાંથી જ એનાં બીજ આવે છે. નવાં ઝાડ એનાં બીજ વાવ્યાથી થાય છે. એનાં બીજ માસામાં પિચી જમીનમાં તેની ધાર ઉપર તથા નિચે રાખી બે ઇંચ ઊંડા. વાવવાં જોઈએ. નવા પાને ત્રીજે દિવસે પાણી દેવું જોઈએ. રોપા બાર મહિનાના અગર બે વર્ષના થાય એટલે જાથે જે જગે ઝાડ કરવાં હોય ત્યાં ત્રણ ફુટ ઉંડા અને તેટલાજ વ્યાસના ખાડા કરી તેમાં વાવવાં, અને ઝાડ મેટું એટલે પચીશ ત્રીશ ફુટ ઊંચું થતાં સુધી તેને ચારથી આઠ દિવસમાં એકવાર પાણી દેવું. ઝાડ મોટું થયા પછી મહિનામાં બે વાર ભરપૂર પાણું મળે તો બસ છે. એ ઊંચી જાતની પિચી જમીનમાં સારાં થાય છે. ઝાડ ચાલીસ પચાસ વર્ષનું થયા પછી તેને ડેડ બેસે છે, અને તેમાં For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૮ ) તેનાં બીજ હોય છે. પુનામાં આશરે પચાવન વર્ષનું એક મહાગનીનું ઝાડ છે તેને પણ પહેલે ફેરે ડેડા બેઠા હતા એવું મી. વુડરે કહેતા હતા. પણ એ ઠોડા પાડયા પહેલાં ઉતારવામાં આવ્યા, તેથી એમાંનાં બી વાવવાના કામમાં નહોતાં. અલ્પરેટીઆ નોબીલીસ. AMHERSTIA NOBILIS. (N. 0. Leguminosc.) એ પ્રખ્યાત ઝાડ વિશે મી. ફરમીંજર લખે છે કે તે વનસ્પતિ કેટીમાં અતિ સુંદર છે. એના જેવું શોભાવાળું ઝાડ બીજું કેઈ નથી. એને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રાતાં અને પીળા રંગનાં ઝુમર જેવાં લટકતાં કુળ તેનાં સુંદર પાન વચ્ચે ઝાડ ઉપર આવેલાં હોય છે ત્યારે તે તે ખરેખર અજાએલ જેવું દેખાય છે. કૂળ નહીં હોય ત્યારે પણ તે ઘણું શોભિતું દેખાય છે. એને ભાલુડાં જેવા આકારનાં અતિ સુંદર પાન તેની દાંડલીથી છ છ અને સાત સાતનાં ભેટામાં લટકતાં હોય છે. એ ઝાડે કલકત્તા તરફ હાલ ઘણું થયાં છે. બીજે કવચિતજ જેવામાં આવે છે. કાઠીઆવાડમાં એ ઝાડ બિલકુલ જેવામાં નથી. નવાં ઝાડ દાબની કલમથી થાય છે. રાયચપ. MICHELIA CHAMPAKA, (N. 0. Magnoliaceae.) રાયચંપાનું ઝાડ મોટું થાય છે. તેનાં પાન લાંબાં ફિક્કા લીલા રંગનાં હોય છે. એનું લાકડું કઠણ અને મજબૂત થાય છે. For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૮ ) એનાં ફૂલ પીળા રંગનાં સુવાસિક હોય છે, અને તેની પાંખડી લાંબી હોય છે. એના ફૂલને બાર વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્રમાં અને બીજો ભાદરવામાં એની છાલ દવાના કામમાં આવે છે. કાઠીઆવાડમાં જુનાગઢ, ભાવનગર, જામનગર વિગેરે છેકાણે રાયચંપાનાં ઝાડ છે. ગોંડળના બગીચામાં પણ એનાં કેટલાંએક નાનાં ઝાડે છે. એનાં નવાં ઝાડ બીજથી થાય છે. ઝાડ મોટું થતાં સુધી એને ચોથે દિવસે પાણી દેવું અને તેને સખ્ત તડકાથી બચાવ કર. ઝાડ મોટું થયા પછી આઠમે દિવસે પાણી મળે તે બસ. એ ઝાડ ઉંચી જતની કાળી અગર કાંપવાળી જમીનમાં સારું થાય છે. પેળચંપે. PLUMERIA ACUTIFOLIA. (N. 0. Apocynacec.) એ ઝાડ ઘણું મોટું થતું નથી. એને જ્યારે કુલ આવે છે ત્યારે પાન હતાં નથી, અને પાન હોય છે ત્યારે ફૂલ હતાં નથી. એનાં પાન મોટાં, લાબાં અને કાળાસપર લીલા રંગનાં હોય છે, અને તે ઘણું શોભાવાળાં દેખાય છે. એ ઝાડને પાન ચોમાસામાં હોય છે, અને કુલ ઉનાળામાં આવે છે. એ કુલ ધોળા રંગનાં હોય છે, અને વચ્ચે પીળા રંગની ઝાંખ હોય છે. એ ઝાડની છાલ, દૂધ અને શીંગ ઔષધી કામમાં આવે છે. એની શીંગ સર્પસ ઉપર એક સારી દવા ગણાય છે. For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) - નવાં ઝાડ એની કલમ વાવ્યાથી થાય છે. એ ઝાડ ગમે તે સાધારણ જાતની જમીનમાં થાય છે. કંચન. Bauhinia. (N. 0. Cæsalpineæ.) કંચનનું ઝાડ સાધારણ કદનું થાય છે. તેનાં પાન અસુદ્રા જેવાં બેવડ વળેલાં હોય છે. એની મૂખ્ય ત્રણ જાતે છે. એક રાતાં ફૂલવાળી, બીજી ઘેળાં ફૂલવાળી અને ત્રીજી પીળાં ફૂલવાળી. એમાંથી પહેલી બે જાતનાં ઝાડમાં તફાવત જોવામાં આ વતો નથી. ફક્ત ફૂલમાંજ જણાય છે. પીળાં ફૂલવાળાં ઝાડ નાનાં એને કાંઈક વેલા જેવાં થાય છે, અને એનાં પાન પણ પહેલી બે જાતનાં પાન કરતાં નાનાં હોય છે. એનાં ફૂલ મેટાં હોય છે. રાતી અને જોળી જાતનાં ફૂલ શિઆળામાં આવે છે, અને પીળાં ફૂલ ચોમાસામાં આવે છે. નવાં ઝાડ બીજથી થાય છે. ઝાડ મોટું થતાં સુધી આ ઠમે દિવસે પાણી જોઈએ. પછી પાણીની જરૂર નથી. સાધારણ જાતની જમીનમાં એ થાય છે. બુચનું ઝાડ. MILLINGTONIA. (N. 0. Bignoniaceæ.) એને કઈ કઈ અંગ્રેજીમાં કાર્ક ટ્રી એટલે બુચનું ઝાડ કહે છે. પણ એ બુચનું સાચું ઝાડ નથી. એ ઘણું ઊંચું વધે છે. બાજુમાં ઘણું ફેલાતું નથી. એનાં પાન કાળાસપર લીલા રંગનાં હોય છે, અને તે ઘણું સુંદર દેખાય છે. એને ફૂલ નવેમ્બરથી For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૧ ) જાનેવારી સુધીમાં આવે છે, અને તે સુંદર ધોળા રંગનાં ખુબ વાળાં હોય છે. એ ફૂલને આકાર ધુતારી જેવો હોય છે. એ ઝાડના થડની બાજુમાં ઘણાં ફર્ણ ફુટે છે તે જુદાં કરી વાવ્યાથી નવાં ઝાડ થાય છે. એ ઝાડ ઘણી કઠણ જાતનું હઈને શોભાવાળું છે, તેથી સડકની બાજુમાં તથા બીજે ક્યાં ઝાડી કરવી હોય ત્યાં રોપવા લાયક છે. ઝાડ મોટું થતાં સુધી આઠમે દશમે દિવસે પાણી જોઈએ. મોટું થયા પછી પાણીની જરૂર નથી. એના ફર્ણ તેના નજીકમાં ઘણું ભોમાં ઉગે છે, અને તેથી તે જમીનમાં બીજાં નાજુક ઝાડ જેર કરતાં નથી. માટે ફૂલ ઝાડના તકતા નજીક એ વાવવું નહિ. માગનેલીઆ ગાંડીફલેરી. MAGNOLIA GO. (N. 0. Magnoliaceae.) એ ઝાડ આશરે પંદર ફૂટ ઊંચું થાય છે, અને તે શોભાવાળું દેખાય છે. તેનાં પાન લાલ જેવાં અને ચળકતાં હોય છે. એને ફૂલ એપ્રિલ માસમાં આવે છે. તે ધેળા રંગનાં ખુસબોવાળાં હોય છે. એનાં બીજ આંબલીનાં બીજ જેવાં ચળકતાં રાતા રંગનાં હોય છે. નવાં ઝાડ બીજથી, ગુટીથી, અગર લેઅરીંગથી થાય છે. ગુટી તથા લેઅર તૈયાર થવાને ઘણી વાર લાગે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી છઠે દિવસે જોઈએ, For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૬૨ ) હાર્સ ચેસનટ. HORSE CHESTNUT. (N. 0. Corylaceve.) એનાં ઘણાં ઝાડે ચાલતી સાલમાં ગેંડળના બગીચામાં ઈગ્લેંડથી મંગાવી વાવવામાં આવ્યાં છે. તે ત્રણ ચાર ફુટ ઊંચાઈનાં થયાં છે, અને હજી સુધી સારાં ઉગતાં દેખાય છે. એ ઝાડો ઘણાં મોટાં વધે છે, અને ઘણું શોભાવાળાં હોય છે. તેને જ્યારે સુંદર ફૂલ આવે છે ત્યારે તે તે અતિ શોભાવળાં દેખાય છે. એનાં ફળ કડવાં હોય છે, અને તે ખવાતાં નથી. હાર્સ ચેસનટનાં નવાં ઝાડ બીજથી થાય છે. આપણા દે. શમાં મારા સમજવા પ્રમાણે તે ગેંડળના બગીચામાં જ પ્રથમ દાખલ કરવામાં આવ્યાં છે. તેથી તે ઝાડ આ દેશમાં કેવાં થાય છે તે જોવાનું છે. રાતાં અને પીળાં હાર્સ ચેસન RED AND YELLOW HORSE CHESTNUT. (N. 0. Corylacea.) રાતાં અને પીળાં હર્સ ચેસનટનાં ઝાડ મોટાં થતાં નથી. અને એ ઝાડેને કૂલ વેહેલાં આવે છે. ચાલતી સાલમાં ગોંડળના બગીચામાં એ દરેક જાતનાં ડાં થોડાં ઝાડ ઈગ્લેંડથી મંગાવી વાવવામાં આવ્યાં છે. અહિંની હવામાં તે કેવો ટકાવ ધરે છે તે જોવાનું છે. ભરેલી માડ. CARYOTA URENS. (N. 0. Palmce) ભરેલી માડ એ પામની જાત, માંહેલું એક અતિ સુંદર જાતનું ઝાડ છે. એનાં પાંદડાં માછલાંની પાંખ જેવાં તરેહવાર For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૩ ) હોય છે. એ ઝાડ સીધું ઉગે છે, અને તેની ઉંચાઈ ૪૦ થી ૫૦ ફુટ સુધી હોય છે. - એના રસની તાડી, વાઈન, તથા ખાંડ થાય છે. એ જા. તનાં એક જોરદાર ઝાડનો રસ ચોવીસ કલાકમાં એકશો “પેન્ટ નિકળે છે. એના થડમાંથી સાબુખા પણ કાઢે છે. ડાકટર રાકશબર્ગ લખે છે કે, “એ જાતનાં જુનાં ઝાડના થડને ગર્ભ એટલે ધાન્યમય ભાગ ઉંચામાં ઉંચી જાતના સાબુચોખાની બરોબર છેએમ કહેવાય છે. હું જાણું છું જે એ પદાર્થ અતિ પૌષ્ટિક છે. મેં એની કાંજી ખાધી છે, અને તે આપણે મલાયા દેશમાંથી સાબુખા આણીએ છીએ તેની કાંજી જેવીજ હતી.” ભરેલી માડનાં ઝાડ ગંડળના બગીચામાં છે. જુનાગઢ અને ભાવનગરના બગીચામાં પણ તે જોવામાં આવ્યાં હતાં. સહ્યાદ્રિમાં તેમજ મદ્રાસ ઇલાકામાં અને સિલોનમાં એનાં ઘણું ઝાડે છે. એના પાદડાંના તંતુની દેરી કરે છે, અને તે તિરકામઠામાં તથા માછલાં પકડવાના ગળમાં વપરાય છે. તે પાણીમાં સડતી નથી. હાલમાં તે બ્રશ બનાવવાના કામમાં યુરોપમાં ઘણું વાપરે છે. એનાં ફળ બેર જેવાં હોય છે. તે ખવાતાં નથી. મુસલભાન લોકો તેની તસબી કરે છે. એ ઝાડને કેટલાએક ઈગ્રેજ લેક બેસ્ટર્ડ સેગો’ પણ કહે છે. ભરેલી માડનાં નવાં ઝાડ બીજથી થાય છે. એનાં બીજી ઘણું કઠણ હોય છે. તે જમીનમાં વાવ્યા પહેલાં પંદર વીસ દિવસ પાણીમાં પલાળી રાખવાં પડે છે, અને તે ઉગતાં વાર લાગે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. ઝાડ મોટું થતાં સુધી આઠમે દિવસે ભરપૂર પાણું મળે તો બસ છે. For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૪ ) સાચા સાબુચોખાનું ઝાડ. SAGUS RUMPH11. (N. 0. Palmce.) સાચા સાબુ ખાનાં ઝાડને સેગસ રૂફીઆઈ કહે છે. એ ઝાડ આપણું દેશમાં ઝાઝાં જોવામાં આવતાં નથી. એ ઝાડે ઈડીઅન અરચી પેલેમાં હજારે ઉગે છે. આપણે જેમ ખેતરના દાણુ ખોરાકમાં વાપરીએ છીએ તેમ અરચી પેલેગોનાં લોકે એ ઝાડના થડના સાબુચોખા ઉપર ગુજારે કરે છે. “સેગો” એ શબ્દ અસલ મલે ભાષામાં જેટલીને “સેગુટ” કહેતાં તે ઉપરથી નિકળેલો છે. એ ઝાડના થડમાંથી અન્નમય પદાર્થ નિકળે છે તેથી એને સેને કહે છે. એ સાચા સાબુનાં ઝાડની ચાર જાત છે. એનાં ઝાડ આશરે ત્રીસ ફુટની અંદર ઉંચાઈમાં હેય છે. ગુમતી પામનાં થડ શિવાય પામની જાતીનાં ઝાડમાં એના જેટલું કોઈનું થડ જાડું હેતું નથી. એનાં ઝાડ નાનાં હોય છે ત્યારે તે જેવા ઘણું ફર્ણનું બનેલું છે, એવું દેખાય છે. ઝાડ પાંચ છ ફુટ ઉંચાઈમાં થાય ત્યાંસુધી તેના ઉપર તીક્ષણ કાંટા હોય છે. એ ઝાડ આશરે ત્રીસ વર્ષ સુધી જીવે છે. નવાં ઝાડ તેના ફણાથી અગર બીજથી થાય છે. એ ઝાડ રેચક, ખારાવાળી અને ભેજવાળી જમીનમાં સારાં થાય છે. સુકી જમીન ઉપર અને ડુંગરાળ જમીનમાં એ થતાં નથી. વિલાયતી નારિઓળી. COCOS PLUMOSA. (N. 0. Palmæ.) એ ઘણુંજ ખુબસુરત પામની જાતનું ઝાડ છે. એ આપણું દેશમાં ગયા દશ વર્ષની અંદર દાખલ કરેલું છે, તે પણ એ For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૫ ) આ દેશમાં તે સારું થાય છે, એમ જણાઈ આવ્યું છે. એ નાં હોય છે ત્યારે ટબમાં સારો દેખાય છે. - કેબી પામ. CABBAGE PALM. (N. O. Palmce.) એ અતિ સુંદર જાતનું પામનું ઝાડ છે. એને ન ગરજો કાપી તેને કેબી જેવો ઉપયોગ થાય છે. તેથી તેનું નામ કેબી પામ પડયું છે. એનું ઝાડ ગોંડળના બાગમાં હતું, પણ તે હાલ જીવતું નથી. સેનેરી રંગના પંખા જેવા પાનવાળે પામ. LATANIA AUREA. (N. 0. Palmce.) એના પાનની દાંડલી બેથી ચાર ફુટ લાંબી અને નારંગી રંગની હોય છે, અને પાન પંખા જેવા આકારનાં હઈને તેમાં પીળા રંગના છાંટા હોય છે, અને એ પાનની નસે પીળાસ ૫ડતા રંગની હોય છે. એ ઘણું ધીમું ઉગવાવાળું સુંદર ઝાડ છે, અને આપણું દેશની હવા તેને માફક આવે છે. કાતરાવાળા પાનને પામે. LICUALA PELTATA. (1.0. Palmce.) એ બેઠી જાતનું સુંદર પામનું ઝાડ છે. તેનાં પાન પંખા જેવાં હોય છે. પણ તે ફાચર જેવાં આકારમાં ૨૦ થી ૨૫ ભાગમાં ચીરેલાં જેવાં હોય છે. એનાં પાનની દાંડલી વિખુણાકૃતિ હોય છે, અને તેના ઉપર વાળેલા જેવા કાંટા હોય છે એ ચીતાગંજના ડુંગરેનું વતની છે. ગાંડળમાં એનાં ઝાડ છે. 84 For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) તેલના પામનું ઝાડ. ELAEIS GUINENSIS. (N. 0. Palmoe.) એ ઘણું જ સુંદર પામની જાતનું ઝાડ છે. એનાં ફળનું ઓલીવનાં ફળ માફક તેલ કાઢે છે તેથી તેને તેલનું પામ એવું નામ પડયું છે. એનાં પાન લીલા રંગનાં સુંદર સામસામાં હોય છે. નવાં ઝાડ બીજેથી થાય છે. એ માટે રવાસવાળી ઉંચી જમીન જોઈએ; અને પાણી ચોથે દિવસે જોઈએ. વિલાયતી ખજુરી. PHENIX RUPICOLA, (N. 0. Palmce.) એ એક અતિ શોભાવાળું પામની જાતનું ઝાડ છે. એ ઘહુંજ ધીમું વધે છે, એનાં પાનની ડાળી ઘણું ફેલાય છે, અને પાન ખજુરી જેવા આકારનાં ઘણાં સુંદર હોય છે. એ પાન ઉઘડે છે ત્યારે તેને રંગ ચળકત લીલ હોય છે, અને કિનારી ફિક્કા રંગની હોય છે. નવાં ઝાડ બીથી અગર ફર્ણ જુદા કરી વાવ્યાથી થાય છે. એ માટે કાંપવાળી જમીન અને પુષ્કળ પાણી જોઈએ. ગંડળના બાગમાં એનાં ઝાડ છે અને તે સારાં તનદુરસ્તીમાં છે.] બેઠી જાતની ખજુરી. PHENIX ACAULIS. ( N. 0.Palmce.) એ એક અતિ સુંદર બેઠી જાતનું પામનું ઝાડ છે. એનાં પાન ઘણું ઘાટાં હોય છે તેથી એનું થડ દીઠામાં આવતું નથી. એનાં પાન ખજુરીનાં પાનને મળતાં હોય છે. પણ તે કરતાં For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૭ ). નાનાં અને ઘણાં સુંદર હોય છે. એ ઘણું ધીમું ઉગવાવાળું છે. ગણેશ બિંડના સરકારી બાગમાં એનું વીસ વર્ષની ઉમ્મરનું ઝાડ છે તેનું થડ ફક્ત ત્રણ ફુટ ઊંચું છે. એનાં ઝાડ ગેડળના ભાગમાં છે. આરેકરીઆ. ARAUCARIA. (N. 0. Coniferc.) એ અતિ સુંદર જાતનાં ઝાડે છે. એનાં પાન કાંટા જેવાં હોય છે, અને તે વીસ વીસ અને પચીસ પચીસ વર્ષ સુધી ખરતાં નથી. મુંબઈ તથા પુનામાં એનાં ઘણાં ઝાડ છે. ગંડળના બગીચામાં એનાં કેટલાંએક ઝાડે હતાં, પણ તે હાલ જીવતાં નથી. રાજકોટમાં રાજકુમાર કોલેજના બગીચામાં થોડા વર્ષ પહેલો આરેકરીઆનું એક દશ બાર ફુટ ઊંચું ઝાડ હતું પણ તે તેફાનના પવનથી ભાંગી ગયાનું સાંભળ્યું છે. એ જાતનાં ઝાડ ઊંચી પિચી જમીનમાં સારાં થાય છે. ધ્રના તક્તામાં એ વધારે સારી થાય છે. બેરિને સખ્ત તાપ તેમજ ઉનાળાને ઊને પવન ન લાગે એવી જગ્યા એ માટે પસંદ કરવી જોઈએ. એની મુખ્ય જાતે નિચે મુજબ છે. આ. એકસેલસા–એનું ઉત્પત્તિસ્થાન નારફક બેટે છે. ત્યાં એ ઝાડ ઘણું જ ઊંચાં વધે છે. વનસ્પતિ કેટીમાં એનાં જેવાં ખુબસુરત ઝાડ થોડાં જ મળી આવશે. એની ડાળીઓ પીછાં જેવી અતિ શોભાવાળી હોય છે. એની એનું ઉ૫તિ કાટીમાં એની For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૮ ) આ. કુકીઆઈ–યુયાલેડનીઆનું એ વતની છે. એ ઉપરનાં જેવું જ સુંદર હોય છે. કેટલાએક લેક તે ઉપરના કરતાં પણ એને વધારે સુંદર ગણે છે. આ બીડળીઆઈ–ઉપર જણાવેલ બધે જાતનાં ઝાડ કરતાં આ જોવામાં ભિન્ન હોય છે. એનાં પાન ઘણું કાંટાવાળાં કાળાશપર લીલા રંગનાં હોય છે. તે આશરે એક ઈચ લાંબાં ત્રિકણાકૃતિ હોય છે. આ૦ કનિંગહામીનીઆઈએ જાતનાં ઝાડ દક્ષિણમાં જ લદી અને સારા થાય છે. એની ડાળીઓ ચાર ચાર ફુટને અંતરે હોય છે. આ કેરીઆમાં સર્વથી એ કઠણ જાતનાં ઝાડ છે આ બધી જાતનાં ઝાડેને વધારે કલમથી તથા બીજથી થાય છે. પણ કલમનાં ઝાડ સારાં થતાં નથી. એનાં બીજ તાજા હોય ત્યારે વાવવાં જોઈએ, જુનાં બીજ ઉગતાં નથી. એ ઝાડને બીજે દિવસે પાણું જોઈએ. પાંદડાંનું ખાતર એને માફક આવે છે. ગરમાળે. CASSIA FISTULA. (N. 0. Cæsalpinec.) એ ઝાડ આવળના કુટુંબનું છે. એ આશરે ત્રીસ ફુટ સુધી ઊંચું વધે છે. એનાં પાન કાળાશપર લીલા રંગનાં હોય છે. એ ઝાડને મે અને જુન માસમાં ચળકતાં પીળા રંગના કુલના લુમખા આવે છે, ત્યારે તે ઘણુજ શોભિતું દેખાય છે. એની શિંગે ગોળ બે ફુટ સુધી લાંબી હોય છે, અને તે દવાના કાભમાં આવે છે. નવાં ઝાડ બીજથી થાય છે. ગીરમાં એનાં ઘણું ઝાડે છે For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ( ૨૬૮ ) વિલાયતી આવળ. .CASSIA SUMATRANA. (N. 0. Cæsalpineæ.) એ ઝાડ પણ આવળના કુટુંબનું છે. એ ઊંચાઈમાં આશરે વિશ ફુટ સુધી થાય છે. પણ એને ફેલાવ સારે થાય છે અને તે ભાવાળું દેખાય છે. એને પીળા લુમખા ફૂલના આવે છે, અને એની શીંગે ચપટી હોય છે. કાઠીઆવાડમાં ગયા વીશ વર્ષમાં એનાં ઘણું ઝાડ થયાં છે નવાં ઝાડ બીજથી થાય છે, અને તે ચાર પાંચ વર્ષમાં મેટાં થાય છે, તે સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડને બે ત્રણ વર્ષ સુધી આઠમે દિવસે પાણી દેવું જોઈએ, તે પછી પાણીની જરૂર નથી. હાસણગાર. NYCTANTHES A. (N. 0. Jasmanece.) એ ઝાડને સંસ્કૃતમાં પારીજાતક કહે છે. શ્રી મહાભાગવતમાં જે પારીજાતકનાં કૂલની વાત છે તે એજ ફૂલ. હારસણગારનું ઝાડ જોવામાં બેડોળ હોય છે, અને તે આશરે દશ બાર ફુટ ઊંચું થાય છે. એનાં ફૂલ સુવાસિક અને નાજુક હોય છે. તેને આકાર જાઈનાં ફૂલ જે હેય છે. એ ફૂલની પાંખડી જોળી હેય છે, અને દાંડલી રતાપર નારંગી રંગની હેય છે. ફૂલને બાર આગષ્ટથી નબર સુધી આવે છે. એક એક ઝાડને એની મોસમમાં દરરોજ હજાર ફૂલ આવે છે. નવાં ઝાડ કલમથી અને બીજથી થાય છે, અને તે જલદી વધે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૦ ) કૂલની મોસમમાં વર્ષદ ન હોય ત્યારે તેને એથે પાંચમે દિવસે પાણી મળે તે કૂલ વધારે આવશે. NAUCLEA CADAMBA, (N. 0. Rubiaceq.) કદંબનું ઝાડ ઘણું મોટું થાય છે. એનાં કૂલ લુમખામાં આવે છે. ઝાડ લગાવ્યા પછી ચોથે વર્ષે ફૂલ આવવા લાગે છે. એને ઝીણાં બીજ આવે છે. તે વાગ્યાથી અને કમલનાં કટકા લગાવાથી એનાં નવાં ઝાડ થાય છે. એ ઝાડ સાધારણ જાતની કોઈ પણ જમીનમાં થાય છે. તેને શરૂઆતમાં બે ત્રણ વર્ષ સુધી આઠમે દિવસે પાણી મળે તો બસ. એ ઝાડનું થડ ઘણુંજ જાડું થાય છે, અને તેનું લાકડું ચિકણું અને મજબુત હોય છે. પુરાણમાં કબના ઝાડ ઉપર શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા એવું લખ્યું છે. તે એજ જાતનું ઝાડ, અને તેથી હિંદુલક એને પવિત્ર ગણે છે. મુચકુંદ. PTEROSPERUM SUBERIFOLIUM. (N. 0. Sterculiacece.) એ ઝાડનાં પાન ખાખરાનાં પાન જેવાં હોય છે, અને એ મોટું થાય છે. એને ફૂલને બાર વર્ષમાં બે વાર આવે છે. ફૂલ પીળા રંગનાં ઘણું મોટાં પાંચ પાંખડીવાળાં હોય છે, અને એ પાંખડી નજીક વૈત વેંત લાંબી હોય છે. એ ફૂલને સેજ સાજ ખુસ હોય છે. For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૧ ) નવાં ઝાડ એની ડાળીઓના કટકા લગાડ્યાથી થાય છે એને પાણી આઠ દશ દિવસે મળે તે બસ પાટલી. BIGNONIA SUAVEOLENS. (N. 0. Bignoniaceæ.) પાટલીનાં ઝાડ ગુજરાત તથા કાઠીઆવાડમાં કવચિતજ જોવામાં આવે છે. કર્ણાટકમાં એ ઝાડ ઘણે ઠેકાણે છે. દક્ષિણમાં પણ એ કઈ કઈ જગે છે. એ ઝાડ મોટું થાય છે. અને તેને ફૂલ હારશણગાર જેવા આકારનાં અને ઘણું આવે છે. એને રંગ લાખના રંગ જેવો હોય છે, અને તે ઘણાં નાજુક અને સુવાસિક હોય છે. નવાં ઝાડ કલમના કટકા લગાડ્યાથી, અને બી વાવ્યાથી થાય છે. એના માટે કાળી ઊંચી જાતની જમીન જોઈએ અને એને પાણું છટ્ટ દિવસે દેવું જોઈએ. કનક ચપે. PTEROSPERMUM ACEREFOLIA. (N. 0. Sterculiaceae) એ એક અતિ સુંદર ઝાડ છે. એનાં પાન દશથી ચાદ ઇંચ સુધી લાંબાં અને છ થી દશ ઈચ સુધી પહેલાં હોય છે. એ પાનની ઉપરની બાજુને રંગ કાળાશ પર લીલે હોય છે, અને નિચેની બાજુને ધોળે હોય છે. એનાં ફૂલ ધેળા રંગનાં મેટાં હોય છે, અને તેને ઘણી ખુસ હોય છે. એ ફૂલની પાંખડી ચાર ઇંચ લાંબી હોય છે. એ ફૂલ નવેંબરથી માર્ચ સુધી આવે છે. - નવાં ઝાડ બીજથી અને દાબની કલમથી થાય છે. એ ઝાડ ઉંચી જાતની પિચી જમીનમાં સારાં થાય છે. પાંદડાંનું For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૭૨ ) ખાતર એ ઝાડને ધણુ ફ્ાયદા કારક છે. આઠમે દિવસે પાણી જોઇએ. તે પછી અસ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાડ મોટાં થતાં સુધી પદરમે દિવસે મળે તા દેશી દેવદાર. STERCULIA FETIDA, (N. O. Steveuliaeee.) એ ઝાડ શાભાવાળુ છે. એનું થડ ડાળીએ ફુટથા શિવાય ચુ' વધે છે. તેને ડાળીઓ ઉંચેથી ફ્રુટે છે, અને તે એક ીજીથી કાટ ખુણામાં હોય છે. એના પાનની દાંડલી લાંખી હાય છે, અને પાન નાજુક હોય છે. એને માર્ચ મહિનામાં મોટાં ધોળાં ફૂલ આવે છે. તેને ખરાબ વાસ આવે છે. એ ઝાડ માટે ઉંચી જાતની જમીન જોઈએ, કારણુ એનાં મૂળ ધણાં ઉડાં જાય છે. નવાં ઝાડ ખીજથી થાય છે. અને પાણી ત્રીજે ચેાથે દિવસે જોઈએ. એના ઝાડ ગાંડળમાં છે. ચીનાઇ કપૂરનું ઝાડ, LAURUS CAMPHORIFERA, N. 0. Laukinee.) એ ઝાડ માટું વધે છે. એ તજના કુટુંબનું છે. મુંબઇમાં એનાં કેટલાંએક ઝાડેા છે. એની ડાળીઓ સીધી ઉગે છે. એના થડની છાલ બહારની બાજી અખડખખડાય છે. અંદરની ખાવુ લીશી હાય છે. એને ફળ વટાણા જેવડાં હાય છે. પૂર જેવી વાસ આવે છે. છે તેને કપૂર બને છે. ઉન્ડથી વધારે કપૂર નિકળતા નથી. નવાં ઝાડ બીજથી થાય છે. માર ધણે વર્ષે આવે છે. એનાં તેની અંદરના ગરને લવિંગ તથા કએની છાલને ટાચ્યાથી જે દૂધ નિકળે એક સારાં ઝાડમાંથી દર વર્ષે ત્રણ પા For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૩ ) દેશી મહાગની. CEDRELA TOONA. (N. 0. Cedrelaceæ.) એ ઝાડનું લાકડું મહાગનીના લાકડાં જેવું દેખાય છે, અને તે ફરનીચર કરવાના કામમાં વપરાય છે. એના ફૂલનો રાતે રગ થાય છે, અને તે સુતર રંગવવામાં વપરાય છે. એ કૂલ ધોળા રંગનાં ઝીણાં હોય છે, અને તેને મધુર સુવાસ આવે છે. એની છાલમાંથી અમેરિકાના દેવદારમાંથી જેવી રાળ નિકળે છે તેવી નિકળે છે. કોંકણના ખિંડોમાં એનાં ઘણી જગે ઝાડ ઉગે છે. નવાં ઝાડ બીજથી થાય છે, અને તે માટે થવાળી જ જેઇએ. ઝાડ મેટાં થતાં સુધી છટ્ટે દિવસે પાણું જોઈએ. દેશી શરૂ. CASUARINA MURICATA. (N. 0. Casuarinacece.) એ ઝાડ શરૂની માફક ઘણું ઊંચું વધે છે, અને તેની ડાળી લાંબી હોય છે. એ ઝાડ ઘણું જલદી વધે છે. ગંડળના બાગમાં નવ દશ વર્ષનાં ઝાડ સાઠ ફુટ ઊંચાં થયાં છે. એ પિચી જમીનમાં જલદી વધે છે. એ ઝાડ શોભાવાળું દેખાય છે. એનું લાકડું ગાડીના કામમાં આવે છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. એનાં તાજાં બીજ ઉગે છે. જુનાં ઉગતાં નથી. ઝાડ મોટું થતાં સુધી એને આઠમે દિવસે પાણી જોઈએ. મોટું થયા પછી પાણીની જરૂર નથી. અશોક. JONESIA ASOCA (N. 0. Cæsalpinec.) એ ઘણુંજ ખુબસુરત ઝાડ છે. એનાં પાન લાંબાં હોય છે. એ સાધારણ જમીનમાં થાય છે. સરૂવાતમાં એ ઝાડ ના For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૪ ) જુક હોય છે, પણ મોટું થયા પછી કઠણ થાય છે. એ ભિની હવાની જગ્યામાં સારાં થાય છે. નાનાં ઝાડને પાણી ચોથે દિવસે જઈએ. મેટાને દશમે દિવસે મળે તે બસ. નવાં ઝાડ બીજથી થાય છે. અશોકની બે જાતો છે. તેમાં નારંગી રંગના ફૂલવાળે ઘણોજ ભાવાળો હોય છે. વાંસ. BAMBOO (1. O. Graminaccc.) એ ઘાસની જાતનાં ઝાડ છે, અને ઘણું સુંદર દેખાય છે. એના માટે સારી જમીન અને પુષ્કળ પાણી જોઈએ. નવાં ઝાડ બીજ વાવ્યાથી અગર એનાં થુમડાં માસામાં જુદાં કરી વાવ્યાથી થાય છે. એ ઝાડને બીજી ઘણી મુદતે આવે છે, અને બીજ આવે છે ત્યારે એનાં થુમડાં મરી જાય છે, નાની જાતના વાંસ. BAMBUSA NANA. (N. 0. Graminacce.) એ આશરે દસ ફુટ સુધી ઊંચા વધે છે, અને પાતળા હોય છે. બગીચામાં એ ઘણું સુંદર દેખાય છે. ચોમાસામાં થે. મડું જુદું કરીને વાવ્યાથી નવાં ઝાડ થાય છે. એને પાણી - શમે દિવસે જોઈએ. શેનેરી રંગના વાંસ. BAMBUSA AUREA VARIGATA. (N. 0. Graminacca.) એનું થડ સેનેરી રંગનાં પટાનું હોય છે, અને એ ઘણું સું. દર દેખાય છે. For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૫ ). દીવી દીવી. CAESALPINIA CORIARIA. (N. 0. Cæsalpinec.) એ ઝાડ ઘણું મોટું થતું નથી, એની શિંગે ચામડાં રંગવામાં ઘણી કિમતી ગણાય છે. ગોંડળના બાગમાં એની લાગવડ કરવામાં આવી છે. એ ઝાડ સાધારણ જમીનમાં થાય છે. સરૂવાતમાં એને એક બે વર્ષ આઠમે દિવસે પાણી મળે તે બસ છે. તે પછી પાણીની જરૂર નથી. એક સારાં ઝાડને આ પણા દેશમાં ૬૦ પાઉન્ડ શિગો આવે છે, અને વિલાયતમાં એક ટન દીવી દીવીની શિંગોની કિમત પંદર પાઉન્ડ આવે છે, અને એક ટન શિંગો વિલાયત મોકલતાં આશરે બે પાઉન્ડનું ખર્ચ બેસે છે. TERMINALIA BILIRICA (N. 0. Combretacec.). એ ઝાડ મોટું થાય છે. એનાં ફૂલને ખરાબ વાસ આવે છે. ફળ ગોળ હોય છે, અને તેની છાલ ઉપર રૂંવાં હોય છે. એ ફળ ઔષધી કામમાં આવે છે. નવાં ઝાડ બીથી થાય છે, અને તે સાધારણ જમીનમાં થાય છે. એને સરૂવાતમાં બે વર્ષસુધી દશમે દિવસે પાણી મળે તે બસ. એ ઝાડ દેશી બદામના કુટુંબનું છે. હરડાં. TERMINALIA CHEBULA (N. 0. Combretaccc.) એ ઝાડ પણ દેશી બદામના કુટુંબનું છે. એને ફૂલ ઉનાળામાં બેસે છે. એનાં ફળ રંગના તથા ઔષધીના કામમાં આવે છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે.. For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૬ ) અગથી. AGATI GRANDIFLORA. (N. O. Leguminosee.) એ ઝાડ આશરે ત્રણ જાતેા છે. એક ગુલાખી, અને ત્રીજીનાં હાય છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડ ખીજથી થાય છે. ઝાડ મોટાં થતાં સુધી અે દિવસે પાણી દેવું. મેટાં ઝાડને પાણીની જરૂર નથી. એ ઝાડ જલદી વધવાવાળું છે. એનાં પુલનું અને શિંગાનું શાક થાય છે. ગુલમાર. POINCIANA REGIA. (N. 0. Cesalpiner.) એનું ઉત્પત્તિસ્થાન માદાગાસ્કર છે. આપણા દેશમાં હાલ એનાં ઘણાં ઝાડા થયાં છે. એ ઝાડ ઘણુંજ શાભાવાળું છે. એને ઉનાળામાં જ્યારે રાતાં અને પીળાં ફુલ આવે છે, ત્યારે તે તે અતિ સુંદર દેખાય છે. એ ઝાડ મેટું અને જલદી વધે છે. કાળી જમીનમાં કે સરૂ થાય છે. વીસ ફુટ સુધી ચુ` થાય છે; એની જાતનાં પુલ ધેાળાં હાય છે. ખીજીનાં રાતાં હાય છે. એનું લાકડુ ધણું પાસું નવાં ઝાડ એનાં ખી વાવ્યાથી, અને ચેામાસામાં એની ડાળ લગાયાથી થાય છે. ઝાડ માટું થતાં સુધી એને આઠમે દિવસે પાણી જોઇએ; ઝાડ મેટું થયા પછી પાણીની જરૂર નથી. For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૭ ) પ્રકરણ ૩ નાહાનાં ફૂલ ઝાડો. - ~FLOWERING SHRUBS. ગોકરા ERANTHEMUM NERVOSUM. (N. 0. Acanthecece.) કરી Us & (A તેમ જ એ એક ઘણું જ સુંદર ફૂલ ઝાડ છે. એનાં પાન મેટાં કાળાસપર લીલા રંગનાં હોય છે. એને શિઆળાની આખરમાં જ્યારે આશમાની રંગનાં ફૂલ આવેલાં હોય છે. ત્યારે તો એ અતિ For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮ ). શેભાયમાન દેખાય છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. એ માટે ઉંચી જાતની પિચી જમીન જોઈએ, અને પાણું ચોથે દિવસે જોઈએ. ગુલાબ. THE ROSE. (N. 0. Rosacec.) ફુલેમાં ગુલાબનું ફૂલ સર્વથી શ્રેષ્ઠ ગણાય છે. અસલ ગુલાબનાં ફૂલને ફક્ત પાંચ નાજુક ગુલાબી રંગની પાંખડી હતી પણ પુષ્પ વિધ્વજ્ઞ લોકેના ઉગ અને હુન્નરથી તે કૂલમાં હાલ એટલી જાતો થઈ છે કે, બીજા કોઇજ ઝાડની જાતમાં એટલો વધારો થયેલો નથી. હિંદુસ્થાન એ એક ગુલાબનું ઉત્પત્તિસ્થાન છે, પણ આપણા દેશમાં પચાસ વર્ષ પહેલાં ફક્ત બે ત્રણ જાતના ગુલાબ હતા અને તે પણ ઉપર લખ્યા મુજબ પાંચ પાંખડીવાળાં અને હલકી જાતના ફૂલવાળા હતા. અને એ ગુલાબને ફૂલને બાર એકજ મોસમમાં આવતો. હાલમાં સેંકડે જાતના ગુલાબનાં ઝાડ આપણું દેશમાં જેવામાં આવે છે. એકલા ગોંડળના બગીચામાં જોશો તે એક ત્રીશ કરતાં વધારે જાતના ગુલાબ તમારા જેવામાં આવશે. પણ આ સર્વ નવી જાતના ગુલાબ યુરોપિયન લેકોના હુન્નર અને ઉદ્યોગથી થએલા છે, અને તે દેશમાંથી જ તે આપણા દેશમાં આણેલા છે. આપણા દેશમાં હાલ ગુલાબની જાતો છે તેના કરતાં યુરેપમાં તેની ઘણી જ વધારે જાત છે. યુરોપમાં હાલ એક હજાર ઉપરાંત ગુલાબની જાતે છે, અને વર્ષોવર્ષ ત્યાંના “નરશરીમેન” For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૯ ) અને બીજા બગીચાના શેખી ગૃહસ્થ તેમના હુન્નર અને ઉ. ગથી તેમાં વધારેજ કરતા જાય છે. એવી રીતે નવા કરેલ ગુલાબથીજ ત્યાંના “નરશરીમેન” ને દર વર્ષે હજારો રૂપિયાની કમાણી થાય છે. યુરોપમાં નરશરીમેનને ધંધે આબરૂવાળે ગણાય છે અને એ ધંધે ઘણું ફાયદાકારક છે. નવી જાતના ગુલાબ કરવાની રીત એવી છે કે, એક જાતના ગુલાબના ફૂલનું પુંકેસર લઈ તે બીજી જાતના ગુલાબના સ્ત્રીકેશરને લગાડવું અને એ પ્રમાણે બન્ને કેસરનો સંયોગ કર્યાથી જે બીજ પેદા થાય છે, તે બીજમાંથી ઉગેલ નવાં ઝાડનાં ફૂલ ઉપર જણાવેલાં મૂળ ઝાડ, જેના કેસોને સંયોગથી એ નવું ઝાડ બન્યું હોય તેમનાં ફૂલ કરતાં ભિન્ન આવશે. એ પ્રમાણે નવી જોતનાં ઝાડે કરવાની ક્રિયાને અંગ્રેજીમાં “બ્રીડાઈઝીંગ ” કહે છે. એ હૈબ્રીડાઈઝીંગનું કામ આ દેશમાં યુરોપ કરતાં વધારે સેહેલાઈથી થઈ શકે. કારણ ત્યાં બીજ પાકવાને જોઈએ તેવો સૂર્યને તાપ હમેશ હતો નથી; આપણું દેશમાં તે ઘણું કરીને હમેશ હોય છે. માટે બગીચાના શોખીઓનું એ કામ ઉપર ધ્યાન ખેંચવામાં આવે છે. એ કામ ઘણું સહેલું છે, માત્ર ધીરજ રાખી કરવાનું છે. ઉપર જણાવ્યા મુજબ એક ફૂલનાં પંકેશરને બીજ ઝાડના સ્ત્રીકેશર સાથે સંયોગ કર્યા બાદ એવી રીતે હૈબ્રીડાઈઝ કરેલ ફૂલને પંખી ઉપદ્રવ કરે નહીં, તે માટે તેના ઉપર સાવ પાતળી મલમલની પિચી ઘેલી કરી બાંધવી. એ ફૂલના દડા ઝાડ માથે સાવ પાકવા દેવા. એ દડાને રંગ બહારથી કાળો થવા લાગે એટલે એની અંદરનાં બીજ પાક્યાં એમ સમજવું, અને એ દોડા ઝાડ For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૦ ) ઉપરથી ઉતારી લેવા, અને એમાંનું બીજ તડકામાં સુકવી એમાંથી દશ દશ એક એક કુંડાંમાં વાવી એ કુંડાંની માટી હમેશા ભિની રાખવી, એટલે બાર માસની અંદર એમાંથી થોડાંક બી ઉગી આવશે. બી વાવ્યા પહેલાં ત્રણ ચાર કલાક એ બી ઉના પાણીમાં પલાળી રાખ્યાથી જલદી ઉગશે. નાજુક જાતનાં બીજ કુંડાંમાં વાવી તે ઉપર કાચની ઠંડી ઢાંકી રાખવી અને તેમની માટી હમેશ ભિની રાખવી. બીજ ઘાટો વાવવાની મતલબ, એમાંનાં કેટલાંએક બેટાં પડે છે. રેપા ઉગ્યા પછી તે મોટા થતા સુધી તેને સન્ત તડકો લાગવા દેવો નહીં. જે ગુલાબનાં ઝાડ ઉપર હૈબ્રીડાઈઝીંગની ક્રિયા કરવાની હોય તે ઝાડ ખાતરવાળી અગર ઊંચી જાતની જમીનમાં વાવવાં નહીં, કારણ એવી જમીનમાં ઝાડ ઘણું જોરમાં ઉગે છે, તેથી તેને બીજના દેડા બેસતા નથી. હલકી જાતની જમીનમાં વાવેલ ગુલાબને દડા તુરત બેસે છે, માટે જે ગુલાબ ઉપર હૈબ્રીડાઈઝીંગની ક્રિયા કરવાની હોય, તે હલકી જમીનમાં પ્રથમથી વાવી રાખવા જોઈએ. ગુલાબનાં ઝાડોનો વધારો કલમના કટકા વાવ્યાથી, દાબની કલમ કર્યાથી, આંખ ચડાવ્યાથી, આંખવાવ્યાથી, કલમ ચડાવ્યાથી અને બીજવ્યાથી થાય છે. ગુલાબ વાવવા માટે જમીન પોચી, પણ ઘણું ઊંચી જાતની, ઉડી અને ખાતરવાળી જોઈએ. ચિકણું જમીનમાં તે સારા થતા નથી. કદી ચિકણું જમીનમાં ગુલાબ કરવા હોય તે તે બાળી તેને ચિકાશ ઓછો કરી, બાદ બેદી તેમાં ખાતર બેળવી ગુલાબ વાવવા. જે જમીનમાં ગુલાબ વાવવાના હોય તેમાં For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૧ ) પાણીને સારા નિકાસ હવે જોઈએ. જે જમીનની અંદર પાણી ભરાઈ રહે છે અગર પાણીને નિકાસ હોતો નથી, તેમાં ગુલાબ સારા થતા નથી. ગુલાબ વાવવાની જમીનમાં ચૂનાના પથરા. અગર કાંકરા હેય તે તે ખોદી કાઢી નાંખવા જોઇએ. ગુલાબ વાવવા માટે ખુલ્લી જગ્યા જોઈએ. એથવાળી જગ્યામાં તે સારા થતા નથી, પણ બપોર પછીને સન્ત તડકો તેને ન લાગે એવી જો તેના માટે પસંદ કરવી જોઈએ. ગુલાબનાં ઝાડ મોટાં કુંડામાં તથા ટબમાં પણ સારાં થાય છે. ગુલાબ જેરમાં ઉગતા હોય ત્યારે તેને પુષ્કળ પાણું જોઈએ. જમીનમાં. ગુલાબનાં ઝાડ હોય તેમને છ કે સાતમે દિવસે કોસનું ભરપૂર પાણી મળે તે બસ, પણ કુંડામાં તથા ટબમાં વાવેલ ગુલાબને ત્રીજે દિવસે પાણું દેવું જોઈએ. પ્રાણીઓ માફક વનસ્પતિને પણ કામના દિવસ પછી વિશ્રાંતિની જરૂર છે. પ્રાણીઓ આરામમાં હોય છે ત્યારે તેને ખેરાકની જરૂર પડતી નથી. તેમજ વનસ્પતિ જયારે તેને ફૂલ ફળને બાર આવી ગયા પછી આરામમાં હોય છે એટલે તેનાં ફૂલ ફળની મોસમ પછી જ્યારે તે જેરમાં ઉગતાં નથી ત્યારે તેને વિશેષ ખોરાકની જરૂર હતી નથી. માટે એવી વખતે તેને પાણી ફક્ત તે જીવતા રહે તેટલુંજ દેવું જોઈએ. ગુલાબનાં ઝાડ ઘણું કરીને એપ્રિલ મહિને નાની પંદરમી તારીખથી મે મહિનાની આખર સુધીમાં એવી રીતે આરામમાં હોય છે, માટે એ દરમિયાનમાં તે જીવતાં રહે તેટલું જ પાણી તેને મળવું જોઈએ. જુન માસની શરૂવાતમાં જમીન માહેલાં ગુલાબનાં મૂળ ખુલ્લાં કરી તેમાંથી માંદાં અને નબળાં મૂળ કાપી નાંખવા અને તેને બકરાંની લીંડીનું અગર સ 36 For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) ડેલ છાણનું ખાતર દેવું અને તેની ડાળિયે સોરી ખાતર દીધા પછી ચાર પાંચ દિવસ પછી તેને ભરપૂર પાણી તે નવી ફુટ કરી જેરમાં આવતાં સુધી એકાંતરા દેવું જોઈએ. જેમાં ઉગવા લાગ્યા પછી તેને છેદે દિવસે પુષ્કળ પાણી મળે તે બસ છે. કુંડાં માંહેલાં ગુલાબનાં ઝાડ જુન મહિનાની સરુવાતે મૂળ સુદ્ધાં કાઢી તેનાં માંદાં મૂળ કાપી નાખી તેની ડાળીઓ સરી નવા કુંડાંમાં ખાતર મિત્ર માટી ભરી તેમાં ફેરવવાં, અને તે નવી ફુટ કરી જોરમાં ઉગવા લાગે ત્યાં સુધી તેને દરરોજ ભરપૂર પાણી દેવું જોઈએ. તે પછી તેને ત્રીજે દિવસે પાણી મળે તે બસ છે. ગુલાબનાં ઝાડ જેરમાં ઉગતાં હોય ત્યારે તેને દર આઠમે દિવસે ગેડી એટલે તેના થડ પાસેની જમીન ખરપેથી પચી કરી તેમાં તાજાં છાણને રેડ દેવાથી ફૂલ ઘણું સારાં આવે છે. એ રેડ પાણીમાં છાણ ભેળવી તુરત દીધા કરતાં એક દિવસ પડતર રાખી બીજે દિવસે મોટાં વિંધવાળી ચારણીમાં ગાળી દેવો. એ વધારે ફાયદાકારક છે. ગુલાબના ઝાડની ડાળિયો દર વર્ષે જુન મહિનાની સરૂવાતમાં તેને ખાતર દેતી વખતે સરી પારવી કરવી જોઈએ. કેટલીએક જાતના ગુલાબને વધારે સરવા પડે છે અને કેટલાએકને થોડા સોરવા પડે છે. એટલે કેટલીએક જાતના ગુલાબને વધારે સેરવાથી ઘણો ફાયદો થાય છે, પણ કેટલાએકને વધુ સ્યાથી નુકસાન થાય છે. કઈ જતને કેટલા સરવા તે ખાતે એક ચોકકર નિયમ બાંધી શકાય નહિ. તો પણ તેવિશે જેટલી માહિતી આપી શકાય તેટલી તેના મુખ્ય વર્ગના વર્ણ સાથે For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૧ , ( ૨૮૩ ) આપવામાં આવી છે. તેથી વધારે માહિતી અનુભવથી જ મળી શકે છે. રેઝ એડવર્ડ જેને આપણે દેશી ગુલાબ કહીએ છીએ, તે તેનાં મૂળ ઉપર હોય ત્યારે જમીન ઉપર ફક્ત એક વેંત રાખી બાકીને તમામ છાંડી નાખવો પડે છે. લીલો ગુલાબ એટલે જે ગુલાબને લીલા રંગવાળાં ફૂલ આવે છે તેને બિલકુલ સરવો પડતો નથી, સ્વાથી તે મરી જાય છે. ગુલાબના મુખ્ય વર્ગ હૈબ્રીડ પરપેચુઅલસ, ટી સેન્ટેડ, નોઈસેટસ, ચીનાઈ, બુરબન, ડભાસકસ, ક્યાબેજ અથવા પ્રા હેન્સ અને મેસ એ પ્રમાણે છે. એમાંથી છેલ્લા બે આપણા દેશમાં ડુંગર પર જ્યાં ઘણું ઠંડી હવા હોય છે ત્યાં જ થાય છે. હૈબ્રીડ પરચુઅલ–એ ગુલાભ એના નામ ઉપરથીજ જણાશે કે હાઈબ્રીડાઈઝ કરીને બનાવેલા છે. એ જાતના ગુલાબની બરાબરી બીજા કોઈ પણ જાતના ગુલાબ કરી શકતા નથી. એને ફૂલ ઘણાં અને ઘણું કરીને હમેશાં આવે છે. માટે એ સારું ઊંચી જાતની જમીન જેઈએ; તથા મોસમે મોસમ ખાતર દેવું જોઈએ, અને સુકી હવામાં પુષ્કળ પાણી દેવું જોઈએ. એની એક હજાર જાતો કરતાં વધારે જાતો છે અને વર્ષોવર્ષ એ સંખ્યામાં વધારો થતો જ જાય છે. એ વર્ગના ગુલાબને સારવા બાબત તેમાંનાં દરેક જાતનાં ઝાડના ઉગમણ ઉપર આધાર છે; તો પણ સાધારણ રીતે એ જાતનાં ઘણાં ખરાં ઝાડોને સારી પેઠે સેરવાં પડે છે. એ વર્ગમાંની કેટલીક જાતનાં ગુલાબનાં ઝાડ મોટાં વધતાં નથી. બીજું ઘણું જેમાં વધી મોટાં થાય છે For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૪ ). પિહેલા પ્રકારની ઉગમણવાળાને થોડાં સારવા જોઈએ છીએ. પણ બીજા પ્રકારના ગુલાબને વધારે સારવાં પડે છે. એ વર્ગની એટલી બધી જાતો છે કે, કઈ જાતનાં ઝાડને કેટલાં સેરવાં તે વિષે લખતાં એક સ્વતંત્ર પુસ્તકજ થવાનું. એ વિષે સાધારણ છેરણ એવું રાખવું કે જે પહેલા પ્રકારનાં થોડાં વધવાવાળાં છે, તેને ડાળિયો ઘણી ફુટી હોય તે તે કાપી ઓછી કરવી, અને બાકી રહેલ ડાળિયે અર્ધથી વધારે કાપવી નહીં. બીજે પ્રકારના ગુલાબ જે જેરમાં વધો મોટાં ઝાડ થાય છે, તેની થડ ઉપરની ડાળિયાની છ સાત આંખે રાખી બાકીની કાપી નાખવી. એ વિશે કયા જાતની ચક્કસ કેટલી કાપવી તેની માહિતી અનુભવથી મળશે. એ વર્ગના ઝાડને સારામાં સારાં ફૂલ તો જોરદાર ડાળિયને છેડે આવે છે. ઘણુંજ મોટાં ફુલ જોઈતાં હોય તે ફૂલની કળી બેઠી હોય તેમાંથી પારવી થોડી રાખવી એટલે બાકી રહેલ કળીનાં ફૂલ ઘણાં મોટાં થશે. એ વર્ગની ઘણીખરી જાતનાં ઝાડોને ઘણું કરીને હમેશ ફૂલ આવ્યા કરે છે, પણ એમાંથી છેડીક જાતનાં ઝાડને કઈ કઈ વખતેજ ફૂલ આવે છે, પણ જ્યારે એવા ગુલાબને ફૂલ આવે છે ત્યારે તે મોટાં, ઘણું ચળકતા રંગનાં અને ઘણું સુંદર હોય છે, એ વર્ગ માહેલા મુખ્ય મુખ્ય જાતના ગુલાબની યાદી આગળ આપવામાં આવી છે, For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૫ ) ટીસેન્ટેડ એટલે ચહા જેવી વાસવાળા ગુલાબ—એ વર્ગના ગુ લાબ ઘણું ઉમદા ગણાય છે. કેટલાએક લોક તો એ વર્ગના ગુલાબ, ગુલાબની જાતમાં પહેલા દરજ્જામાં ગણે છે. એ વર્ગના ઘણી ખરી જાતના ગુલાબને હમેશ ડાં ઘણાં ફૂલ આવ્યાજ કરે છે. એ ગુલાબ ધણજ જોરમાં ઉગવાવાળા છે, તેથી તેને ઉંચી જાતની જમીન અને પુરતું ખાતર નહીં હોય તો તેનાં ફૂલ હીણાં પડે છે. એ વર્ગ માહેલા જુદી જુદી જાતના ગુલાબની ઉગમણ એક બીજાથી એટલી બધી ભિન્ન હોય છે કે, તે દરેક જાતનાં ઝાડને જુદી જુદી રીતે સરવાં પડે છે. એ વર્ગમાં મુખ્ય બે પ્રકારનાં ઝાડ હોય છે. એક પ્રકારનાં ઘણાં જેરમાં ઉગે છે, જેમ માર્શલ નીલ તથા રીડી ડાયજીન. અને બીજા પ્રકારનાં જે સાધરણ ઉગે છે તે જેવાં કે રેનડી પોચુંગાલ. એમાંથી પહેલા પ્રકારનાં ઝાડોની નબળી ડાળિયે કાપી નાખવી અને જોરદાર ડાળિયેનો લંબાઈનો ત્રીજો ભાગ છેડા તરફને કાપી નાખવો. બીજી જાતના ગુલાબની નબળી ડાળ કાપી નાખી જેરવાળી ડાળીની ચાર પાંચ આંખે રાખી બાકીની કાપી નાખવી. એ જોતમાંથી મુખ્ય યાદી આગળ આપવામાં આવી છે. નિૌસેટસ-એ જાતના ગુલાબ ચીનાઈ અને મસ્ક ગુલાબોના સં. યોગથી બનેલા છે અને જે બાગવાને એ બનાવ્યા તેનું નામ એ જાત ધરાવે છે. એમાંથી કેટલાએકને સુવાસ આવે છે. એ જાતના ગુલાબને ફૂલ ઘણું કરીને હમેશ For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૬) આવે છે. એની નબળી ડાળીએ કાપી નાખવી અને બીજી ડાળીમાંથી છેડા તરફ્ની લંબાઇમાં ત્રીજે ભાગે કાપી નાખવી. એને ફૂલ મેાટી ડાળીની બાજુમાં જે નાહાની ડિંગાળી ફુટે છે. એમાંથી મુખ્યની યાદી આપી છે. ચીનાઇ ગુલાબ—એ જાતના ગુલાબ ખેડી ઉગમણુવાળા અને બીજા કરતાં ભરેલા હોય છે એની ડાળિયેાના ફૂલના ઉઘડેલ છેડાજ કાપવા પડે છે; એ ઉપરાંત વધારે સેારવા પડતા નથી. એ છેડા જેમ જેમ કૂલ ઉડે તેમ તેમ કાપવા જોઈએ. મુરખન—એ ખુરબન મેટના દેશી છે. આપણામાં જેતે દેશી ગુલાખ કહે છે, તે એમાંતેજ છે. એને જમીન ઉપરથી એક ફૂટ રાખી ખાસી કરવા પડે છે એમાંના મુખ્ય ગુલાબની યાદી આપેલ છે. મશ્ક-એમાં આપણામાં જેને મેાસમી ગુલાબ કેહે છે તે આવે છે. તેને ફક્ત એક મેાસમમાંજ ફૂલ આવે છે. એને નવેંબર માસમાં પાણી તણાવી મૂળ ઉઘાડી ખાતર દઈ પાણી દેવું સરૂ કરવું પડે છે. કારણ એને ફૂલ ઉનાળાની સરૂવાતમાં આવે છે. એમાંના મુખ્યની યાદી સાથે છે. ગુલાબ સેારવાની રીત પ્રથમથી તાજુથી ભરેલ રીતે લે!કાના જાણવામાં આવી છે. એક જગ્યે ગુલાબના જુનાં કેટલાં એક ઝાડ હતાં, તેને ચામાસાના વર્ષાદથી ઘણાં પાન આવ્યાં હતાં, તેમાંથી કેટલાંએક ઝાડ અકરાં ખાઇ ગયાં અને એ ખાદ ગયેલ ઝાડને ફૂલ ઘણાં અને સારાં આવ્યાં એવું જોવામાં આવ્યું For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૭ ) તે ઉપરથી ગુલાબ સેથી તેને સારાં અને ઘણું ફૂલ આવે છે એવું જણાઈ આવ્યું. ગુલાબનાં ઝાડને ગધ્રપનું પાણું દીધાથી તેની ખુશબો વધે છે એવું મી. ગ્રાહામ તેના પુસ્તકમાં લખે છે માટે તે અજમાવી જેવું જોઈએ. હાઈબ્રીડ પરચુલસ. - ૧ આલફેડ ડી રોગમેન્ટઊંડો મખમલ જેવો જાંબુકિરમજી, આ કાર, સુંદર અને જોરમાં ઉગવાવાળે. ૨ આન્ટાઇન ડચર–ઉમદા કાળસપર કિરમજી, ફૂલનો આકાર ગોળ અને સુંદર. ખ્યાન બેન સ્ટેટન–ઉમદ મખમલ જેવો જાંબુ, ઘણો કાળો, ફૂલ પ્રથમ ખીલે છે ત્યારે ઘણું મોટું હોય છે. જે રમાં ઉગે છે. ૪ વ્યાક પ્રિન્સ–ઉંડો કાળાશપર કિમીજી. આકાર મોટો અને ભરેલો. ૫ ચાર્લસ લિફિબર–કાળશપર કિરમજી રાતો અને જાંબુ રે. ગની ઝાંખ. ૬ ચાર્લસ વડ–ખુબસુરત, કાળાસર કિરમજી, આકાર ઘ જ સુંદર, ૭ ચાર્લસ ફાઉન્ટેન–કાળાશ પર કિરમજી. આકાર સુંદર. ૮ ડાકટીઅર આછી–મોટો, કાળાશ પર રાત, આકાર સુંદર, જે માં ઉગવાવાળો. ૮ ડકઠા કેસ–અતિ કિરમજી લાલ. મોટે, સુંદર અને ઉ. મદે. જોરમાં ઉગવાવાળો. For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૮ ) ૨૦ ડ્યુક ઓફ એડિમ્બરે––ઉમદે. કિરમજી, ઘણે કાળો. ૧૧ ફરડીનાન્ડ ડીલેસેપ-રંગ જાંબુ, તેમાં કાળી ઝાંખ. મોટે, સુંદર, ભરેલ અને અતિ સુંદર આકારને, જોરમાં ઉ ગવાવાળે. ૧૨ ગ્લોરી ડી ડચર–કાળાશપર કિરમજી. આકાર ઘણોજ ઉમદ. ૧૩ હેરેસ હરનેટ-કાળ અને મેટ જેરમાં ઉગવાવાળો. ૧૪ યુજીની ફીસ્ટ–ઉમદે મખમલ જેવો કિરમજી અને જંબુ રંગની ઝાંખ. મોટો અને ભરેલ ઘણોજ ઉમદે. ૧૫ લુઈસ હાનહુટ–ઘણેજ કાળાસપર રાતો અને કિરમજી. ૧૬ માર્શલ હેલન્ટ–ચળકતો, રાતો. ઘણોજ ભરેલો અને સુંદર આકાર, ઉગવામાં ઘણું જોરદાર ૧૭ મ્યાડમ જાકવીઅર-સુંદર જાંબુડે. ઘણજ મોટે અને ઘણે ભરેલો. જેમાં ઉગવાવાળા. ૧૮ પીઅર નોટીંગ–કિરમજી જાંબુડી ઝાંખવાળો. ગોળ, માટે, અને ભરેલો અને અતિ ઉત્તમ આકારનો. ૧૮ પિટાઈ–-કાળાસપર મખમલી જાંબુ. ગર્ભે ઉમદ રાતે. મોટે, સુંદર અને પૂર્ણ આકારનો જોરમાં ઉગવાવાળે. ૨૦ પ્રિન્ટ કયામિલ્કી રોટાન–કાળાસપર સાવ મખમલ જેવો કિ રમી છે. સુંદર આકારને અને જેરમાં ઉગવાવાળે. ૨૧ સેન્ટીફાલીઓ-ચળો, ગુલાબી, ઘણે મેટે. ૨૨ આનીત્યાકસ્ટન––તાજે ગુલાબી રંગ, તેમાં નારંગી રંગની છાંટ. ૨૩ ક્યાપટન ક્રિસ્ટી–નાજુક, ગેસના રંગને. ૨૪ લાર્ડ મ્યાકાલે–એનાં ફૂલનો રંગ બદલે છે, તે કિરમજી રાતા રંગથી બુમ જેવા રંગને હોય છે. એ એક ઘણે ઉ. ભદો ગુલાબ છે.. For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૮ ) ૨૫ માડમ આલડ ડી ગમા---ધળો કિનારીએ ગુલાબી. ૨૬ બુલડીને જ–ઘેળો, સારા આકારનો લુમખામાં. ૨૭ રેનાલ્ડ હોલ–કિરમજી. પ્યાલા જેવો અને ભરેલ. સારા આકારનો. ૨૮ સેન્ટ જૉર્જ-કાળાશ પર કિરમીછ. મોટો અને ગોળાકાર, જે રમાં ઉગવાવાળો. ૨૮ હિકટર હર્ન–રાત કિરમજી ગળી રંગની ઝાંખ, મોટા, ભરેલો અને સુંદર આકારને જેરમાં ઉગવાવાળો. ૩૦ હાઇકામટ હરજીઅર--ઘણો કાળો અને ઉમદો મખમલ જેવો કિરમજી, અતિ ઉમદા રંગને જોરમાં ઉગવાવાળો. ૩૧ માસ ચાર્લસ વુડ-ચળકતો કિરમજી અને તેમાં જાંબુ - ગની ઝાંખ, આકારમાં ફૂલ જરા ચપટાં હોય છે. ૩૨ ભારીસ બરસારડીન–-કિરમજી. પાંખડી એક ઉપર એક સુંદર રીતે ગોઠવેલી હોય છે. એ એક ઉમદી જાતને ગુલાબ છે. ૩૩ આલીહર ડેલહાન––એને રંગ એ રાતે હોય છે. ભ રેલ, મોટો, સારા આકારનો વચ્ચે ઉપડતો. ૩૪ આલફ્રેડ કલંબ--ચળકતો, કિમીજી; મોટો, ભરેલો, સુંદર ગાળા જેવા આકારનો. ૩૫ ખાન હાસમાન-ચોખો ચળકતો કિરમજી. મોટા કદના ભરેલા અને સુંદર. જેમાં ઉગવાવાળો. ૩૬ નદૈજર-ફૂલને રંગ ચળકતો કિમીજી. ઘણું મોટા, ધણ સુંદર અને ઘણાજ ઉમદા. જેમાં ઉગવાવાળા. ૩૭ ડક ડી રહાન--ચળકતો કિરમજી, તેમાં સિંદોરિયા રંગની ઝાંખ. આકાર દડા જેવો જોરમાં રંગવાવાળે. 87 For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ૩૮ ડમર ડી કેલસ-ચળકો કિરમજી. મોટે, ગાળ અને ડબલ. એ ગુલાબ ઘણોજ મનહર છે. ૩ ૮ ફેલિકસ જેની સુંદર રીતે કિરમજી, ગળીની અને ગુલાબી રંગની ઝાંખવાળો. મેટો અને સારા આકારને. ૪૦ કાનચાઈજ લાચારમ–-સિંદુરીયા રંગની ઝાંખવાળા. બીજથી સાવ ભિન્ન અને સુંદર. ૪૧ ગ્લેઈર ડીસ્થાને –ચળકતો રાતો અને ગળી રંગની ઝાંખ. ૪૨ લાર્ડકલાઈડ–કિરમજી, તેમાં જાબુ રંગની ઘણી ઝાંખ હોય છે. મેટો અને ભરેલો. ૪૩ મ્યાડમ મેરીરેડી–-ફિકે, કિરમજી રંગની ઝાંખવાળો, પાં ખડી સુંદર રીતે એક ઉપર એક ગોઠવેલ, અતિ સુંદર, ૪૪ મેરી બામન–ચળકતો, સ્પષ્ટ રાતો. મોટા, ભરે અને ઘણો સુંદર આકારને. ૪૫ પાલનેરન–-ગુલાબી, ઘણો મોટે અને સુંદર આકારને. ૪૬ બેલ ગ્રાંડ–-સુદર ગુલાબી રૂપેરી. મોટા અને ભરેલા. ફૂલ ઘણાં જ આવે છે. ૪૭ મ્યાડમ ફેટન–-સિંદરીયો તેમાં ગળી રંગની ઝાંખ. ઝાડ જે રમાં ઉગે છે. ૪૮ સહનીયર–ચળકતા માજી. મેટા અને ભરેલા. જેમાં ઉ ગવાવાળા. ૧૮ ગ્લોરી આફ લાથામ--કિરમજી સુગધી. પીલરના આકારને કરવા માટે સારે. ૫. હિટર હરડીઅર–ઉંડા, ગુલાબી, કિરમજી ઝાંખ. માટે, ભરેલો અને સુંદર, For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) ટીસેન્ટેડ-ચાના વાસવાળા. ૧ આડામ—ગુલાબી, વચ્ચે પીળો, મોટો અને ઉમદ. ૨ આરકોમેડી–ગુલાબી, પીળા, ગર્ભ કાળાશપર. ૩ ડે હનીએન્સીસ--ળો, પીળા છાંટા, ઘણો સુંદર. ૪ ડચેસ ઓફ એડીબર--કિરમજી. ફૂલ ઘણું આવે છે. ૫ ગ્લોરીડી ડાઈજાન–-પીળે, તેમાં ફિક્કી ઝાંખ. ઘણો સુંદર, કઠણ જાતને. ૬ મ્યાડમ ફોલકટ–નારંગી અને પીળા, મેટ. ૭ મારશલ નીલ-–ચળકતો સોનેરી પીળે. એ ઉત્તમ ગુલાબ છે. એની બરાબરી બીજા ગુલાબ કરી શકે નહીં. ૮ નિફેટસ–ફિ લિંબુ જેવો રંગ. ટ ખ્યાડમ મારગેટાઈન–બીજોરાંના રંગને, ગર્ભ ધીમ જેવો. ૧૦ રેની ડીપોર્ટુગલ —ઊંમદ, ગુલાબી, સોનેરી. ગર્ભે ડી. ૧૧ લા જીન કિવલ--ઉમદો, નારંગી રંગનો. ૧૨ કામટડી ખ્યારિસ–ફી. ઘણો માટે અને ઉમદે. ૧૩ હરટેનસીઆ—ગુલાબી. પાંખડીની નિચેની બાજુ પીળે. મોટે અને ભરેલ. ૧૪ હાઈકાઉન્ટસ કેઝસ-ચળકતો નારંગી. પીળો. એક અતિ ઉત્તમમાં. ૧૫ માડમ હિપલાઈટ જામેન–મોટો અને ભરેલ. પાંખડી - ફેદ રંગની. ગર્ભે ત્રાંબા જે રંગ. નાઈજેટસ. ૧ બેકેટ ડીએ--ઉમદે, પીળા, ત્રાંબાના રંગની ઝાખ. માટે, ડબલ, અને સુંદર આકારને. For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૨ ). ૨ સીલાઇન ફોરેસ્ટર–પીળો. ગર્ભ ઊંડો. ૩ કલાથ આફગોઇ–ગંધ્રપ જેવો પીળા, ગર્ભે વધારે પીળો. ગો ગાકાર અને ઘણો ઉમદો. ૪ મિસ. ગ્રે--સુંદર સોનેરી પીળા. ૫ ડ્રાઈમફે ડી રેનસ–પીળા ગુલાબમાંને એક ઉત્તમ છે. ડબલ. ૬ સેલ ફયાટર–ગધ્રપ જેવો પીળોઅને ડબલ. ૭ માર્ક–લિંબુ જેવો. ઘણો મોટો અને ડબલ. ૮ લાને-- સુંદર ગુલાબી; મેટા અને પ્યાલા જેવા આકારને. ચીનાઈ. ૧ લેડી ફધી લેક– ખે ધોળે. ૨ મિસેસ બાજાનકવેટ–નાજુક માંસના રંગનો, સુંદર, ૩ લ્યુથુલસ--મખમલ જેવો, જાંબુડે કિરમજી. ઘણે કાળા. ૪ ક્રાઈજી સુપેરીઅર–ચળકતો કિરમજી. ૫ આર્ચ યુક ચાર્લસ–-સરૂવાતમાં ફિક્કો ગુલાબી, પછી એનો રંગ બદલાઈ કિરમજી થાય છે. ૧ આસીયાલી–ધોળાપર, ગોળાકાર અને ડબલ. ૨ સર જોસેફ યાકસ્ટન-ઉડે ગુલાબી. જેમાં ઉગવાવાળા. ૩ સાહેનીઅરડી માલમેસન--ગોસના રંગને મોટો અને પૂર્ણ. ૪ સદર--ધો રંગ, મેટો અને પૂર્ણ. ૫ સાહેનીયર ડીઆડીલેલાને--સુંદર, ચળકતો, ગુલાબી. માટે, ભરેલા અને સુંદર આકારને. ડમાસકસ. ૧ બસેરા––એ મસમી ગુલાબ છે, અને તેને ઘણી સુગંધ હોય છે. એનાં ફૂલ ગુલાબી રંગનાં હોય છે. For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) ક્રીનમ. CRINUM. (N. 0. Anaryllidacer.) . હા ' જ છે *, એ ગાંઠવાળાં મૂળનું ઝાડ છે. એની જુદી જુદી ઘણી જાતો છે. તેને ઘણું કરીને ઘેળાં ફૂલ આવે છે, અને તેમાં ઘણું ખુબો હોય છે. એના માટે ભિનિ હવાવાળી ઊંચી જમીન જોઈયે. ઊગવાની મોસમમાં તેને પુષ્કળ પાણી જોઇયે. નવાં ઝાડ ગાંઠે જૂદી કરી વાવાથી થાય છે. એને માસામાં કૂલ આવે છે. કરેણું. ALEANDER. (N. 0. Apocynacec.) એ ઝાડથી બગીચાની માહિતી મેળવવા ઈછનાર કોઈ પણ અજાયું હશે નહીં. એનાં ફલને રંગ ધોળો, ગુલાબી, કિરમજી For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૪ ) તથા મિત્ર છે અને રાતો હોય છે. એમાં સિંગલ અને ડબલ ફૂલવાળી એવી બે જાતો છે. સિંગલ ફૂલવાળાં ઝાડને વધારે ચોમાસામાં કલમના કટકા વાવ્યાથી થાય છે. ડબલ જાતનો દાબના કલમથી થાય છે. સારી જાતનાં ઝાડની આંખ ઉતરતી જાતનાં ઝાડ ઉપર ચડાવ્યાથી ટુંક મુદતમાં સારી જાતનાં નવાં ઝાડ થાય છે. લીલે ચંપે. ARTABOTRYS (N. 0. Anonacea.) એ વેલા જેવું ઝાડ છે. એનાં પાન ચાળનાં લીલા રંગના હોય છે, અને ફૂલ જાડાં પાંખડીવાળાં પાકતાં સુધી લીલા - ગનાં અને પાડ્યા પછી પીળાશ પડતા રંગનાં હોય છે. એ ફૂલને એક પ્રકારની વાસ આવે છે. એને જુના ચુનાનું ખાતર માફક આવે છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઇયે. એને ફૂલ ચોમાસામાં આવે છે. નવાં ઝાડ દાબની કલમથી અથવા બીજ વાવ્યાથી થાય છે. ડેલ્ફીઆ. DALHIA. (N. 0. Composite.) ડેલ્હીનાં ફૂલ અતિશય શોભિતાં જુદાં જુદા ઘણા ચળકતાં રંગનાં હોય છે. એ ઝાડ મેકિસકોનું વતની છે. ડાડેલહે એ શોધી કાઢયું તેથી તેનું ડેલ્હીઆ કરીને નામ પડ્યું છે. પુષ્પ વિવતુ લોકોએ એની જાતોમાં ઘણાજ સુધારે અને વધારે કર્યો છે. હાલ એની જુદી જુદી બસે કરતાં વધારે જાતે છે. For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૫ ) એના મુખ્ય બે પ્રકાર છે. એક જુનાં ડખલ ફૂલવાળાં અને ખીજાં નવાં સીંગલ ફૂલવાળાં. એમાંથી આપણા દેશમાં ડબલ ફૂલવાળાં ઝાડા તેની ગાંઠો વાવીને કરવામાં આવે છે, અને સીંગલ ફૂલવાળાં ખી વાવ્યાથી કરવામાં આવે છે. એની કલમે! પાણીમાં અને ઉષ્ણ ક્યારામાં ( હાટએડમાં ) વાવ્યાથી પણ નવાં ઝાડ થાય છે. જે જગ્યે આશરે ત્રીસ ઈંચની અંદર વપાદ હાય છે ત્યાં એ ઝાડ સારાં થાય છે. ગેાળાના આકારનાં હોય છે, અને તે ઘણા ગલ જાતનાં ઝાડને ફૂલ ધણાંજ આવે છે. તેનાં ઝાડ મંગાવવા માટે ઝાડના વેપારીઓની પસંદ કરવાં જોઇયે. ડલ જાતનાં ફૂલ દિવસ ટકે છે. સિ For Private and Personal Use Only જુદી જુદી જાયાદી જોઈ તેમાંથી ડબલ જાતનાં ઝાડની ગાંઠો મે મહિનામાંની આખરમાં તેની આંખે ફુટવાની નિશાની માલમ પડવા લાગે એટલે તેનાં મૂળ સુદ્ધાં લઈ તે કુંડાંમાં ખાતર મિશ્ર માટી ભરી તેમાં વાવવી અને તેને દરરેાજ પાણી દેવું. એ ગાંઢાએ સારી ફ્રુટ કર્યા પછી તે બીજા કુંડાંમાં અગર જમીનમાં વાવવી અને તેને ત્રીજે દિવસે પાણી દેવું. ડેલ્હીને ઘણી ઊંચી જાતની જમીન જોઇએ, માટે એ કુંડાંમાં અગર જમીનમાં વાવવાં હોય ત્યાં સારી પેઠે ખાતર છ માદ વાવવાં. સિંગલ ાંતનું ખીજ જુન માસમાં કયારામાં વાવવું, અને રાપા એ ઇંચના થાય ત્યારે બીજી જમીનમાં એક એક છુટને ઈંટે ફેરવવા અને અહિં તે છ છ ઇંચના થાય એટલે ત્યાંથી કાઢી કુંડામાં અગર જમીનમાં જ્યાં વાવવા હોય ત્યાં ફેરવવા અને તેને ત્રીજે દિવસે પાણી દેવું. Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ડેલ્ફીઆને કુલ આગષ્ટથી ડિસેમ્બર સુધી આવે છે. કુલ આવી ગયા પછી તેને પાછું દેવું બંધ કરવું અને એનાં ઝાડ સુકાઈ જાય ત્યારે એની ગાંઠે સંભાળથી કાઢી લઈ એક નાં. દમાં વેકુળ ભરી તેમાં વળતા મે માસ સુધી દાટી રાખી એ નાંદ છાયાવાળી જગ્યામાં મૂકવી. એ ઝાડનાં થડ ઘણુ નાજુક અને પોચાં હોય છે. તેથી તે સખત પવનથી ભાંગી જાય છે. માટે તેના થડની બાજુમાં લાકડી ખેડી તે સાથે તે બાંધી રાખવાં. એ ઝાડને કૂલ બેસવાના વખતથી આઠમે દિવસે છાણને રેડ દીધાથી ફાયદો થાય છે. મેટાં ફુલવાળો આલામાંડી. ALLAMANDA. (N. 0. Apocynacec.) એ વેલા જેવું ઝાડ છે. ડા. આલાપ્પાંડાયે ગીનીઆમાંથી શોધી કાઢયું તેથી તે નામ ધરાવે છે. એ એક ઘણું જ શોભાવાળાં ફૂલનું ઝાડ છે; એનાં પાન ફિક્કા લીલા રંગનાં હોય છે. અને કુલ મોટાં પીળા રંગનાં ઘણુજ સુંદર હોય છે. ઊંચી જાતની કાળી જમીન જેમાં પાણીનો સારે નિકાસ હોય છે તેમાં અગર ટબમાં એ સારાં થાય છે. એ ઝાડને શિઆળાની આખરમાં પાયખાનાનું, પાનનું અગર છાણનું સાવ સડેલ ખાતર દેવું જોઈએ. એને કુલ ચમારામાં અને ઉનાળામાં આવે છે. શિઆળામાં એની નબળી અને વધારાની ડાળીઓ સેરી નાખવી જોઈએ. કાઠીઆવાડમાં એ સપ્ત તડકો સહન કરી શકતું નથી માટે સહ તડકો ન લાગે એવી જયે એને રાખવું જોઈએ. For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) નાં ઝાડ દાબની કલમથી અગર તેની કલમે કુળમાં કાચની કેમ નિચે વાવ્યાથી થાય છે. એને પાણી ત્રીજે દિ વસે જોઇયે. જાસુદી. HIBISCUS ROSASINANSIS. (N. 0. Malvacea.) જાસુંદીનું ઝાડ એ બગીચામાનું એક સુંદર ઝાડમાંનું છે. તેની જાતો ઘણું છે. અને તે જુદી જુદી જાતનાં ઝાડનાં પાન જુદા જુદા આકારનાં હોય છે. એ ઝાડ ઊંચી જાતની કાળી જમીનમાં સારો થાય છે. નવાં ઝાડ તેની ડાળીઓના કલમના કટકા ચોમાસામાં વાવ્યાથી થાય છે. એ ઝાડને બીજ કવચિત જ બેસે છે. એને પાણી આઠમે દિવસે જોઇયે. એની મુખ્ય જાતે નિચે મુજબ છે. સિંગલ રાતી–એનાં ફૂલ ઘણું મોટાં અને ઘણુંજ ચળકતાં રાતા - ગનાં હોય છે. ડબલ રાતી---એનાં ફૂલ રાતા રંગનાં ભરેલાં હોય છે. એનું ઝાડ ઉ• પરની જાત કરતાં નાનું થાય છે. ગુલાબી રંગની––એનાં ફૂલ ગુલાબી રંગનાં થાય છે. ઝાડ આશરે ૩ ફુટનું હોય છે. ધળી સિંગલ–-એને ધેળા રંગનાં એકવડાં ફૂલ આવે છે. ધળી ડબલ–એને ધોળા રંગનાં ડબલ ફૂલ આવે છે. સિંદુરી—એને સિંદુરી રંગનાં સિંગલ ફૂલ આવે છે. કુલ મોટાં હેય છે. જાંબુડી––એને જાબુ રંગનાં ફૂલ આવે છે. કૂલ જુનાં થાય છે એટલે તેનો રંગ બદલાઈ રીતે થાય છે. For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૮ ) ધાળી ગુલાબી~એનાં ફૂલ ધેાળાં હોય છે અને કિનારી ગુલાબી રંગની હાય છે. અસમાની~એને આસમાની રંગનાં સિંગલ ફૂલ આવે છે. ચિત્ર વિચિત્ર પાનની—એનાં પાન ચિત્ર વિચિત્ર રંગનાં હાય છે. છાંટાવાળી ગુલાબી——એનાં ફૂલ ગુલાબી રંગના હોય છે. અને તેમાં રાતા છાંટા હોય છે. કામીની. MURRAYA EXOTICA, (N. 0. Aunantiacen.) એ ફૂલઝાડ આશરે આઠ ફુટ ઊંચું થાય છે. એનાં પાન ઘણાં સુંદર ચળકતાં કાળાસપર લીલા રંગનાં હેાય છે. એને ઉનાળામાં અને ચામાસામાં સુંદર ધોળાં મધુર સુવાસી! ફૂલ આવે છે. ફૂલ આવી ગયા પછી રાતા રંગનાં ઝીણાં કુળ આવે છે તે પણ સારાં દેખાય છે. For Private and Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) એ માટે ઊંચી જાતની પિચી જમીન જોઈએ. પાણું પાંચમે દિવસે જોઈએ. નવાં ઝાડ કલમથી થાય છે. જસ્ટીશીઆ. JUSTICIA. (N. 0. Acanthacece.) જસ્ટીશીઆ એ નાની જાતનાં ફૂલ ઝાડ છે. તે બગીચામાંની ગમે તે ખાતરવાળી જમીનમાં થાય છે. એનાં નવાં ઝાડ કલમથી થાય છે. પાણી પાંચમે દિવસે જોઇયે. એની મુખ્ય જાત નિચે મુજબ છે. જકોકસીનીઆ—એ ઘણુંજ ભાવાળું ઝાડ છે. તે આશરે ૪ ફૂટ સુધી ઊંચું વધે છે. ફૂલ રાતા રંગનાં બે ઇંચ લાંબાં થાય છે. જ-કારની––એ પણ ઉપરના જેવું જ શોભાવાળું છે. એ ત્રણે ફુટ ઊંચું થાય છે. એને ગુલાબી રંગના ફૂલના લુ મખા આવે છે. જ-કાલીઓટ્ટીયા--એનાં ફૂલ લિંબુના રંગનાં હોય છે. ચીનાઇ મેંદી. LAGERSTROEMIA I. (N. 0. Lythrarieæ.) એ શોભાવાળું ઝાડ છે. તે આશરે ત્રણ ફુટ ઊંચું થાય છે. વર્ષદની મોસમમાં જ્યારે એ ફિક્કો ગુલાબી સતાં તથા ધોળા રંગનાં ફૂલથી ઢંકાએલ હોય છે, ત્યારે એ ઝાડ ઘણુંજ સુંદર દેખાય છે. કુલ આવી ગયા પછી એને સરવું જોઇયે. સારી કાળી જમીનમાં એ ઝાડ સારું થાય છે. એને પાણી એથે દિવસે જોઈએ. નવાં ઝાડ બીજથી અને કલમથી. થાય છે. For Private and Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓલીયા. oLEA. (N. O. Oleaeee.) એ ઝાડ આશરે પાંચ ફુટ સુધી ઊંચું વધે છે. એ માટે ઊંચી જાતની પિચી જમીન જોઈયે. એને પાછું એથે દિવસે દેવું જોઈએ. નવાં ઝાડ દાબની કલમથી થાય છે. પણ એ કલમો ચેટવાને નજીક બાર મહિના જોઈયે ળેિ. વેકુળમાં કાચની કેમ નિચે એના કલમના કટકા વાવ્યાથી તેને મૂળ વેહેલાં આવે છે. એની મુખ્ય જાતે નિચે મુજબ છે. સુગંધી–એ ઝાડ ઘણું ધીમું વધે છે. અને એનાં પાન ઈડાકૃતિ વાળાં હોઈને તેને અણું હોય છે. એ પાન અક્કડ હોય છે, અને તેને રંગ ગળીના રંગપર ધળો હોય છે. એનાં ફૂલ ધોળા રંગના લુમખામાં હોય છે અને તેને મધુર સુવાસ હોય છે. ફૂલના લુમખા થડને ચેટેલા હોય છે. ફળ શિયાળાની આખરમાં આવે છે. ચીની લોકો ચાહાને ખુશબો દેવામાં એજ ફૂલનો ઉપયોગ કરે છે. સાંબાં પાનવાળાં-એ ઝાડ ઘણુંજ સુંદર હોય છે, અને તેનાં પાન લાંબાં હોય છે. કુલ ધોળા રંગનાં સુગંધી હોય છે અને તે શિયાળામાં આવે છે, નકલબેર. CANNA. (N. 0. Cannece.) એનાં પાન કેળનાં પાનનાં આકારનાં હોય છે. અને તે જુદી જુદી જાત પ્રમાણે નાનાં મોટાં અને રંગ ફેર હોય છે. એ ઘેરી For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૧ > યાને કાંઠે અગર બેટડાં ઉપર સારાં દેખાય છે. જાતા થઇ છે. એનાં મૂળ ( હૈઝોમ ) વાવ્યાથી નવાં ખથીપણુ એનાં ઝાડ થાય છે પણ ખી ઉગવાને લાગે છે. એની હાલ ઘણીજ ઝાડ થાય છે. ધણી વાર એની ઘણી જાતે છે તેમાંની મુખ્ય નિચે પ્રમાણે છે. નાનાં પીળાં ફૂલવાળાં, રાતા રંગના ફૂલ અને નિચેની ખા ધાળા પટાવાળાં, મેઢાં પીળાં ફૂલવાળાં, નારંગી રંગનાં ફૂલ હાઇને તેમાં રાતાં છાંટા, નાનાં રાતા રંગવાળાં, નારંગી રંગનાં મેટાં ફૂલવાળાં, મેટાં રાતા રંગવાળાં, નારંગી અને કિરમીજી મિશ્ર રંગવાળાં. ગુલદાવરી, CHRYSAMTH EMU. (N, O. Compositec.) ગુલદાવરી એક સુંદર ફૂલવાળું નાનું ઝાડ છે. તેની હાલ એટલી બધી જુદી જુદી જાતે થઇ છે કે તે તમામનું વર્ણન કરતાં એક સ્વતંત્ર નાનું પુસ્તક થશે. એમાંથી કેટલીએક જાત્તનાં ઝાડ નાજુક હેાય છે, અને બાકીનાં કઠણ હોય છે. એ માટે ઘણીજ ઊંચી જાતની ખાતરવાળી પોચી જમીન જોઇએ. એને પાણી પુષ્કળ જોઇયે. ઊંચી જાતનાં સારાં ફૂલ કરવાં હોય તે, એની નિચે મુજબ મસાગત કરવી જોઇએ. For Private and Personal Use Only શિયાળાની આખરમાં એનાં ફૂલને ખાર આવી ગયા પછી એનાં ફૂલ આવી ગયેલ થડ કાપી નાખવાં. અને જે જમીનમાં અગર કુંડાંમાં તે હશે તેમાંથી તે કાઢી લઇ તેનાં મૂળમાંની તમામ માટી ખ'ખેરી નાખવી અને તેનું એક એક ઝાડ Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૨ ) જુદું કરો છાંયાવાળી જમીનમાં એક તકતો કરી તેમાં સારી પેઠે ખાતર નાખી એક એક ટને છેટે એ રેપવા અને તેને દરરોજ પાણી દેવું. વર્ષદની સરુવાતમાં એટલે જુન માસની સરૂવાતમાં એ ક્યારામાંથી ઝાડ કુંડાંઓમાં ખાતર મિશ્રિત માટી ભરી તેમાં વાવવાં અને તેને દરરોજ પાણી દેવું. એ કુંડાંમાં એ રેખાએ સારૂં જેર કર્યા પછી જુલાઈ માસની આખરમાં તેમને મોટા કુંડાંમાં અગર જમીનમાં ખાતર તથા રેતી મિશ્ર કરી તેમાં ફેરવવાં અને તેને દરરોજ ભરપુર પાણી દેવું. પૂલની કળી બેસવા લાગે એટલે સાંજ સવારે બે વખત પુષ્કળ પાણી દેવું. એને અઠવાડીઆમાં બે વખત છાણનો રેડ દેવો એટલે ઘણું જ મોટાં અને સુંદર ફૂલ આવશે. ફૂલ આવી ગયા પછી પાછું ઉપર જણાવ્યા મુજબ કરવું. એની મુખ્ય જાતો નિચે મુજબ છે. સોનેરી પીળાં ફૂલવાળાં, ચળકતા નારંગી ફુલવાળાં, ઘેળાં મોટાં ફુલવાળાં, ધળાં ગુલાબી છાંટાવાળાં, ઘેળાં ગરબે સેનેરીવાળાં, ગુલાબી કિનારી ધોળી એવાં, ચળકતાં રાતા રંગવાળાં, ચળકતાં કિરમજી રંગવાળાં, કળાસપ ભુરા રંગનાં, સાવ ગુલાબી રંગનાં, એનાં નવાં ઝાડ એના બાજુમાં જે નવા રોપા ફુટે છે તે જુદા કરી વાવ્યાથી અને બીજ વાવ્યાથી થાય છે. બારલેરીઆ. BARLERIA. (N. 0. Acanthacca.) એની ઘણી જાતો છે, તેમાં ગિબનીઆ સર્વથી સુંદર છે. એને શિયાળામાં મોટા આસમાની રંગનાં ફૂલ આવે છે. એનું For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૩ ) ઝાડ આશરે ત્રણ ફુટ ઉચું થાય છે, અને તેને ભાલુડા જેવા આકારનાં અણુવાળાં પાન હોય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી ચોથે દિવસે જોઈએ. નવાં ઝાડ બીજથી થાય છે. એની જુદી જુદી બાર જાતો છે, તેને ફૂલ જુદા જુદા રંગનાં આવે છે. બુદલીઆ. BUDDLEA (N. 0. Scrophularinc.) એની જુદી જુદી છ જાતો છે, તેને જુદા રંગનાં ફૂલ આવે છે. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. એમાં બુલીંડલીઆના જાતનું ઝાડ ઘણું ભાવાળું હોય છે. તે આશરે છ ફુટ ઉંચું થાય છે. એને માર્ચ અને એપ્રિલ મહિનામાં ગુલાબી રંગના ફૂલના લુમખા છ છ ઈંચ લાંબા આવે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. પાણી પાંચમે દિવસે જોઇએ. કવેસીઆ. QUASSIA. (N. 0. Simarubaceæ.) એ સુરી નામનું દેશી છે. ત્યાં તેનું મોટું ઝાડ થાય છે. પણ આપણા દેશમાં એ ફક્ત છ સાત ફુટ સુધી ઊંચું વધે છે. એ એક અતિ સુશોભિત ઝાડમાનું છે. એનાં પાન આશરે ચાર ઇંચ લાંબાં હોય છે. અને તેને ઈરીશ્રીનાનાં કૃલ જેવાં રાતા રંગનાં ફૂલ આવે છે. For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૪ ) એને માટે ઊંચી જાતની જમીન જોઈએ અને પાણી ચોથે દિવસે જોઈએ. નવાં ઝાડ એના કલમના કટકા કુળમાં કાચની કેમ નિચે વાવ્યાથી થાય છે. નીતું બનાવાના ફાયદાળ ગુલહજારે. PUNICA-GRANATUM F. P. (N. 0. Myrtacece.) એ દાડમીનું ડબલ ફૂલવાળું ઝાડ છે. પણ એને ફળ કવિચિતજ બેસે છે અને તે ખાવાના કામમાં આવતાં નથી. એનું ઝાડ તથા પાન વિગેરે દાડમ જેવાં જ હોય છે. એ ઝાડ અને તેનાં ફૂલ ઘણું શોભાવાળા હોય છે, ફૂલ ડબલ હિંગળાના રંગનાં હોય છે, એ ફૂલ નવી ડાળીને છેડે આવે છે. માટે જુની ડાળી ફૂલ ઉઘડ્યા પછી કાપી નાખવી. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડ દાબની કલમથી અને બીજથી થાય છે. એને પાણી છ દિ. વસે જોઇયે. એની એક નાની જાત છે. તેનું ઝાડ એક ફુટથી બે ફુટ સુધી ઊંચું થાય છે, અને તેને ઉપર લખેલ રંગનાં ડબલ ફુલ આવે છે. એની જ એક જાત છે તેને ડબલ ધોળાં રંગનાં ફૂલ આવે છે. પેન્ટસ્ટે મન. PENTSTEMON. (N. 0. Scrophularince.) એ હરબેશીઅસ જાતનું ઝાડ છે. તે આશરે બે ફુટ ઊંચું થાય છે. અને તેને જુદા જુદા રંગનાં ફૂલ ચોમાસામાં અને ઉનાળામાં આવે છે. એને ફૂલના રંગ ઉપરથી એની ઘણું For Private and Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૫ > જાતે છે. એના ફૂલને આકાર ાકરી જેવા અગર નળી જેવા હાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી ત્રીજે દિવસે જોઇયે. નવાં ઝાડ કલમના કટકા ભાજીમાં પૂર્ણ કરે છે તે પાનાથી થાય છે. અગર તેની ઇકસારા. IXORA. (N. 0. Rubiacece.) ઇકસેારાની જુદી જુદી ઘણીજ જાતેા છે. અને તેમાંની ધણીખરી જાતનાં ઝાડા બગીચા માંહેલાં અતિ સુંદર ફૂલ ઝાડામાંનાં ગણાય છે. એને જ્યારે ફૂલ આવેલાં હોય છે ત્યારે ત્તા એના કરતાં વધારે શાસિતા ઝાડા થેાડાજ દેખાતાં હશે. ફૂલ આવી ગયા પછી એની ડાળિયા સારવી જોઇયે. એ ઝાડ સાધારણુ જાતની જમીનમાં ઉગે છે; તેને પાણી પાંચમે દિવસે જોઇયે. ફૂલની મેાસમમાં આઠમે દિવસે છાણુના રેડ દીધાથી ફૂલ સારાં આવે છે. નવાં ઝાડ ખીથી અને ચેમાસામાં ૩ લમના કટકા વાવ્યાથી અગર દામની કલમથી થાય છે. એની ઘણીજ જાતેા છે. તેમાંની નિચે લખેલ અતિ ઉત્તમ છે. આયુમીનેટાં——એનાં પાન ક્રિશ્નાં લીલા રંગનાં હોય છે અને ફૂલ ધાળાં હાય છે. આલ્બા—એનું ઝાડ નાનું ઘણુંજ સુંદર હેાય છે. ફૂલ ધોળાં જાન્સીલેરીઆ-લીલાસપર ધોળા રંગનાં ફૂલ. ક્રેાશીઆ——નારંગી રંગનાં ફૂલ. રામ્બુસુલા——ગુલાબી ફૂલ. 39 For Private and Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંડીકલોરા–એનાં પાન અને ફૂલ ઘણુંજ મેટાં હોય છે. ફૂલના લુમખા હોય છે. કાકચીનીઆ–ચળકતાં રાતા રંગનાં ફૂલ. પાહેટા. PAVETTA. (N. 0. Cinchoniaceæ.) એ ઝાડ બધી રીતે ઇકોરા જેવું દેખાય છે, પણ તેના જેટલું શોભિતું હોતું નથી. એને પણ જુદા જુદા રંગનાં ફૂલ આવે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી પાંચમે દિવસે જોઈયે. નવાં ઝાડ ફણું જુદાં કરી વાવ્યાથી અગર કલમથી થાય છે. માલકાંકણાં. DURANTA. (N. 0. Verbanaecc.) એ એક સુંદર ઝાડ છે. એમાં પેળી અને આસમાની કુલની એવી બે જાતો છે. એનાં પાન ચળકતા લીલા રંગનાં હોય છે, અને એ ઝાડે બારે માસ સુંદર દેખાય છે. ફૂલ આવી ગયા પછી એને પીળા પડતા રંગના મોટા વટાણુ જેવડા ફળના લુમખા આવે છે, તે પણ ઘણું સુંદર દેખાય છે. એ ઝાડ ઘણું કઠણ જાતનું છે. એની બગીચાની અંદરની વાડ ઘણું સારી દેખાય છે. સાધારણ જાતની જમીનમાં એ ઝાડ થાય છે. નવાં ઝાડ બીજથી અને કલમના કટકા વાવ્યાથી થાય છે. પણ આઠમે દિવસે જોઈયે. વડા ળના પર કણ નત સાધારણ ના For Private and Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ડયુટીઆ. DEUSTIA. (N. 0. Philadelphacec.) એ ત્રણ ફુટ સુધી ઊંચું વધે છે અને સુંદર દેખાય છે. એને બર્ફના ટબકા જેવાં ધોળાં ફૂલ આવે છે. નવાં ઝાડ ફર્ણ જુદા કરી વાવ્યાથી થાય છે. પાણી ચેાથે દિવસે જોઇયે. રાતી જમીનમાં એ સારાં થાય છે. જુરેનઅમ. GERANIUM. (N. 0. Geraniacece.) એ અતિ સુંદર ફુલવાળાં નાનાં ઝાડ છે. જ્યાં વર્ષદ ઘણે હોતો નથી ત્યાં એ સારાં થાય છે. એ માટે ઘણી ઊંચી જાતની પિચી જમીન જોઇયે. એની કલમના કટકા શિઆળામાં ચુંટે છે- તે કુંડાંમાં વાવવા અને ચોમાસામાં જ્યાં જોઈતા હોય ત્યાં ફેરવવા. દરેક કુંડાંમાં બે ત્રણ કરતાં વધારે કલમ લગાડવી નહી. કારણ તે નજીક હોય તો ફેરવતી વખતે તેનાં મૂળને ઇજા પહોંચવાની અને ઝાબે નુકસાન પહોંચવાનું. એનાં મૂળ નાજુક હોય છે. ફેરવતી વખતે તેનાં મૂળને જરા પણ ઇજા થાય નહીં તેમ કરવું જોઈએ. નાજુક જાતનું નવી કલમનું ઝાડ બીજા કુંડામાં ફેરવ્યા પછી તે ઉપર થોડા દિવસમાં કાચની હુંડી ઢાંકી રાખ્યાથી એ ઝાડ તરત જોર પકડે છે. એની ઘણી જાતો છે. ગોંડળના બાગમાંજ એની પાંત્રીસ જાતે હતી. એની કલમે લેવી, તે ઝાડ બે વર્ષનું થયા પછી લેવી. ઝાડ જુનું થયા પછી તે સડી જાય છે અને ફૂલ સારાં આવતાં નથી, માટે એવાં ઝાડો ફગાવી દેવા જોઈએ અને તેને બદલે નવાં - For Private and Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવો જોઈએ. એ જાતનાં ઝાડ માંદાં જેવાં દેખાવા લાગે. અને તેનાં પાન પીળાં પડવા લાગે, ત્યારે એને પાણી બંધ કરવું, અગર ડું દેવું એટલે નવી સારી ફુટ કરશે. એનાં નવાં ઝાડે બીજ વાવ્યાથી પણ થાય છે. એની મુખ્ય જાતે નિચે મુજબ છે. સોનેરી પાનવાળી, } રૂપેરી કીનારીવાળી, સોનેરી કીનારીવાળી, રંગ બેરંગનાં પાનવાળી, ડબલ ફૂલવાળી, ખુશવાળાં પાનની. એને જુદા જુદા રંગનાં સિંગલ અને ડબલ કૂલ આવે છે. ભિડે ગુલાબ. HIBISCUS MUTABILLIS. (N. 0. Malvacec.) એ જાસુંદીના કુટુંબનું ઝાડ છે. એનાં પાન મોટાં ફિક્ત લીલા રંગનાં હોય છે. અને તે માથે સુંવાં હોય છે. એ ઝાડ આશરે આઠ ફુટ ઉંચું થાય છે અને તેને ઘણું મોટાં ડબલ ફૂલ આવે છે. એ ફૂલ સરૂઆતમાં છેળાં હોય છે. પણ તેને રંગ પાછળથી ગુલાબી થાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઈએ. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. એની એક સિંગલ ફૂલવાળી જાત છે, ટીડીઆ. TWEEDIA, (N. 0. Asclepradacece.) એ હરબેસીઅસ જાતનાં ઝાડ છે. એનાં પાન રૂવાવાળાં અને કૂલ ફિક્કાં ગળી રંગનાં હોય છે. એ સખ્ત તડકો સહન For Private and Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૯ ) *રી શકતાં નથી. સાધારણ જમીનમાં થાય છે. પાણી ત્રીજે દિવસે જોઇયે. નવાં ઝાડ બીજથી થાય છે. ટેટ્રાનીમા. TETRANEMA, (M. O. Sorophularine.) એ એક અતિ સુંદર નાનું ઝાડ છે. તે એક ફુટ ઊંચું વધે છે. એ કુંડાંમાં વાવવું જોઇયે. એને ખાર માસ પ્રમરાજનાં ફૂલના આકારનાં ામાં ક્િક્કા રંગનાં ફૂલ આવે છે. એ ઝાડ નાજુક હૈાય છે. માટે એનાં કુંડાં જ્યાં ઘણા પવન ન લાગે એવી છાંયાવાળી જગ્યામાં રાખવાં જોઇયે. એને માથે મેાટા વર્ષાદ પડ્યાથી પણ એને નુકસાન થાય છે. એનાં ખીજ હુડી નિચે વાવવાં જોઈયે. તે ઉગવાને એક મહિનેથી એ મહિના લાગે છે. એને ઝીણું ઝારેથી રાજ પાણી દેવું જોઇયે. સરેલ પાનનું ખાતર એ માટે ઘણું સારૂ.. માટી ચિકણી હાય તા તેમાં રેતી ભેળવી એ વાવવાં. ટેકાશીઆ. TEPHROSIA, (N. 0. Leguminosco.) એનાં પાન એ આશરે ત્રણ ફુટ સુધી ઊંચું થાય છે. નિચેની ભાજી ખાખી રંગનાં અને ઉપરની બાજુ ચળકતા લીલા રંગનાં ાય છે. એને ચેામાસાની આખરમાં ધેાળા રંગનાં મેઢાં અને ધૃણાં ફૂલ આવે છે ત્યારે તેા એ ઝાડ ઘણુંજ સુંદર દેખાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. પાણી પાંચમે દિવસે જોઇયે. નવાં ઝાડ મીજ વાવ્યાથી થાય છે. For Private and Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) પાલેઘાસ. RUSSELIA. (N. 0. Scrophularince.) એ ઘણે સાધારણ પણ સુંદર છોડ છે. એ આશરે ત્રણ ચાર ફુટ સુધી ઊંચો થાય છે. અને તેને બારે માસ સુંદર ચળકતાં રાતા રંગનાં લાંબાં ફૂલ આવે છે. એ કૂલ આશરે એક ઈંચ લાંબાં હોય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. તેને જે દિવસે પાણી જોઇયે. નવાં ઝાડ એની બાજુમાં ફર્ણ ફુટે છે તે જુદા કરીને વાવાથી થાય છે. એની ડાળીઓ જમીનને અડે છે ત્યાં મૂળ મૂકે છે. એની એક બીજી જાત છે તેને કિરમજી રંગનાં નાનાં ફૂલ આવે છે. પોટેન્ટીલા. POTENTILLA. (N. 0. Rosacece.) એ સુંદર નાનાં ઝાડ છે. તે આશરે દોઢ ફુટ સુધી ઊંચાં થાય છે અને તેને જુદા જુદા રંગનાં ફૂલ આવે છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. બી શિયાળામાં વાવવાં જોઈએ. એને પાણી ત્રીજે દિવસે જોઈએ. પિરટલંડીઆ. PORTLANDIA. (N. 0. Cinchoniacece.) એની ઘણી જાતે છે. તેમાં મોટાં ફૂલવાળી અતિ ઉત્તમ અને ઘણીજ સુંદર છે. એનાં પાન ઘણું શોભાવાળાં ચળકત For Private and Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) લીલા રંગનાં હોય છે. અને કૂલ ધોળાં રંગનાં લીલીના આકારનાં આશરે પાંચ ઈંચ લાંબાં હોય છે. અને તેમાં ઘણી જ સુગંધ હોય છે. એ ઝાડને ઊંચી જાતની પિચી જમીન જોઈયે. સપ્ત તડકાથી એને બચાવ કરવો જોઈએ, પાણી ત્રીજે દિવસે દેવું. નવાં ઝાડ કલમના કટકા કુળમાં વાવ્યાથી થાય છે. ચીત્રક. PLUMBAGO. (N. 0. Plumbaginacec.) એ ઝાડ આશરે ત્રણ ફુટ ઊંચું થાય છે. એનાં પાન ભાલુડા જેવાં લાંબાં અને નાનામોટા આકારનાં હોય છે. એને આશમાની રંગનાં ફૂલ બારે માસ આવે છે. તેમાં ઉનાળામાં અને ચોમાસામાં ઘણાં ફૂલ આવે છે. શિયાળામાં સેરવાથી ફાયદો થાય છે. બગીચાની અંદરની વાડ એની સારી થાય છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી અગર ફર્ણ જુદાં કરી વાવ્યાથી થાય છે. એને પાણી પાંચમે દિવસે જોઇએ. પેન્ટસકારનીઆ. PENTAS CARNEA. (N. 0. Scrophutarina.) એ હરએશીઅસ જોતનું ઘણું સુંદર ઝાડ છે. એને ઈકોરીઆ જેવાં ફૂલ બારે માસ આવે છે. અને તેને લહાંડર જેવો રંગ હોય છે. For Private and Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી ચોથે દિવસે જોઈયે. નવાં ઝાડ બીજથી અને કલમથી થાય છે. ગંધરાજ. GARDENIA FLORIDA. (N. 0. Rubiacece.) છે જ એ ચીન દેશનું વતની છે. હાલ આપણા દેશમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે. એ ઘણુંજ સુંદર ફૂલઝાડ છે, તે આશરે સાત ફુટ ઉંચું થાય છે. એનાં પાન આશરે ડેઢઈચ લાંબાં હોય છે. અને તે ઘણાં સુંદર ચળકતાં હોય છે. એને ઘણું સુંદર ચેખાં ધેળા રંગનાં મધુર સુગંધવાળાં ફૂલ ઉનાળામાં આવે છે. એ માટે ઉંચી જાતની જમીન જોઈએ. અને પાણી પાંચમે દિવસે જોઈયે. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. For Private and Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૩ ) પાંદડી. PACHAWLI. (N. 0. Lamiacea.) એનું ઝાડ આશરે બે ફુટ ઊંચું થાય છે. એનાં નવાં પાનને સહેજ રાતા રંગની ઝાંખ હોય છે; જુનાં પાન કાળાશપર લીલા રંગનાં હોય છે. એને તુળસીની માફક ફૂલને માંઝર હોય છે. તેને તથા એનાં પાનને ઘણોજ મધુર સુવાસ આવે છે, એનું અસર થાય છે. એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. નવાં ઝાડ માસામાં કલમના કટકા વાવાથી અથવા બીજથી થાય છે. એને પાણી એથે દિવસે જોઇયે. ચક્રિકા. OXALIS. (N. 0. O.caliilaccur.) એ એક અતિ સુંદર જાતનું નાનું ગાંઠવાળાં મૂળનું કુલ ઝાડ છે. એનાં પાન ત્રિદળ અથવા ચતુદળ હોય છે. અને એ પાન રાત્રે બધ થઈ નિચે ટિંગાય છે. એનાં કૂલ ઘણીજ જન નાં રંગનાં હોય છે. એ ઝાડ કુંડાંમાં સારાં થાય છે. એને ઉ. ગવાની મોસમમાં પાણી બીજે દિવસે જોઈએ. કુલ ઉઘડી રહ્યા પછી પાણી બંધ કરવું. અને ઝાડ સુકાય એટલે ગાંડ વળતા મે મહિના સુધી વેકુળમાં દાટી રાખવી. પરવાળનું ઝાડ. JATROPIA MULTIFIDA, (.V. 0. Euphorbiuccar.) એ ઝાડ આશરે પાંચ ફુટ સુધી ઉર્યું થાય છે. એનાં પાન વિભાગેલાં હોય છે અને તે સુંદર દેખાય છે. એને પરવાળાં જેવાં 40 For Private and Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૪ ) રાતાં ફૂલ આવે છે. નવાં ઝાડ બીજથી થાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી સાતમે દિવસે જોઈએ. સારંગી જેવાં પાનનું ઝાડ. JATROPHA PANDURÆFOLIA. (N. 0. Euphorbiaceæ.) એ સુંદર નાનું ઝાડ છે. એનાં પાન સારંગીના આકારનાં હેય છે. અને એને કિરમજી રંગનાં ફૂલ આવે છે. એની એક ગુલાબી રંગનાં ફૂલની જીત છે. એ સાધારણ જાતની જમીનમાં ઉગે છે. અને તેને પાણી દશમે દિવસે મળે તો બસ. નવાં ઝડ બાજથી અને કલમથી થાય છે. જાડા થડવાળું પરવાળાંનું ઝાડ. JATROPHA PODAGRIDA. (2.0. Euphorbiacec.) એ ઝાડ નાનું થાય છે, અને તે કુંડાંમાં વાવવું જોઈએ. એનું થડ ઘણું જાડું અને માંદાં જેવું દેખાય છે. એનાં કુલ ચળતા રાતા રંગનાં હોય છે. એ ઘણું સુંદર દેખાય છે. સખ્ત તડકો એ સહન કરી શકતું નથી. નવાં ઝાડ બીજથી થાય છે. પાણી ત્રીજે દિવસે જોઈએ. જસનીરા. GESNERA. (N. 0. Gesneracec.) એ ઘણી નાની જાતનાં હૈમવાળાં મૂળનાં સુંદર ઝાડ છે. એની ગાંઠ મે મહિનામાં ફુટ કરવા લાગે એટલે છીછરા કુંડાં બે ભાગ પાનનું ખાતર, એક ભાગ કાંપની માટી અને એક ભાગ નળિયાં ભૂકે એ એકત્ર કરી તેથી ભરવાં. અને તેમાં એ For Private and Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૫ ) વાવવી અને તેને દરરોજ પા દેવું. એ કંઈ છાયાવાળી અને થવાળી જમીનમાં રાખવાં. એને રંગ રંગનાં સુંદર ફુલ - માસામાં આવે છે. શિઆળાની શરૂઆતમાં ઝાડ સુકાવા લાગે એટલે પાણી બંધ કરવું, અને ઝાડ સુકાય એટલે તેની ગાંઠે વળતા મે મહિના સુધી વેકુળમાં દાટી રાખવી. આકીમીનીજ. ACHIMENES. (N. 0. Gesneracere.) એ ખરેખર અતિ સુંદર જુદા જુદા રંગનાં ફૂલવાળાં નાનાં ઝાડ છે. એનાં મૂળ હેનવાળાં હોય છે. એ મૂળ લીંડીપીપર જેવાં દેખાય છે. એ મે મહિનામાં ફુટવા લાગે એટલે જસનીરા મુજબ તેને કુંડાંમાં વાવવા. અને બધી રીતે તેના જેવીજ એની મસાગત કરવી. ખુશવાળી મેંદી. THE MYRTLE. (N. 0. Myrtaceae) એ સુગધી પાનવાળું નાનું ઝાડ છે. એની બે જાતો છે. એનાં પાન નાનાં હોય છે, અને બીજાનાં મોટાં હોય છે. તેમાં બીજી જાતનાં ઝાડ ખસુસ કરીને ઘણું સુંદર હોય છે. એને ધોળા રંગનાં ફૂલ આવે છે. અને કાળા રંગનાં ઝીણા ફળ આવે છે. એના માટે ઊંચી જાતની પાણીના નિકાસવાળી જમીન જોઈએ. નવાં ઝાડ કલમથી અથવા બીજથી થાય છે. એને પાણી છઠે દિવસે જોઈએ. For Private and Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ચુકા શેરીઓમા YICCA GLOREOSA. (N. 0. Liliacea.) એ ઘાયપાત જેવું અતિ શોભાવાળું ઝાડ છે. એનાં પાન ભાલુડાં જેવાં લાંબાં હોય છે અને તેને છેડે તીણ અણ હેય છે. એને ચોમાસામાં એક ડો નિકળે છે. અને તે ઉપર નાનાં દડા જેવાં ગોળ ધોળા રંગનાં ઘણાં ફૂલ આવે છે ત્યારે તો એ ઘણું જ સુંદર દેખાય છે. એ કલનો રંગ અંદરની બાજુ વધારે ધળો હોય છે. એ ઝાડ માટે ઊંચી જાતની પાણીના નિકાસવાળી જમીન જોઈએ. એને પાણી પાંચમે દિવસે જોઈએ. નવાં ઝાડ એની બાજુમાં કૃણા ફરે છે તે કાપીને જુદાં વાવ્યાથી થાય છે. એ કર્ણના થડની ગુટીની કલમ કરી તેને મૂળ આવ્યાથી જુદુ કરી વાવ્યાથી એ તુરત ચાટે છે. એ ઝાડ કુંડાંમાં વાવ્યાથી ઘણાં વર્ષ સુધી કુલ આવ્યા શિવાય જીવે છે. દાદા આદમનો દોરો. yrecu 'ILAMENTOSA (N. 0. Lilincem.) એ ઝાડ ઉપરના જેવું જ હોય છે. પગ એનાં પાનને તંદુવાળા દોરા હોય છે. એ ઉપરથી જ દાદા આદમનો દોરો એવું એનું નામ પડયું છે. એની સાગત ઉપર મુજબ જ કરવી .. For Private and Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) ગુલછડી. TUBEROSE. (N. B. Amaryllidaceae.) એ છડી જેવું ઉગે છે. એમાં ડબલ અને સિંગલ ફૂલવાળી એવી બે જાતો છે, એનાં ફૂલ લાંબાં ધોળા રંગનાં હોય છે અને તેને અતિ મધુર સુવાસ હોય છે. એ કૂલનું સુગંધી તેલ બનાવે છે, તે વાળને લગાડવાના કામમાં આવે છે. નવાં ઝાડ તેની ગાંડે જુદી કરીને વાવ્યાથી થાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. પાણી પાંચમે દિવસે જોઇયે. ડોલર. JASMIMUM SAMBAC. (N. 0. Jasminacece.) એનું ઝાડ આશરે ત્રણ ફુટ સુધી ઊંચું થાય છે. તનદુરરેતીવાળાં ઝાડનાં પાન ચળકતાં હોય છે. એ પાન ઈડાકૃતિવાળાં સામસામાં હોય છે અને તેને અણી હોય છે. એનાં કુલને ઘણીજ સુવાસ હોય છે અને તેનું અત્તર થાય છે, એમાં મુખ્ય ત્રણ જાતે છે. પહેલી સિંગલ કુલવાળી, એને ઘણાં વ આવે છે અને તેમાં બીજી જાતે કરતાં વધારે સુવાસ હોય છે. બીજી ડબલ લવાળી, જેને રાયડોલર કહે છે તે. ત્રીજી મોતી, એનાં કુલ ઘણુંજ ભરેલાં, નાનાં ધોળા ગુલાબનાં ફૂલ જેવાં, ઘણુજ સુંદર હોય છે. એ ઝાડ ઉંચી જાતની જમીનમાં સારાં થાય છે. ફૂલની મોસમમાં એને પુષ્કળ પાણું જોઈએ. ફૂલ આવી ગયા પછી ઝાડ સેરવાં જોઈએ. એને ફૂલ ઉનાળામાં આવે છે, માટે શિઆળમાં એને પાછું દેવું જોઈએ નહીં. શિઆળાની આખરમાં એને ખાતર દઈ પાણી દેવા સરૂ કરવું. For Private and Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૮ ) નવાં ઝાડ દાબની કલમથી અગર કલમના કટકા વાવ્યાથી થાય છે. ચંબલી. J. GRANDIFLO. (N. 0. Jasminacec.) ચંબેલીનાં ઝાડ વેલા જેવાં ફેલાય છે. એને સુગંધી જુઈનાં ફૂલ જેવાં પણ તેથી નાનાં ફૂલ આગષ્ટ મહિનામાં આવે છે. એ ઝાડ ચોમાસાની શરૂઆતમાં ખાચી કરવાં જોઈએ. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. સાધારણ જાતની જમીનમાં એ ઝાડ થાય છે. તેને પાણી આઠમે દિવસે જોઈએ. તગર. TAHERN EMONTANA. (N. 9. Apocene.) એ ઝાડ આશરે પાં ચછ ફુટ ઊંચું થાય છે. એનાં પાન લાંબાં હોય છે અને તેને છેડે અણી હોય છે. એને ધોળા રંગનાં કૂલ ઘણું કરીને બારે માસ આવે છે. એમાં મુખ્ય બે જાતો છે. એક જાતને સિંગલ કૂલ આવે છે અને બીજાને ડબલ કુલ આવે છે. એને સુવાસ હોય છે. - એઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી છઠે દિવસે જોઈએ. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી અગર દાબની કલમથી થાય છે. તલવારની ધા. GLADIOLUS. (N. 0. Iridacea.) એ ગાંઠવાળાં મૂળનાં અતિ સુંદર કૂલવાળાં ઝાડ છે. યુ. રેપના પુપવિન લોકે એ એની જાતોમાં હાલ એટલો વિ. For Private and Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૯ ) ધારા કર્યા છે કે એની જાતેા અસખ્યું છે એમ કહીએ તે ચાલે. અગર એનાં મૂળ મે માસમાં છુટ કરે એટલે જમીનમાં કુંડાંમાં ખાતર તથા નળિયાનેા ભૂકા ભેળવી તેમાં એ વાવી ખીજે દિવસે પાણી દેવું. એના માટે એથવાળી જગ્યા જ્યાં સત તાપ નહીં લાગે, એવી પસંદ કરવી. ફૂલ ઉઘડી પછી પાણી બંધ કરી તેની ગાંઠો ઝાડ સુકાય એટલે વેકુળમાં વળતા મે માસ સુધી ભરી રાખવી. રા એનાં પાંન લાંબાં તરવારના આકારનાં હેાય છે. અને ફૂલ તરતરેહના રંગનાં હાય છે. ધોળાં ફુલવાળી લીલી, PANCRETIUM LITTORALE. (N. 0. Amaryllidacece.) એ કંદવાળું ઝાડ બારમાસી છે. એને ચેામાશામાં ધેાળા રંગનાં સુંદર ફૂલ આવે છે. એનાં પાન ઘણાંજ સુદર આશરે દોઢ ફુટથી અઢી ફુટ સુધી લાંબાં હોય છે. અને ફૂલ આશરે ચાર ઈંચ લાંબાં હાય છે. એના માટે ઊંચી પોચી જાતની જમીન જોઈયે. અને પાણી ત્રીજે દિવસે બ્લેઇયે. નવાં ઝાડ એના કંદ જુદા કરી વાવ્યાથી થાય છે. For Private and Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૦ ). પ્રકરણ ૪ થું. શોભાવાળા પાનના છેડ. ORNAMENTAL FOLIAGE PLANTS. ચિત્ર વિચિત્ર રંગવાળાં પાનની અળવી. CALADIUM. (N. 0. Aroideo.) " નt Rી. : STS કાર- મકાઈ Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિ રે, એટલે એની અસર ( ૩૨૧ ). એ અળવીનાં કુટુંબનાં અતિ શોભાવાળાં પાનનાં છેડ છે. હાલમાં એની અસંખ્ય જાતો થઈ છે એમ કહીએ તો ચાલે. એટલે એનાં પાન અસંખ્ય રીતે ચિત્ર વિચિત્ર રંગનાં એક બીજાથી ભિન્ન હોય છે. એનાં ઝાડ ગાંઠેથી થાય છે. એ ગાંઠે મે મહિનાની આખરમાં ફુટવા લાગે એટલે તે જુદી કરી કુંડાંમાં એક ભાગ કાંપની માટી તથા એક ભાગ પાંદડાંનું સાવ સડેલ ખાતર અને એક ભાગ ઠીકરાને ભૂકો, એ મિશ્ર કરી તેથી કુંડાં ભરી તેમાં એ વાવવી, અને તેને દરરોજ પાણી દેવું. એના છોડ ઉગી જેર કર્યા પછી આઠમે દિવસે છાણનો રેડ દીધાથી ફાયદો થાય છે. એ કુંડાં સખ્ત તડકો ન લાગે એવી જગ્યે રાખવાં જોઈએ. અકબર માસમાં જ્યારે એનાં પાન સુકાવા લાગે ત્યારે પાણી બંધ કરવું. અને એ ઝાડ સુકાય એટલે તેની ગાંઠે કુળમાં વળતા ચોમાસા સુધી દાટી રાખવી આ સાથેના પેટમાં એમાંની જુદી જુદી દશ જાતનાં પાનનું ચિત્ર આપ્યું છે. હફમેનીઆ. HOFFMANNIA. (N. 0. Rubiacec.) એ છોડ આશરે ત્રણ ફુટ સુધી ઊંચું થાય છે. એનું થડ ચોધારું હોય છે, અને પાન મેટાં, લાંબાં, અણુવાળાં હોય છે. એ પાનનો ઊપરની બાજુને રંગ મખમલ જે લીલાશ પડતો, અને નિચેની બાજુ રાતે હોય છે. એની નસ ઊંડી અને સ્પષ્ટ હોય છે અને એ ઘણું સુંદર દેખાય છે. એ નાજુક જાતનું છે, માટે રક્ષકગૃહમાં અથવા કાચના મકાનમાં રાખવું જોઈએ. એને પાણી રોજ જોઈયે, For Private and Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૨ ) નવાં ઝાડ કલમના કટકા કાચની ફ્રેમ નિચે વાવ્યાથી થાય છે. એ માટે જમીન ઊંચી જાતની અરધે અરધ ખાતર ભેળવેલી જોઈયે. એની એક બીજી જાત છે, તેના છોડ આશરે એક ફુટ સુધી ઊંચા થાય છે. હસ્તીકણું BEGONIA. (N. 0. Begoniancec.) L , દિન tb 2 ૪. રાજક * * હસ્તકણની મુખ્ય બે જાતો છે. એક સુશોભિત પાનવાળી. અને બીજી સુંદર ફૂલવાળી. પહેલી જાતનાં ગડનાં પાન ઘણુંજ શોભાવાળાં અને હાથીના કાનના આકારને મળતાં હોય છે. તે ઉપરથી એનું નામ હસ્તીકણું એવું પડ્યું છે, એ જાતનાં નવાં ઝાડ એની ગાંઠે જુદી કરીને ભાયાથી અગર તેનાં પાન વાવ્યાથી થાય છે. એનાં પાનનાં For Private and Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૩ ) ગર્ભને ભાગ, તે સાથે આશરે એક ઇંચ દાંડલી સુદ્ધાં વેકુળવાળી જમીનમાં વાવ્યાથી તેને ઘણે સારે છેડ થાય છે. પાનને ગમે તે ભાગ જ્યાં બે નસો ભેળી થાય છે તે જગ્યથી લઈને વવાય તો પણ તેને મૂળ આવી તેનું ઝાડ થાય છે. ફૂલવાળી જાતનાં ઘણું ઝાડને બીજા ઘણું ખરાં ગાંઠવાળા ઝાડની માફક ફૂલની મોસમ પછી વિશ્રાંતીની જરૂર છે. માટે કુલ ઉઘડી ગયા પછી પાણી બંધ કરવું. અને ઝાડ સુકાય એટલે તેની ગાંઠો વળતા મે માસ સુધી વેકુળમાં દાટી રાખવી જોઈએ. એ જાતનાં ઝાડ તેનાં મૂળ અને ગાંઠે વાવ્યાથી અગર તેનું બીજ વાવ્યાથી થાય છે. એ બીજ ઘણુંજ નાજુક હોય છે માટે એક ભાગ નળિયાંને ઝીણે ભૂકો, એક ભાગ પાનનાં સાવ સહેલ ખાનર સાથે ભેળવી તેમાં તે વાવી તે ઉપર ઉંડી ઢાંકી રાખવી જોઈએ. એ બીજ વાવ્યા પછી તે ઉપર ફક્ત સાધારણું કાગળ જેટલી જાડાઈમાં સાવ ઝીણું માટી છાંટવી. બી વાવેલા કુંડાને પાછું બીજ વાવ્યા પહેલાં દેવું જોઈએ. તે પછી પાણી દેવું પડે તે ઝારેથી ઉપરથી ન દેતાં એ કુંડું પાણવાળા ઠામમાં મૂકી તેના નિચેનાં વિંધમાંથી તેમાં ભિનાસ આવે તેમ કરવું. એ ઝાડે નાજુક હોય છે અને તે સખત તડકો ખમી શકતાં નથી. માટે તે રક્ષકગૃહોમાં અથવા બીજી એથવાળી અને છાયાવાળી જગ્યે કુંડામાં રાખવાં જોઈએ. એને પાણી રેજ એકવાર દેવું જોઈએ. For Private and Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૪ ) આકાલીફા. ACALYPHA. (N. 0. Polygonacer.) એ ઘણું જ સુંદર પાનવાળાં ઝાડે છે. એ માટે પાણીના નિકાશવાળી ઊંચી જાતની ખાતરવાળી જમીન જોઈયે, અને પાણે પાંચમે દિવસે જોઇયે. એની મુખ્ય નિચે લખેલી ખાતે છે. આ. ટ્રાઈકલર–એનાં પાન મેટાં, રાતા રંગનાં હોય છે. એ કઠણ જાતનું ઘણું જ સુંદર ઝાડ છે. એને કયલાની ભૂકીનું ખાતર દીધાથી એને રંગ ઘણે ખુલે છે. આ. મારજીનેટા–એના પાનની કિનારી ફિક્કા ગુલાબી રંગની હોય છે. એ પણ કઠણ જાતનું ઝાડ છે. આ. મ્યાકેફીલા–એનાં પાન ઘણું મોટાં હોય છે, અને તેમાં જુદા જુદા રંગ હોય છે. આ. ટેરટા–એનાં પાન તરેહવાર રીતે કરચલી વળેલાં જેવાં હોય છે. આ. ઇલસ્ટ્રી જ—એનાં પાનામાં સોનેરી રંગની લીટી હોય છે. આ. આખોટા–એનાં પાનની કિનારી પ્રથમ ધોળી હોય છે, પણ પાછળથી કિરમજી થાય છે. લાડણ. CROTONS. (N. 0. Euphorbiaccoc.) લાડણો એ ઘણું સુંદર પાનવાળાં ઝાડ છે. એમાંથી કેટલીએક જાતનાં તો બગીચા માહેલાં અતિ શોભાવાળાં ઝાડમાંનાં ગણાય છે. For Private and Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૫ ) એ ઘણું કરીને કુંડાંમાં સારાં થાય છે, પણ એમાંથી કઠણ જાતનાં જ્યાં ઘણો તાપ ન હોય એવી એથવાળી જ જમીનમાં પણ થાય છે. એ માટે એક ભાગ રાતી ભાટી, એક ભાગ - બેલામાંનું ખાતર (ભેજવાળા ખાડામાં નાખી સડવેલ) અને એક ભાગ ઠીકરાને ભુકો અને જુની ઇમારતને ચુને, એ સર્વ મિશ્ર કરી તેમાં એ ઝાડ વાવ્યાથી ઘણું સારાં જોરમાં ઊગે છે, અને તેમાં તેના રંગ સારા ખુલે છે. લાંબાં પાનવાળી જાતને માટે એથવાળી જગ્યા જ્યાં સખ્ત તડકે આવતે નહીં હોય એવી જો અવશ્ય જોઇયે. નાનાં પાનવાળાં ખુલ્લી જગ્યામાં પણ થાય છે. જામેલાં ઝાડોને ચોમાસામાં ગોડી માછલાંના કુટાનું ખાતર દીધાથી ફાયદો થાય છે. એ ઝાડને ચોમાસા પછી એક જાતની જીવાત થાય છે. તે માટે એક સ સાબુ, એક ગ્યાલન પાણીમાં મેળવી તેમાં એક સ કેસીન તેલ નાખી એ મિશ્રણ લગાડવું એટલે એ વાત ભરી જાય છે. એનાં નવાં ઝાડો કલમના કટકા વાવ્યાથી, અગર આંખ ચડાવ્યાથી, અગર કલમ બાંધ્યાથી થાય છે. ડ્રીમીઆ. DRIMEA, (N. 0. Liliacece.) એ નાનું ઝાડ છે. એનાં પાન શોભાવાળાં હોય છે. અને તે ઉપર ધળાં ટપકાં હોય છે. એ કુંડાંમાં વાવી છાયામાં રાખવા જોઈએ, અને તેને બીજે દિવસે પાણી દેવું જોઈએ. નવાં ઝાડ તેની ગાંઠે જુદી કરી વાવ્યાથી થાય છે. For Private and Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૬ ) આલકેશીઆ લેવીઆઈ. ALOCASIA LOWII. (N. 0. Aroidece.) એ એક અળવીના કુટુંબનું શોભાવાળાં પાનનું ઝાડ છે. એનાં પાન આશરે ૧૪ થી ૧૬ ઈચસુધી લાંબાં હોય છે. તેની ઉપરની બાજુનો રંગ ઓલિવ જેવો લીલે હોય છે. એના પાનની નસો ઘણું જાડી અને ઉપરની બાજુ પેળી અને નિચેની બાજુ જાંબુડા રંગની હોય છે. એ રક્ષકગૃહમાં ચડીઆતા ક્યારામાં પૂર્ણતામાં ઉગે છે. એ માટે જમીન ઘણી ઊંચી જાતેની ખાતરવાળી જોઈએ, અને દરરોજ એને પુષ્કળ પાણી જોઈયે. ગાંઠવાળાં બીજાં ઝાડે માફક એને સાવ વિશ્રાંતીની, જરૂર નથી. નવાં ઝાડ ગાંઠે જુદી કરી વાવ્યાથી થાય છે. આલેકેશીઆ મેટયાલીકા. ALOCASIA METALLICA. (N. 0. Aroidece.) એ પણ અળવીના કુટુંબનું છે. અને તે બેનનું વતન છે. એ ઘણુંજ શોભિતું ઝાડ છે. એનાં પાન મોટાં હોય છે. અને તેની ઉપરની બાજુ ધાતુ જેવું તેજ હોય છે. એની મસાગત વિગેરે ઉપરના જેવી જ જોઈએ. કાતરાવાળાં પાનવાળે આલેકેશી. ALOCASIA S. (N. 0. Aroidec.) એનાં પાન ઘણુંજ સુંદર હોય છે. અને તે કાતરેલાં જેવાં હોય છે. એની નસે પહોળી, ઊંડી અને ધોળા રંગની હોય છે. એનું ચિત્ર આપવામાં આવ્યું છે. For Private and Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ર૭ ) દ્રસીના. DRACÆNA. (N. 0. Liliacece.) DRACÆNA. કte: -- જ. * મ એ સીધી ઊગમણવાળાં સુંદર પાનનાં નાનાં ઝાડ છે. એની For Private and Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૮ ) ઘણી જાત છે, અને તેની જાત પ્રમાણે તેનાં પાન નાનાં મોટાં અને જુદા જુદા રંગનાં હોય છે. એ ઝાડ થવાળી અને છાયાવાળી જમીનમાં વાવવાં જેછે. તે કુંડાંમાં સારાં થાય છે. રક્ષકગૃહમાં એ ઝાડે રાખવાં એ વધારે પસંદ કરવા જેવું છે. એ માટે ઊંચી જાતની પિચી ખાતરવાળી જમીન જોઈએ, અને પાણી બીજે દિવસે જોઈએ. એનાં નવાં ઝાડ એના થડની ગુટી અને કલમોના કટકા વાવ્યાંથી થાય છે. એની ગુટી બાંધવાને ફરતો છેકો ન દેતાં તેના થડમાં ચીરે કરી તે ઊપર પિંડે બાંધવો જોઈએ. આહુડા. APLUDA A. (N. 0. Graminacec.) એ છોડ આશરે દેઢ ફુટ ઊંચું થાય છે. એનાં પાન વાંસના પાન જેવાં હોય છે. કુંડાંમાં ખાતર મિશ્ર ભાટી ભરી તેમાં એ વાવવું, અને તેને બીજે દિવસે પાણી દેવું. - નવાં ઝાડ એનાં થુંબડાંમાંથી થડ જુદાં કરી વાવ્યાથી થાય છે. હલતું ઘાસ. BRIZA. (N. 0. Graminacec.) એ સુંદર પાનવાળું ઘાસ છે. એનું બીજ વાદની શરૂવાતે કુંડામાં વાવવું જોઈએ. એ આશરે એક ફુટ ઊંચું વધે છે. એને પાણી દરરોજ જોઈએ. For Private and Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. કિજ , , * નાન કરીને : ક દ છે. સામી છે જ રક્તક અવિના ન કરો છે fકાર . 1 મે રાત , જ ' s * : I ! છે - " I 3- 11 ; || | છે ક કાવર વાળા પાનનો આલોકેશીઓ. For Private and Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૮ ) જાવાની કેતકી. PANDANUS JAVANICUS. (N. 0. Pandanacece.) એ કેતકીની જાતનું ઝાડ છે. એનું ઉત્પત્તિસ્થાન જાવા બેટ છે. એનાં પાન ૩ થી ૫ ફુટ સુધી લાંબાં અને ૪ ઇંચ સુધી પહેલાં હોય છે. એ ઘણું સુંદર દેખાય છે. એ રેતાળ જમીનમાં સારાં થાય છે. એને પાણી પુષ્કળ જોઈએ. નવાં ઝાડ એના ફર્ણ જુદા કરી વાવ્યાથી થાય છે. નાની જાતની કેતકીનું ઝાડ. PANDANUS A. (N. 0. Pandanacec.) એ ઘણુંજ સુંદર ઝાડ છે. એનાં પાન પંદર ઇંચ લાંબાં અને એક ઇંચ પહેલાં હોય છે. એ કુંડાંમાં વાવવાં જોઈએ, અને દરરોજ પાણી જોઈએ. રંગ રંગના પટાવાળી કેતકી. PANDANUS C. (N. 0. Pandanaceæ.) એ પણ જાવા બેટનું વતની છે. એનાં પાન ૫ ફુટ લાંબા અને ૪ ઈંચ પહેલાં હોય છેતેને રંગ ફિક્કા લીલો હેય છે. અને તે ઉપર રંગ રંગના પટા હોય છે. For Private and Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ફિટની. FITTONIA. (N. 0. Acanthacec.) - Fr t T - - . . * એ નાનું વેલા જેવું ઉગનારું સુંદર પાનવાળું નાજુક ઝાડ છે. એનાં પાન લીલાં હોય છે અને તેમાં રૂપેરી રંગની નસે હોય છે. એ ઝાડ રક્ષકગૃહમાં રાખવાં જોઈએ. એ કંડાંમાં પિચી માટીમાં પાનનું ખાતર ભેળવી તેમાં વાવવું જોઈએ. એને પાણી જ જોઈએ. નવાં ઝાડ એનાં પાન વાવ્યાથી થાય છે. એની એક જાત છે તેનાં પાનની નસે રાતી હોય છે. For Private and Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૧ > શાભાલાળાં પાનના એરાફ્ટMARANTA, (N. 0. Marantaeee} એ એક સુંદર પાનવાળું ઝાડ છે. એનાં પાનને રંગ રાતે તથા કુડા હેાય છે, અને તે શાલિતું દેખાય છે. એ માટે પોચી જમીન અને ભેજવાળી હવા તથા એથ અને છાંયાવાળી જગ્યા જોઇયે. એને ઉગવાની. માસમમાં પાણી ખીજે દિવસે જોઇયે. બાકી છઅે દિવસે હાય તે બસ નવાં ઝાડ એની ગાંઠે જુદી કરી વાનાથી થાય છે. કૃષ્ણચુર POINSETTIA. (N, O. Eurphorbacece.) એ ઝાડ આશરે ચાર પાંચ ફુટ ઉંચું થાય છે. એનાં પાન ચામાસામાં લીલાં હોય છે પણ શિયાળામાં તે ચળકતાં રાતાં થાય અને ઘણાંજ સુંદર દેખાય છે. For Private and Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૨ ). એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી પાંચમે દિવસે જઈએ. એને રસ ઉકાળાથી તેને ગટાપ જેવો પદાર્થ થાય છે. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. ગુટીની કલમથી કરેલાં ઝાડ નાનાં થાય છે. એની એક બીજી જાત છે તેનાં પાન શિયાળામાં ધૂળ થાય છે. કાગળનું ઝાડ. ARALIA PAPYRIFOLIA. ;(N. 0. Araliaceæ.) . S * જ ક એ ખરેખર ઘણુજ ખુબ સુરત ઝાડ છે. તે આશરે નવ ફુટ સુધી ઊંચું થાય છે. એનાં પાન ઉપર આપેલાં ચિત્રમાં દર્શાવ્યા મુજબ વિભાગેલાં હોય છે. For Private and Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૩ ) એ વેકુળવાળી જમીનમાં અને છાયાવાળી જગ્યે સારાં થાય છે. ચીન લેકે એના થડમાંના ગરના કાગળ બનાવતા હતા, તે ઉપરથી એનું નામ કાગળનું ઝાડ પડ્યું છે. એની બાજુમાં ફણું ફુટે છે તે જુદા કરી વાવ્યાથી એનાં નવાં ઝાડ થાય છે. એ ઝાડને પાણી ત્રીજે દિવસે જોઈએ. સીધી ઉગમણવાળે અલીઆ. ARALIA LONGIPES. (N. 0. Araliacece.) એ સીધી ઇગમણવાળું સુંદર પાનનું શોભાવાળું ઝાડ છે. એ સખ્ત તાપ ખમી શકતું નથી. પિચી ઊંચી જાતની જમીનમાં એ સારું થાય છે. એને પાણી ત્રીજે દિવસે જોઈએ. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. એની મુખ્ય જાતિ અ. મ્યાન્ટેસા, અ. લાંગીએસ, અ. ભાસા અને અ. ગુલશ્કેલી એ છે. કેલીઅસ. એ ઘણાં જ શોભાવાળાં નાનાં છોડે છે. એનાં પાન તરેહ તરેહના રંગના હોય છે. અને તે અતિ સુંદર દેખાય છે. એ કુંડામાં સારાં થાય છે. એ માટે સખ તડકો ન લાગે એવી જ જોઈએ. એની કલમે ચેટે છે. એને પાણુ બીજે દિવસે જઈ. એની ઘણું જોતો છે. For Private and Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૪ ) પ્રકરણ ૫ મું. ફૂલના તથા સુરોાભિત વેલા. CLIMBERS. આઇબ્હી. xvY. (N. 0. Araliacee.) એ વેલા થડી હુવાવાળી અને છાયાવાળી જગ્યે થાય છે. એની ઘણી જાતે છે. ગોંડળના ભાગમાં એની જુદી જુદી પચીશ જાતા ગયા વર્ષે ઈંગ્લેંડથી મગાવી દાખલ કરી છૅ, અને એ વેલ સારા તનદુરસ્તીમાં છે. એ માટે જમીન ઊંચી જાતની પાચી બેઇએ. નવાં ઝાડ દાખની કલમથી થાય છે. એનાં પાન તથા કુલ જુદા જુદા રંગનાં For Private and Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય છે. એને પાણી બીજે દિવસે જેઈએ. સખ્ત તડકે ન લાગે એવી જ એ માટે જોઈએ. કમળની પાંખડી જેવા કુલના વેલા. PASSIFLORA. (N. 0. Passifloracece.) એ વેલાની ઘણી જાતે છે તેમાંથી મુખ્યનું વર્ણન નિચે આપ્યું છે. સર જોસેફ યાકન માગઝાન આફ બાટનીમાં લખે છે કે, અંગુરના વેલા માફક એ જાતના જુના વેલાને થડથી ત્રણ ચાર આંખો રાખી ખાંચી કર્યોથી એને ફાયદો થાય છે. તે લખે છે જે, એની એક જાતના વેલાનાં ફૂલનાં સ્ત્રીકેસર તથા jકેસરને સંયોગ થયાને બદલે એવી એક જાતના વેલાનાં કુલનાં પુંકેસરને એવી બીજી જાતના વેલાના ફૂલમાં સ્ત્રીકેસર જોડે સંગ થયા શિવાય એને કવચિત જ ફળ બેસે છે. એ જાતના વેલા માટે ઊંચી જાતની ખાતરવાળી જમીન અને પુષ્કળ પાણું જોઈએ. એને વધારો દાબની કલમથી, ફણે જુદા કરી વાવ્યાથી, કલમના કટકા વાવ્યાથી, અગર બીજ વાવ્યાથી થાય છે. ૧ કેરેલીઆ--એ જાત જે કે સાધારણ છે, તે પણ એક અતિ સુંદર છે. એને કૂલ ચોમાસામાં આવે છે. એને બાહ્ય વેeણની પાંખડી ફિક્કા લીલાપર ધેળા રંગની હોય છે. અંદરની પાંખડીનાં કિરણ થડમાં જાંબુડા, વચ્ચે ઘેળાં, અને છેડે આસમાની રંગનાં હોય છે. પાંખડી જાંબુડા રંગની હોય છે. For Private and Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬ ) ૨ આલાટા–એના કુલને સુગંધ હોય છે. એની પાંખડી રાતી હોય છે અને કિરણ રાતાં, જાંબુ અને ધેળાં રંગનાં મિશ્ર હોય છે. ૩ કે. રશીમસે–એનાં કૂલ ઘણું જ મેટાં અને ઘણાં જ ખુબ સુરત હોય છે. પાંખડીને રંગ ફિક્કા લીલાં જેવો અને કિરણને સાવ ઘેળો હોય છે. જ કેરમીસીના–એનું થડ પાતળું હોય છે. એ વેલાનો લીલો ભાગ છાયામાં હોય છે, તેને જ કુલ આવે છે. કુલ ઉનાળામાં આવે છે અને તેને રંગ કિમીજી હેય છે. ૫ લારી લીઆ--એનાં પાન લાલ જેવાં હોય છે. કુલ મેટાં આસમાની રંગનાં સુવાસિક હોય છે. ૬ સેરાટી ફેલી-એનાં કૂલ લંબહારના રંગનાં ઘણુજ સુંદર હેાય છે. ૭ પ્રિન્સેસ--એનાં કૂલ સાવ રાતા રંગનાં હોય છે. ૮ ફેટીડા--એને પાન ઘણું હોય છે. કુલ ધોળા રંગનાં નાનાં હેય છે. દ લાડની-એનાં ફૂલ ઘણું મેટાં ચળકતા રાતા રંગનાં સુ ગંધી હોય છે. ૧૦ ઈનકારનેટા–એનાં ફૂલ સુંદર ગુલાબી રંગનાં હોય છે. ૧૧ આસીરી લીઆ--એનાં ફૂલ અતિ સુંદર ફિક્કાં ગળી - ગનાં હોય છે. ૧૨ હીટરફીલા–એનાં લ પીળાં અને કિરમજી રંગનાં હોય છે. For Private and Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). ખ્યાનીસ્ટેરીઆ. BANISTARIA. (N. 0. Malphag hiaceae.) એની બે જાતો છે. એક વાર ફેલીઆ અને બીજી અને રજેનીઆ. પહેલી જાતના વેલાનાં પાન એશિવનાં રગનાં ભાલાના આકારનાં હોય છે. અને તેને સુંદર સેનેરી રંગના ફૂલના લુમખા આવે છે. બીજી જાતના વેલાનાં પાન મોટાં હોય છે. તેની નિચેની બાજુ રૂપેરી રંગની હોય છે. અને તે ઘણેજ શોભાવાળે દેખાય છે. એ માટે ખાતરવાળી જમીન અને પાંચમે દિવસે પાણી જોઈએ. નવાં ઝાડ દાબની કલમથી થાય છે. માનીશીઆ. MANITIA. (N. O. Rubacece.) એ ગાંઠવાળાં મૂળને વેલો છે. એનાં ફૂલ રાતા રંગનાં નળી જેવા આકારનાં હોય છે. શિયાળામાં એને ગોળ શિંગ આવે છે. એ વેલાને છાયાવાળી જ જોઈએ. એને વધારે ગાંઠો જુદી કરી વાવ્યાથી થાય છે. લેસા. LOASA. (N. 0. Loasacec.) એ વર્ષાયુ વેલો છે. એની બે જાતે છે. એક જાતનાં ફૂલ નારંગી રંગનાં અને બીજી જાતનાં રાતા રંગના હોય છે. એનાં પાનને અધ્યાથી ખાજ ખુજલી ને અડવાથી જેવી બળતરા થાય છે તેવી થાય છે. 43 For Private and Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). એનાં બીજ ચેમાસામાં બીજા વર્ષાયુ માફક વાવવાં. બોગનવ્હીલીઆ. BOUGAINVILEA. (N. 0. Nyctaginacece.) એ એક અતિ સુંદર ફૂલવાળો કઠણ જોતને વેલો છે. એના માટે ઊંચી જાતની ખાતરવાળી જમીન અને પુષ્કળ પાણી જોઈએ. એને શિયાળામાં અને ઉનાળામાં જ્યારે જાંબુ રંગનાં ફૂલ આવેલાં હોય છે. ત્યારે એનાં જેવાં ચેડાંજ ઝાડ શોભાવાળાં દેખાતાં હશે. એને ફૂલ આવવાની મોસમમાં આઠ દશ દિવસે છાણને રેડ દિધાથી ફૂલ ઘણું આવે છે, એની બે જાતે છે એકને કાંટા હોય છે અને બીજીને કાંટા હોતા નથી. એની વાડ ઘણું મજબૂત અને શોભાવાળી થાય છે. નવાં ઝાડ દાબની કલમથી થાય છે, સિસસ ડિસકલર. sissus DISCOLOR. (N. 0. Vitacec.) એ વેલે અતિ સુંદર મખમલ જેવા રંગનાં પાનવાળો છે. એના માટે ઠંડી અને છાયાવાળી જગ્યા જોઈએ. એ રક્ષણ્યહમાં વાવવો જોઈએ. એને શિઆળાની આખરમાં ખાચી કરી પાણી બંધ કરવું, તે પાછો માર્ચ મહિનામાં ફુટ કરે ત્યારે શરૂ કરવું. એને પાણી બીજે દિવસે જોઈએ. ' એ વેલ ખાચી કર્યા પછી તેની કલમો કાચની કેમ નિચે વાવવી. એટલે તેથી નવાં ઝાડ થશે. એની એક બીજી જાત છે. (સિ. અરગેલીઆ) તેનાં પાન ઉપરના કરતાં મેટાં હોય છે, અને તે કઠણ જાતને છે. For Private and Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩e ) પામીઆક્યા. IPOMEA. (N. 0. Convolvulaceæ. ) એ કઠણ જાતને જેરમાં ઉગવાવાળે વેલે છે. અને તે ઘણાં વર્ષ સુધી જીવે છે. એને શિઆળામાં મોટાં ટોકરીના આકારના ગુલાબી રંગનાં ઘણું ફૂલ આવે છે. એ માટે ઊંચી જતની જમીન, અને ચોથે દિવસે પાણી જોઈયે. ઈપમીઆની ઘણી જાત છે. નવાં ઝાડ દાબની કલમથી અગર બીથી થાય છે. આન્ટીગનન. ANTIGONON.. (N. 0. Poligonaceæ.) એ એક અતિ સુંદર ગુલાબી રંગનાં ફૂલવાળો વેલો છે. એનાં ફૂલ ચેમાસામાં અને શિયાળામાં લુમખામાં આવે છે. એ વેલા એથવાળી જગે સારા થાય છે. એ માટે ઊંચી જાતની જમીન જોઈએ, અને પાણી ત્રીજે દિવસે જોઈએ. નવાં, ઝાડ. કલમના કટકા વાવાથી અને બીજથી થાય છે. કબીઆ.. COBÆA. (N. 0: Polemoniacev.) એ ફેલાવવાળે સુંદર વેલો છે. એનાં કૂલ જાંબુ રંગનાં હયા છે. એનાં બીજ ઘણાં વવાય, તેમાંથી ડાં ઉગે છે તે - પટાં હોય છે. અને તેની ધારો ઉપર રાખી વાવવાં જોઈએ. એ વેલે વર્ષાયુ છે તેનાં બીજ ઉનાળાની આખરમાં વાવવાં જોઈયે. એ માટે ઊંચી જાતની જમીન જોઈએ. For Private and Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૦ ) જઈ. JASMINUM. (N. 0. Jasminacece ) જાઇને વેલે આપણા દેશમાં સાધારણ છે. તેને ઘેળા રંગનાં સુવાસિક ફૂલ આવે છે. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી વાય છે એની એક પીળાં ફૂલવાળી જાત છે. મીણનો વેલે. HoTA. (N. 2. Asclepiadaces.) એનાં પાન અને ફૂલ જાડાં જેવાં મીના બનાવટનાં કર્યો હોય તેવાં દેખાય છે. એ માટે પાણીના નિકાસવાળી, ખાતરવાળી જમીન અને ભેજવાળી હવા જોઈએ. રક્ષકશ્યમાં એ સારાં થાય છે. એની ઘણી જાત છે અને તેને જુદા જુદા રંગમાં કુલ આવે છે. એને પાણી બીજે દિવસે જોઈએ. નવાં ઝાડ દાબની કલમથી અગર પાન વેકુળમાં વાવાથી થાય છે. કરણ. CONVOLVULUS. (N. 0. Convolvolacece.) એ વેલા વર્ષાયુ છે. તેની ઘણી જાતે છે. તેને જુદા જુદા રંગનાં કરણ જેવાં ફૂલ આવે છે. એ માટે ઊંચી જાતની જમીન જોઈએ. એને પાણી ત્રીજે દિવસે જોઇયે. એનાં બીજ ચોમાસામાં વાવવાં જોઈએ. બોગ્નોનીઆ. BIGNONIA, (N. 0. Bignoniacex.) એ કુટુંબનાં ઝાડમાં વેલાની પણ જાત છે. તેને જુદા જુદા રંગનાં સુંદર ફૂલ આવે છે. એ વેલા સાધારણ જાતની For Private and Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૧ ) જમીનમાં થાય છે. તેને પાછું ચોથે દિવસે જાઇયે. એની પણી જાત છે. નવાં ઝાડ દાબની કલમથી થાય છે. બમનશીઆ. BEAUMONTIA. (N. 0. Composičce.) એ ઘણું સુંદર વેલા છે. એને શિયાળામાં ધોળા રંગનાં મેટાં ફૂલ આવે છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડ દાબની કલમથી થાય છે. ગાકરણ. CLITORIA. T. (N. 0. Leguminosce.) એ સુંદર વેલો છે. એને ધોળાં અને ગળી રગનાં મોટાં કુલ આવે છે. એનાં ઝાડ બીજથી થાય છે અને તે સાધારણ જાતની જમીનમાં થાય છે. એનાં મૂળની ભુકી રેચની દવામાં આવે છે. પિપટલ. ARISTOLOCHIA G. (N. 0. Aristolochiacece.) એ જલદી ઉગવાવાળા તરેહવાર કલવાળો વેલો છે. એનાં લ કાંઈક પિોપટના આકારનાં હોય છે તેથી એને પિપટલ For Private and Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ર ) કહે છે. નવા વેલા બીજથી થાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. પાણી એથે દિવસે જઇએ. લાપારીઆ રેજીઆ. LAPAGERIA ROSEA (N. 0. Smilaceæ.) એ એક અતિ સુંદર વેલો છે. એના જેવા શોભાવાળા બીજા થોડાજ વેલા હશે. એને કૂલ ઘણાં અને ટોકરી જેવા આકારનાં ગુલાબી રંગનાં આવે છે. અને તેના ઉપર ધેળાં - પકાં હોય છે. એ માટે ઊંચી જાતની જમીન જોઈએ. અને પાણી ત્રીજે દિવસે જોઇયે. નવાં ઝાડ બીજથી થાય છે. બારમાસી વટાણે. LATHYRUS LATIFOLIUS. (N. 0. Leguminosce.) એ નાજુક જાતને વેલે છે. જે જગ્ય સપ્ત તાપ તેમજ મે વર્ષદ ન લાગે એવું ઠેકાણે એ વાવવો જોઈએ. એ માટે જમીન ખાતરવાળી ઊંચી જોઈએ. અને પાણી બીજે દિવસે જોઈયે. નવાં ઝાંડ બીજથી થાય છે. મખમલને વેલે. LOPHOSPERMUS. (N. 0. Labiatæ.) એ વેલાને વિસ્તાર ઘણે થતું નથી. એનાં પાન હાથને ઘણાં નરમ મખમલ જેવાં લાગે છે. અને તેને રંગ પણ ઉપરની બાજુ મખમલ જેવો અને નિચેની બાજુ ધોળાપર ફિક્કા લીલા રંગની હોય છે. For Private and Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૩) એનાં ફૂલ તરેહવાર આકારનાં ગુલાખી રંગનાં હાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. ખી વાવ્યા પછી ખીજે વર્ષે ફૂલ આવવાં સરૂ થાય છે. એ માટે ઊંચી જાતની જમીન અને ત્રીજે દિવસે પાણી જોઇયે. રંગુનના વેલા. QUISQUALIS INDICA. (N. O. Cómbretaeece.) એ ઘણાજ શાભાવાલે કહ્યુ જાતને, જોરમાં ઊગવાવાળા વેલે છે. એના એકજ વેલા ઊર ફૂલને રંગ જુદો જુદો હોય છે. સરૂઆતમાં ફૂલને રંગ જુદો હાય છે, અને તે જુનાં થાય છે ત્યારે તેના રંગ બદલાઈ જાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઇએ. નવાં ઝાડ દાખની કલમથી અગર કલમના કટકા વાવ્યાથી થાય છે. પાઇન્ડુરીઆ. COMBRETUM C. (N. O. Combretacea.) એ એક અતિ સુંદર વેલા છે. એનાં પાન કાળાસપર લીલા રંગનાં અને ફૂલ ચળકતાં રાતા રંગનાં હુમખામાં હોય છે. એ કુંડાંમાં સારાં થાય છે. એ માટે ખાતરવાળી ઊઁચી જાતની જમીન જોઇએ. અને પાણી ખીજે દિવસે જોઈએ. નવાં ઝાડ દાળની કલમથી થાય છે. For Private and Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪ ) પેટ્રીઆ. PETRA. (N. 0. Verbematen.) એ વેલાને જ્યારે ફૂલ આવેલાં હોય છે ત્યારે તે શૈભામાં એનાં જેવાં થોડાંજ ઝાડ દેખાતાં હશે. મેને ફૂલ શિઆળાની અને ઉનાળાની સરૂઆતમાં આવે છે. અને તે આશમાની રંગનાં તારાના આકારમાં લુમખામાં હાય છે એનાં પાન ઇન્ડાકૃતિનાં હાય છે. નવાં ઝાડ દાખની કલમથી થાય છે. એ માટે જમીન ઊંચી જાતની અને પાણી ત્રીજે દિવસે જોઈએ. કુંજ. PERGULAREA O. (N. 0. Asclepidacece.) એ ધણા સુંદર વેલા છે. એનાં પાન વાંવાળાં નરમ હાય છે. અને એનાં ફૂલને અતિ મધુર સુવાસ આવે છે; એ માટે ઊંચી જાતની ખાતરવાળી જમીત અને પાણી ત્રીજે દિવસે જોઇએ. એ છાયાવાળી જમીનમાં વાવવા જોઇએ. નવાં ઝાડ દાળની કલમથી થાય છે. જીઇ. JASMINUM A. (N, O, Jasminaeee.) એ વેલાના વિસ્તાર જાઈએ કરતાં મેઢા થાય છે. એનાં પાન ત્રિદળ હાય છે. અને ફૂલને મધુર સુવાસ હાય છે. એ ફૂલ અંબેલીના ફૂલ કરતાં જરા મેટાં હાય છે. એને ફૂલ આગઢ મહિનામાં આવે છે. નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે, For Private and Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( .૩૪૧ ) પ્રકરણ ૬ હું. વાયુ ફૂલ FLOWERING ANNULS. ઝાડા. Acharya Shri Kailassagarsuri Gyanmandir બબીના. VERBENA. (N. 0. Verbenacea) અખીનાની ઘણી તેા છે. તેનાં ફૂલ રંગ રંગનાં અંત સુંદર હાય છે. એના છેડ વેલા જેવા હાય છે અને તેનાં પાન કાળાસપર લીલા રંગનાં ઉપર આપેલ ચિત્રમાં દર્શાવેલા આકારનાં હોય છે. એમાટે જમીન શ્રેણી ઊંચી જાતની ખાતરવાળી જોએ. એને પાણી બીજે દિવસે જોઇએ. એ કુંડાંમાં અગર તકતામાં વવાય છે. એનાં ખીજ જુલાઈથી નવેંબર સુધી પેટીમાં વાવવાં અને શા ત્રણ ત્રણ ઇંચના થાય એટલે તકતામાં અગર કુંડાંમાં 44 For Private and Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૬ ). દશ દશ ઈચને છેટે ફેરવવા. નવા છોડ કલમથી પણ થાય છે. પણ બીથી કરેલાને ફૂલ સારાં આવે છે. એને ફૂલ ઘણું કરીને બારે માસ આવે છે. ઝીનીઆ. ZENNIA ELEGANS. (N. O. Compositæ.) એ એક અતિ સુંદર ફૂલવાળી જાતનાં વર્ષાયુ છે. એની ઘણી જાતે છે. અને તેને સિંગલ તથા ડબલ ફૂલ જુદા જુદા રંગનાં આવે છે. એની ડબલ જાતનાં ફૂલ કોઈ કોઈ વખતે ડબલ મેટાં ડેલીઆનાં કુલ જેવાં હોય છે. ડબલ ફૂલવાળા છોડને પ્રથમ નાનાં કુલ બેસે તો તે ખીલ્યા પહેલાં તેડી ના ખવાં. ઝાડ બે ત્રણ ફુટ ઊંચું થયા પછી તેને ફૂલ સારાં આવે છે. તતાની કિનારીમાં એની ત્રણ ત્રણની હાર કરી રોપાથી તે ઘણાં સારાં દેખાય છે, ડબલ કૂલના અને સિંગલ સ્કૂલના છે. જ્યારે નજીક હોય છે ત્યારે ઘણે ફેરે સિંગલ કુલના પરાગને ડબલ કૂલમાં પવન વિગેરેથી સંયોગ થઈ તેથી જે બીજ પેદા થાય છે, તેને સિંગલ ફૂલ આવે છે. માટે બનતાં સુધી સિંગલ ફૂલવાળાં અને ડબલ ફૂલવાળાં ઝાડ છેટે છે. રોપવાં જોઈએ. એનાં બીજ જુલાઈથી આકર્ટોબર સુધી અને બીજીવાર ફેબ્રુવારીથી માર્ચ સુધી કુંડામાં અગર કયારામાં વાવવાં. અને રોપા ચાર ઈંચ ઊંચા થાય એટલે જ્યાં રે પવા હોય ત્યાં ફેરવવા. એને પાણી ત્રીજે દિવસે જોઇએ, For Private and Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૭ ) સૂરજ કુલ. MILLIANTHUS. (N. 0. Composito.) એ કઠણ જાતનાં વયુ છે. તે આશરે ત્રણ ફુટથી આઠ ફુટ સુધી ઉંચાં થાય છે. અને તેનાં ફૂલ ઘણાં મેટાં, સેનેરી અને નારંગી રંગ થાય છે એમાંથી એક જાતના ઝાડનાં પાન રૂપેરી રંગનાં હોય છે. એનાં બીજ જ્યાં ઝાડ જોઈતાં હેય ત્યાં જ જુલાઇ તથા આગષ્ટમાં વાવવાં. એ જમીનમાં વાવવાં જોઇએ. એને પાણી ચોથે દિવસે જઈએ. ઉચી જાતની જમીતમાં કૂલ સારાં આવે છે. મુરઘાCELOSIA CRISTATA (N. O. Amavant.) એની ઘણી જાતે છે, અને તેનાં ફૂલ નાનાં મોટાં જુદા જુદા રંગનાં હોય છે. એની નાનાં ઝાડની જાત, જેનું ચિત્ર આ નિચે આપ્યું છે, તેનાં ફૂલ ઘણું ચળકતા રંગનાં અને અતિ સુંદર હોય છે. એ માટે ધણી ખાતરવાળી જમીન જોઈએ, અને પાણી ત્રીજે દિવસે જઈએ. એનાં બીજ આગષ્ટ માસની સરૂઆતમાં કંડાંમાં For Private and Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) વાવવાં અને રોપા ત્રણ ઇંચ ઉંચા થાય એટલે જ્યાં રાપવા હોય ત્યાં ફેરવવા. એ છોડને ઝાકળથી નુકસાન થાય છે, માટે તેના ઉપર સાદડી નાખી બચાવ કર જોઇએ. નાસ્ટરસીઅમ.. NASTURTUM. (N. 0. Tropoeolacece.) એની બે જાત છે. એક જાતના છોડ નાના થાય છે, અને બીજાના મોટા થાય છે. એનાં કૂલ ઘણાં જ સુંદર જુદા જુદા રંગનાં હોય છે. એ માટે ઉંચી જાતની, પિચી, ખાતવાળી જમીન જોઈએ, અને પાણી બીજે દિવસે જોઈએ. એનાં બીજ શિયાળાની સરૂઆતમાં વાવવાં જોઈએ. પિનિયા. PETUNIA. (N. 0. Solanacecs.) : કે રોગ છે.* Uરક છે E ( For Private and Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) એ કઠણ જાતનું વિષય છે. એને કૂલ ઘણું કરીને સર્વ તુમાં આવે છે. તેને લીધે અને તે ફૂલ ઘણુજ ચળકતાં, ઘણી જાતના રંગનાં હોઈને લાંબી વખત ટકે છે. તેને લીધે એ બગીચામાંનું એક અતિ કિંમતી ગણાય છે. એનાં બીજ સપ્ટેબરથી નવેંબર સુધી વાવવાં, અને રોપા ત્રણ ઇંચના થાય એટલે જ્યાં વાવવા હોય ત્યાં ફેરવવા. એ માટે હચી જાતની જમીન અને ત્રીજે દિવસે પાણી જોઈએ. કલીન્ટેનિયા. CLINTONIA. (N. 0. Lobeliacece.) એ ઘણુંજ સુંદર વાયુ છે. એનાં બીજ ઘણુંજ ઝીણ રજકણ જેવાં હોય છે. તે કુંડાંમાં વાવી, એ કુંડું એક પાણીના ઠામમાં રાખવું. એવી રીતે કે એ કુંડાની નિચે છેદ હોય છે, તેથી પાણી શોષી લીધાથી એ કુંડાંની માટી ભિનિ રહે. એ બીજ ઉગ્યા પછી એ કુંડું પાણીમાંથી કાઢવું, અને રોપા બે ઇંચ ઉચા થાય એટલે બીજી જગે ફેરવવા. એની બે ત્રણવાર પંદર પંદર દિવસે ફેરવણું કયાથી એને ફાયદો થાય છે, એ માટે ઇ જ ઉચી, ખાતરવાળી જમીન જોઈએ અને પાણી બીજે દિવસે જઈએ. એનાં બીજ અબરમાં વાવવાં જોઈએ. લેબીઆ. LOBELIA. (N. O. Lobeliaccc.) એ પણ એક ઉત્તમ ફૂલવાળાં વવાય છે. એની મસાગત વિગેરે લીની માફકજ જોઈએ. For Private and Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) પિંક. CRINA PINK. (N. 0. Caryophylacece.) મક = Dય એનાં બીજ જ્યાં વર્ષદ થડે હોય ત્યાં મે મહિનેથી ન બર સુધી અને જ્યાં વર્ષદ ઘણે હોય છે ત્યાં સપ્ટેમ્બરથી નવુંબર સુધી વાવવાં, ને રેપ ત્રણ ઇંચ ઊંચાઈમાં થાય એટલે કુંડમાં અગર તકતામાં છ છ ઈચને છેટે ફેરવવા અને તેને બીજે દિવસે પાણી દેવું. એ માટે પિચી. ઉંચી જાતની ખાતરવાળી, જમીન જોઈએ. દોઢ માસી. TEN-WEEK STOCK. (N. 0. Cruciferæ.) એ વર્ષયુના ફૂલને બાર દશ અઠવાડિયાં સુધી રહે છે. તેથી એનું નામ દેઢમાસી એવું પડયું છે. એનાં કૂલ તરેહ તરેહ રંગનાં હોય છે. એના છેડ છ ઈંચથી પંદર ઈચ સુધી For Private and Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊંચાઈમાં થાય છે. એ એ કુંડમાં વાવવા જોઈએ. એના બીજ શિયાળાની સરૂઆતમાં જે કુંડમાં એ ફેરવી હોય તેમાંજ વા વવાં. એને પાણી દરરોજ જોઈએ. એની કલમે પાણીમાં વાવ્યાથી તે મૂળ મૂકે છે. એની એક દી વર્ષય જાત છે, તેનાં ફૂલ પણ ઘણાં જ સુંદર હોય છે. છલિયા ટ્રાઈકલર. GILIA TRICOLOR. (N. 0. Polemoniacec.) એનાં ફૂલ ફલાકસનાં ફૂલને મળતાં હોય છે. એનાં બીજ આગષ્ટ માસમાં કુંડાંમાં વાવાવાં જોઈએ, અને રોપા બે ઈચ ઉંચા થાય એટલે ખુલ્લી જગ્યામાં તકતામાં ફેરવવા. એ માટે ખાતરવાળી જમીન જોઈએ અને પાણે બીજે દિવસે જોઈએ. ગલમેંદી. BALSAM (N. O. Balsaminacece.) એ એક અતિ સુંદર ફૂલની જાતનાં વર્ષાયુ છે, એના સિવાય બગીચે પૂર્ણ કહેવાય નહિ. એનાં ડબલ અને સિંગલ ફુલ સેંકડે જાતના રંગનાં થાય છે. એ કુંડાંમાં અગર તક્તામાં વવાય છે. એ માટે ઘણી ઉંચી જાતની જમીન અને રોજ પાણી જોઈએ. પ્રથમ બી ચોમાસાની સરૂઆતમાં વાવી રોપા છ ઈંચ ઉંચા થાય એટલે જ્યાં રેપવા હેય ત્યાં ફેરવવા, For Private and Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આખર. ASTER. (N. 0. Composito.) છેિ છે , ' પર . - " એ એક અતિ કિમતી વષાર્ડ કૂલઝાડ છે. એની ઘણી જાતે છે, અને તેને તરેહ તરેહના રંગનાં ઉપરના ચિત્રમાં દર્શાવ્યા મુજબ નાનાં મોટાં ભરેલાં ફૂલ આવે છે. એ માટે પાણીના નિકાસવાળી ઊંચી જાતની ખાતરવાળી જમીન જોઈએ. તે કુંડાંમાં અગર તકતામાં વવાય છે. એને પાણી બીજે દિવસે જોઈએ. એનાં બીજ આગષ્ટ અને સપ્ટે. બરમાં વાવવાં, અને તે જ્યારે ત્રણ ઈંચ ઊંચાં થાય ત્યારે જ્યાં જોઈતાં હોય ત્યાં ફેરવવાં. For Private and Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૩ ) ખસખસ. PAPAVER. (N. 0. Papaveracec.) એનાં ફૂલ ઘણુંજ ચળતા રંગનાં હોય છે. એનાં બીજ. જ્યાં ઝાડ જોઈતાં હેય ત્યાં જ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી વાવવાં. એ માટે ઊંચી ખાતરવાળી જમીન જોઈએ અને પાણી પાંચમે દિવસે જોઈએ. એની ઘણી જાત છે. લાર્કસપર. LARKSPER. (N. 0. Ranunculacec.) એનાં પાન ઘણું વિભાગેલાં અને ફૂલ ગળી રંગનાં ઘણાં શોભાવાળાં લુમખામાં દેય છે. એ માટે ઊંચી જાતની પિચી જમીન જોઈએ. એનાં બીજ જ્યાં જતાં હોય ત્યાં અટેમ્બરમાં વાવવાં રેપા ઘાટા ઉગે તે પારવવા. એનાં કૂલ જાનેવારીથી એપ્રિલ સુધી આવે છે. ક્યાંડીગુચ્છ. IBERIS U. (N. 0. Cuniferæ.) એ યાનેડિયાનું વતની છે, તે ઉપરથી એનું નામ માડીગુ૭ એવું પડ્યું છે. એ એક અતિ સુંદર ફૂલવાળું વર્ષાયુ છે. એનાં બીજ ઉંચી ખાતરવાળી જમીનમાં જ્યાં જોઈતાં હોય ત્યાં જુલાઈથી અર્ટોબર સુધી વાવવાં. રેપા ઘાટા ઉગે તે પારવવા જોઈએ. એને પાણી ત્રીજે દિવસે જઈએ. એ તકતામાં અગર કુંડામાં થાય છે. 35 For Private and Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૪ ) ફલાકસ. PALOX. (N. 0. Polemoniacev.) * ***, *, , એ ખરેખર એક અતિ સુંદર કલવાળી જાતનાં વર્ષાયુ છે એમાં બહુ વાયુની એક જાત છે. તેનાં ફૂલને રંગ તે ઘણેજ ચળકતે હોય છે. એ જાતના છોડને ફૂલ ઘણું આવે છે, અને તે ઝાઝા દિવસ ટકે છે. એ તકતમાં રોપેલાં હોય છે અને જ્યારે એને ફૂલ આવેલાં હોય છે ત્યારે તે એ તો એક ફૂલને ભરેલો ગલીજ છે એવું દેખાય છે. એ કુંડોમાં તેમજ જમીનમાં પણ થાય છે. For Private and Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૫ પ્રકરણ ૭ મું. પાણીમાંનાં ફૂલ ઝાડા. AQUATIC PLANTS. કેટલીએક જાતના સુંદર ફૂલના વેલા જેવાં ઝાડા પાણીમાંજ ઉગે છે, અને કેટલાંએક પાણીને કાંઠેજ ઉગે છે. એમાંનાં ચેડાનું વર્ણન આ નિચે આપ્યું છે. રાજ્ઞી વ્હિટારિયા. એ પાણીમાંનાં ઝાડમાં સર્વથી શ્રેષ્ઠ અને અતિ શૈાભિતુ છે. એનાં પાન માફ્ક જગ્યે ખાર ફુટ સુધી વ્યાસનાં થાય છે. એ પાનની કિનારી થાળીના કાંઠા જેવી ઉપડતી હાય છે, અને તેની નિચેની બાજુમાં ઘણી મજબૂત અને જાડી નસ હાય છે, જે સાધારણ કદનાં માણસનું તેાલ ખમી શકે છે, એમ કેહે છે. એનાં ફૂલ પાનના પ્રમાણમાંજ મેટાં હોય છે, અને તેને મધુર સુવાસ આવે છે. ગણેશ ખંડના બગીચામાં એ ઝાડ જોવામાં આવેલું, ત્યાં એનાં પાન કમળના પાન કરતાં આશરે દોઢાં મોટાં હતાં. ગયા જાનેવારી માસમાં એનાં બીજ ઈંગ્લેંડથી મગાવી ગોડળના બગીચામાં વાવ્યાં છે, તે ઉગ્યાના ખબર હેજી મળ્યા નથી. એનાં ઝાડ વર્ષોવર્ષે ખીથી નવાં કરવાં જોઇએ, ખી ઉગતાં ઘણા મહિના લાગે છે. For Private and Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમળ. THE LOTUS. (N. 0. Nymphoeacece.) કમળનાં ફૂલ જુદા જુદા રંગનાં ઘણાં સુંદર હોય છે, એ ઘણ કરીને ધળાં, રાતાં, ગુલાબી, જાંબુડાં અને પીળા રંગનાં હેય છે. તેમાં એક જાતનાં ધોળાં કમળનાં ફૂલ ઘણું મેટાં અને સુવાસિક થાય છે. ગોંડળના બાગમાં મેટી પેળી જાતનાં અને રાતી જાતનાં ફૂલવાળાં કમળ છે અને તેને કુલ ઘણું સારાં આવે છે. નવાં ઝાડ બીજથી અને તેની ગાંઠે જુદી કરી વાવ્યાથી થાય છે. ફૂલ આવવાની મોસમમાં ગાંઠે જુદી કરી વાવ્યાથી જીવતી નથી. For Private and Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૭ ) પ્રકરણ ૮ મું. રૂકશાગ. ORCHIDS. (N. 0. Orchidacece.) એ અતિ સુંદર ફૂલવાળા ઘણું કરીને ફકત હવામાંથી પિપણ લઈ જીવવાવાળા છોડ તથા વેલા છે. એનું ઉત્પત્તિસ્થાન જે જંગલોમાં કમતીમાં કમતી એકસો પંચ ઉપર વર્ષદ હોય છે તે જગ્યું હોય છે. એના મુખ્ય બે વર્ગ છે. તેમાંથી એક વર્ગનાં બીજાં ઝાડ ઉ. પર ઉગે છે, અને જેને પરાજપુર (એપીરીટીક) કહે છે. એ જાતને પરાજપુષ્ટ કહે છે, પણ સાચું જોતાં તે જે ઝાડ ઉપર ઉગે છે, તે ઝાડમાંથી પિતાનાં મૂળવડે પિષણ લેતાં નથી. તે પિતાનું પિષણ હવામાંથી અને વર્ષદ વિગેરેના પાણીમાંથી લે છે. જે ઝાડ ઉપર તે ઉગે છે તેથી તેને ફક્ત આશરે મળે છે. બીજી જાતના જમીનમાંથી તેનું પિષણ લઈ જીવે છે તે. એને ભ્રમિક (ટેરેસ્ટ્રીઅલ ) કહે છે. એમાંથી પહેલી જાતના છોડ બગીચાનાં ઝાડ સાથે માસમાં બાંધી રાખ્યાથી અગર લાકડાના કટકા સાથે ભેંસમાં વા થી બાંધી રાખ્યાથી થાય છે, અને બીજી જાતનાં કુંડામાં થાય છે. એ બન્ને રક્ષકગૃહમાં અગર બીજી એથવાળી, ભિનિ હવાવાળી અને છાયાવાળી જમે રાખવાં જોઈએ. એમાંથી ઘણું ખરાંની જેરમાં ઉગવાની કેસમાં વર્ષદની ઋતુમાં હોય છે. તે For Private and Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૮ ) વખતે તેને દિવસમાં બે વાર પાણી દેવું જોઈએ. વર્ષાદ ઋતુની આખરથી તેને પાણી ઓછું કરવું, તે જાનેવારી હિતેથી તે અઠવાડિયામાં એકાદ વખત અપાય તે ખસ. એની ઘણી જાતેા છે. ગાંડળના આગમાં મહાબળેશ્વરની કેટલીક જાંતનાં કશાંગ છે, અને ગયા વર્ષમાં વિલાયતથી અતિ સુંદર જાતનાં કશાંગ મગાવેલાં છે, અને તે સારી રીતે ત્યાં ઉગે છે, એવું સાંભળ્યુ' છે. એનાં નવાં ઝાડ ગાંઠો અગર કલમના કટકા વાવ્યાથી અગર ખીજ વાવ્યાથી થાય છે. For Private and Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૪ ) પ્રકરણ ૯ મું ફર્નસ. FERNS. (N. 0. Filiccs.) : ફર્નસ નિ પુષ્ક જાતનાં અતિ ભિતાં અને સુંદર પાની વાળાં ઝાડ છે. એ જ્યાં ઘણો પવન તેમજ સખ્ત તડકો હત નથી તેવી ભિનિ હવાવાળી જગ્યામાં સારાં થાય છે. એ માટે દરેક સારા બગીચામાં ફર્નરી એટલે રક્ષાગૃહ હેવું જોઈએ. એ રક્ષકગ્રહ કેવાં અને કેવી રીતે કરવાં તે વિષેની માહિતી પ્રકરણ ૧૧ માં આપવામાં આવી છે. ફર્નસને સ્વચ્છ પાણી દરરોજ દેવું જોઈએ. ગંધાતું પાણી જે બીજા ઘણાં ખરાં ઝાડને ફાયદાકારક હોય છે, તે ફર્નસને નુકસાનકારક છે. ફર્નસ ઘણું કરીને કુંડામાં વવાય છે, પણ કઠણ જાતના ફર્નસ જ્યારે રક્ષકગ્રહમાં તકતામાં અગર ડુંગર ઉપર વાવવાં હેય ત્યારે પ્રથમ એ તકતા નિચે છ ઇંચથી એક ફુટ ઉંચાઈને નળિથાના મેટા ઠીકરાને થર લઈ તે ઉપર નારિઓળીના કાથાને અર્ધા ઈંચ જાડાઈમાં થર દે, અને તે ઉપર બે ભાગ ઉંચી જાતની ભાટી જેમાં ચુનાને અંશ હેય તેવી, એક ભાગ પાંદડાંનું સાવ સડેલ ખાતર, અને એક ભાગ નળીઆનાં ઠીકરાને ભુકે એ મિશ્ર કરી તેનો આશરે સવા ફુટ જાડાઈમાં એ કાથાના થર ઉપર પાથર અને તેમાં કઠણ જોતનાં ફર્નસ વાવવાં. For Private and Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંડામાં ફસ વાવવાં હોય ત્યારે કુંડાંના અર્ધ ભાગમાં શ્રી કરી ભરી તે ઉપરને ભાગ ઉપર જણાવેલા મિશ્રણથી ભરો અને તેમાં ફર્નસ વાવવાં. ફનસની સેંકડે જાતે છે તેમાં મુખ્ય બે વર્ગ છે. એક જે બારે માસ લીલાં રહે છે તે. અને બીજાં જે ચોમાસામાં ફુટી શિયાળામાં મરી જાય છે તે. એમાંના પહેલા વર્ગના ઝાડનું ઉત્પત્તિ સ્થાન જે જગે બારે માસ સારી પેઠે ભિનાસ રહે છે તે હોય છે. અને બીજાનું જે જગે ચોમાસામાં ઘણો વદ અને તે તે પછી હવા સુકી રહે છે તે હોય છે. જેમ સહ્યાદ્રિની રાંગ–એમાં પહેલા વર્ગનાં વધારે કિંમતી ગણાય છે. નિલગિરિમાં ઝાડ જેવાં ફનસ હોય છે જેને અંગ્રેજીમાં ટ્રકનિસ કહે છે, તે અતિ શોભાવાળાં હેય છે. ગંડળના બાગમાં એવાં બે ટ્રીફર્નસ હતાં પણ તે હાલ જીવતાં નથી. એવાં ફર્વસનું ચિત્ર આગળ આપ્યું છે. ફર્નસને વધારે તેની બાજુમાં ફર્ણ ફુટે છે તે જુદાં કરી વાગ્યાથી અને છેડાને બીજથી થાય છે, For Private and Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૧૦ મું. શાકભાજી, VEGETABLES. કબી. CABBAGE. (N. 0. Crucifero.) કેબીની ઘણી જાત છે, તેમાં નારિઓળી (શુગર લેફ), પદકાળી ( તરફ મહેડ ), લાલ કોબી, વહેનાક (એ ઘણી જ મેટી જાતની છે. ), સદનની બાદશાહી, અરલી યાર્ક અને ફીલ્ડમારકેટ એ મુખ્ય છે. કેબીનું બીજ આગષ્ટ મહિનેથી નવેમ્બર મહિના સુધીમાં વિસ વીસ દિવસને અંતરે કયારામાં વાવવું. થોડા રેપ જોઈતા હેય તો તે માટે બીજ પેટીમાં વાવવું. - જે જમીનમાં રોપ કરવા માટે બીજ વાવવાનું તે પ્રથમ બેદી તેમાં પાંદડાંનું સાવ સડેલ ખાતર ભેળવી બીજ વાવવા માટે તૈયાર કરવી, બાદ તેમાં બીજ વાવવું, અને તેને બીજે દિવસે પાણી દેવું. દસ ફુટ ઓરસ ચોરસ જમીનમાં રોપ કરવા માટે આશરે સવા રૂપિયા ભાર બીજ જોઇએ. પ્રથમ રોપ ઘણા ઘાટા ઉગે તો તે પારવવા જોઈએ. એ કયારામાં રોપને ચાર ચાર પાન આવે એટલે એમાંથી કાઢી બીજા કયારા ખાતર નાખી તૈયાર કરેલ હશે, તેમાં દસ દસ ઈચને છે. ફેરવવા, અને ત્રીજે દિવસે પાણી દેવું. એ ક્યારામાં ફેરવેલા રેપ આશરે એક એક 46. For Private and Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ફુક ઉંચા થાય એટલે તેમાંથી તેની પિંડ સાથે કાઢી છેવટ જે જમીનમાં વાવવા હેય, તે પ્રથમ પાયખાનાનું અગર છાણનું સાવ સડેલું ખાતર નાખી તૈયાર કરી, તેમાં ચેરે અગર કયારા કરી તેની જાતના પ્રમાણમાં બે ફુટથી ત્રણ ફુટને છેટે વાવવા. એ રોપને ચોથે દિવસે ભરપૂર પાણી દેવું અને એના ગડા બંધાવવા લાગે ત્યારથી તેને આઠમે દિવસે ખરપેથી ગેડી છાણને રેડ દેવો જોઇએ. કોઈ કોઈ વખતે કેબીના મૂળમાં એક જાતની ધૂળીયેળે થાય છે, અને તેથી એના છોડને નુકસાન પહોંચે છે. એ માટે એના રો૫ બીજીવાર ફેરવવાના ત્યારે એક ડોલ ભરીને પાણીમાં વધારણને વાસ આવે એટલી વઘારણી ભેળવી, તેમાંથી થોડું થોડું પાણી એ રોપાના પિંડે ઉપર છાંટી બાદ તે વાવવા એટલે એની મેળો થશે નહિ. કેબીના રપ નાહાના હોય છે ત્યારે, તે ઉપર કોઈ કોઈ વખત છવડા થાય છે, અને તે એનાં પાન ખાઈને નુકસાન પહચાડે છે. એ માટે એક ઝારો ભરીને પાણી લઈ, તેમાં થોડું મીઠું ભેળવી, તે પાણુ અગર રાખ એ રેપ ઉપર છાંટવી એટલે એ જીવડા ઓછા થશે. આગષ્ટ મહિના પહેલાં જે બીજ વવાય છે, તે ઉપર એવા જીવડા ઘણું થાય છે. કેબી વાવવા માટે ઘણું જ ઉંચી જાતની ખાતરવાળી જમીન જોઈયે. એનાં મૂળ ઉંડા જતાં નથી માટે એ સારૂ ખાતર દેવાનું તે જમીનમાં ઘણું ઊંડું ન જાય તેવી રીતે દેવું જોઈએ. For Private and Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘણા કે કેબીના રેપ ફક્ત એક વખત ફેરવે છે. "પણ બે વખત ફેરવેલા રેપના છેડ વધારે જોરમાં ઉગે છે અને તેને ગડા વધારે મેટા આવે છે. કેબીને બીજી ઘણી ઠંડી હવા હોય છે, તેવી જ બેસે છે. કેબીને ગડી કાપી લીધા પછી તેનું જમીનમાં જે હું રહે છે તેને પાણી મળે તે તેના ઉપર પીલાં ફુટે છે, તે જુદાં કરી વાવ્યાથી તેને પણ ગડા બેસે છે, પણ તે નાહના થાય છે. કેબીના નાહાના રેપને સખત તાપથી અને પવનથી બચાવ કરે જઈએ. એનું બીજ વાવ્યા પછી આઠ દિવસની અંદર ઉગે છે. કુલ કેબી. CAULIFLOWER. (N. 0. Cruciferc.) - : - ર " = છે. ' ' ફૂલ કેબીનું બીજ ખાતર ભેળવી તૈયાર કરેલા કાસમાં આગષ્ટ મહિનાના બીજા પખવાડિયેથી સપ્ટેમ્બરની આખર સુધીમાં પંદર પંદર દિવસને અંતરે વાવવું અને તેને ત્રી For Private and Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) દિવસે પાણી દેવું એટલે દશ દિવસની અંદર એ ઉગી આવશે. એના રોપ એ કયારામાં બે ત્રણ ઈંચ ઊંચા થાય એટલે તે બીજે ક્યારે વધારે ખાતર નાખી તૈયાર કરી, તેમાં ચાર ચાર ઈચને છેટે ફેરવીને વાવવા અને એ જમે એ રેપ આઠ નવ ઈચના થાય એટલે વળી વધારે ખાતર નાખી તૈયાર કરેલા ક્યારામાં દશ દશ ઈચને છેટે ફેરવવા. એ જમે એ રેપનાં થડ આશરે પિણા ઈચ જાડો થાય એટલે એ છેવટ વાવવાં માટે જે જગ્યા છાણનું અગર પાયખાનાનું સાવ સડેલ ખાતર નાખી તૈયાર કરી હશે તેમાં ચેરે અગર કયારા કરી અઠ્ઠી અઠ્ઠી ફટને છેટે ફેરવવા અને તેને બીજે દિવસે ભરપૂર પાણી દેવું. એ છેડના કયારા આઠમે દિવસે કોદાળીથી ગાડી તેને છાણને રેડ દેવો જોઈએ. ફૂલ કેબીના છેડના મૂળમાં ઘળી યેળ થાય છે, તે માટે તેની છેવટ ફેરવણ કરતી વખતે તેની પિંડ ઉપર વધારણીનું પાણી છાંટવું તથા નાના રેપ ઉપર છવડા થાય ત્યારે તે ઉપર મીઠાનું પાણી અગર રાખ છાંટવી. ફુલ કેબીના રોપ નાના હોય છે ત્યારે તેને પાણી છે જોઈએ, પણ તે જેમ જેમ મોટા થતા જાય છે, તેમ તેમ તેને વધુ પાણી જોઈએ. એ વાવવા માટે કાંપવાળી અગર બીજી પિચી, ઘણી ઊંચી જાતની જમીન જોઈએ. એને ખાતર પણ ઘણું જ જોઈએ, એ માટે પુટનું ખાતર અતિ ઉત્તમ. ફૂલ કોબીને ફૂલ બેસવા લાગે એટલે તેની બાજુમાં બે પાન તેડીને માથે બાંધવાં એટલે ફૂલને રંગ વધારે ઘેળો થાય છે, અને તેને જલદી બીજ સસતા નથી. એનું બીજ સારે For Private and Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ નીજ એક જાત છે. ) ખાત્રી લાયક જોઇને લેવું જોઈએ. કારણ કે કેટલીક જતના ીજના છેાડને ઘણાંજ નાનાં ફૂલ બેસે છે અને તેથી તે માટે કરેલી મહેનત અને ખર્ચ વ્યર્થ જાય છે. એની ઘણી જોતા છે, તેમાં વાલચેરન, અરલી લડત, અર્લી આશિઆટિક, લેઢ આશિટિક અને કારરસ મનમથ એ મુખ્ય છે, તેમાં છેલ્લી જાત અતિ ઉત્તમ છે. એનાં ફૂલ શિયાળામાં આવે છે. ધણા લેાકેા ફૂલ કાખીના રાપ એક વારજ ફેરવે છે, પણ ઉપર લખ્યા મુજબ ફેરવ્યાથી તેને ફૂલ મેટાં અને સારાં આવે છે. ગુણેગુણ કાબી. Acharya Shri Kailassagarsuri Gyanmandir BRUCELS SPROUT. (N. 0. Crucifere.) એ એક કાબીતીજ જાત છે એનાં બીજ ચામાસાની આ ખરમાં લાવવાં અને રાષ છ ઇંચ ઊંચા થાય એટલે એ માટે ખાતર નાખી તૈયાર કરેલી જગ્યામાં એ બે ટને છેટે ફેરવવા અને તેને ચેાથે દિવસે પાણી દેવું. એ રેપોરમાં ઉગવા લાગે એટલે એના થડની બાજુમાં ધૂળ ચડાવવી. એ ફેરવેલ ૨ાપ માથે જ્યારે કાળી જેવા ગડા આંધવા લાગશે ત્યારે તે ગડા કાપી નાખવા એટલે એની બાજુમાં ડાળિયેા ફુટી તેને ફ્રાબીની માફ્ક ધણા ગડા બેસે છે એ ગડાનું ઘણુંજ ઉંમર્દુ શાક થાય છે. એની મસાગત બધી રીતે કાબી જેવીજ જોઈએ. બ્રાકાલી. BROCOLI (N. 0. Crucifere.) એની ભસાગત ફૂલ કાળી માફક જોઇએ. એ ફૂલ કાળી For Private and Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એની બે જાતે છે, એકનાં કુલ ધોળાં થાય છે અને બીજીનાં જાંબુ રંગનાં થાય છે. તેમાં પહેલી જાત આપણા દેશમાં સારી થાય છે. જે જમીનમાં સલગમ વાવવાનું તેમાં પત્થર અગર ઠીકરાં હેય તે તે વીણું કાઢી નાખવાં, અને જમીન ઉંડી ખેડી તેમાં ઉકરડાનું ખાતર નાખી એ બીજ વાવવાને તૈયાર કરવી. સલગમની મુખ્ય જાતો આરેજ બ, અરલી રેડ ટાપ, અંબર લેબ અને અરલી ફલાટ ડચ એ છે. એનું બીજ ગાજર માફક એનાં માથાં કાપી લાવ્યાથી થાય છે. . પારસલી. PARSLEY. (N. 0. Umbelliferc.). એનાં પાન કોથમીર જેવાં વપરાય છે. એનું બી ઉગતાં વાર લાગે છે માટે તે વાવ્યા પહેલાં બે ત્રણ કલાક સુધી ઉંના પાણીમાં પલાળી રાખવું અને તેટલી જ વાર પાણીમાંથી કાઢયા પછી સુકવા દેવું એટલે જલદી ઉગે છે. એનું બીજ પ્રથમ પેટીમાં વાવી રોપ બે ત્રણ ઈચના થાય એટલે તેમાટે ખાતર નાખી તૈયાર કરેલા ક્યારામાં છ છ ઇંચને છે. વાવવા અને તેને આઠમે દિવસે પાણી દેવું. પારસલી બારે માસ થઈ શકે છે. ઉનાળામાં તે કયારામાં ન વાવતાં પેટીમાં વાવી છાંયાળી જગે રાખવી. એની કરચી વળેલ પાનની જાત છે, તે ઉત્તમ હોય છે. For Private and Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૭ ) અજુડર (સેલરી.) CELERY. (N. 0. Umbellifero.) સેલરીનું બીજ ચોમાસાની સરૂઆતમાં ક્યારામાં અગર પેટીમાં વાવવું અને રોપ છ ઇંચ ઉંચા થાય એટલે તે, તે માટે ખાતર નાખી તૈયાર કરેલ જમીનમાં ઉંડા સરીઆ કરી દશ દશ ઈચને છે. ફેરવવા અને તેને ચોથે દિવસે પાણી દેવું. એ રેપ જેરમાં ઉગી મોટા થવા લાગે તેમ તેમ એ ચર બુરી તેના થડને સુકું ઘાંસ લપેટી તે ઉપર જ્યાંથી પાન હોય ત્યાં સુધી પાળા ચડાવતાં જવું. એટલે એનું થડ અને પાનની દાંડલી ધોળા રંગની ખાવાલાયક થશે. એનું શાક થતું નથી, ફક્ત એનું થડ અને પાનની દાંડલી કાચી ખવાય છે. તેને એક પ્રકારને વાસ આવે છે. એનું બી ઉમતાં વાર લાગે છે. સાલેટ. LETTUCE. (N. 0. Composite.) સાલેટ બારે માસ થઇ શકે છે, તેને રેપ તૈયાર કરી ફુટ gટને છેટે ખાતરવાળી ઘણું પિચી વેકુળવાળી જપે વાવવા. એનાં પાનનું બાકી રાયતું કરે છે. એની મુખ્ય બે જાતિ છે. એક જાતના છોડ સીધા ઉગે છે અને બીજાના ફેલાય છે. એ કામમાં લેવાના હોય તે પહેલાં દશ બાર દિવસ એનાં પાન કેળના સોપટેથી બાંધી રાખવાં. એને સખત તાપ ન લાગે એવી જગ્યે વાવવાં જોઈએ. For Private and Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) સુમુળી (આસ્પરેગ) ASPARAGUS. (N. 0. Liliacece.) એનું બીજ વર્ષદની સરુવાતમાં ખાતરવાળી જમીનમાં પારવું છાંટવું. એના છેડ અર્ટોબર માસની સરૂઆતમાં મરવા લાગે છે ત્યારે તેના નિચે ઝીણું મૂળિયાં હેય છે, તે દી લઈ છાયામાં ભેજવાળી જગ્યામાં દાટી રાખવાં. વળતા ચોમાસાની શરૂવાતમાં એ મૂળ જુદાં કરી ખાતરવાળી જગ્યે એક એક ટને છે. વાવવાં. એને વાંસ જેવા ઘળા રંગને ગરજા આવે છે, તે કુમળા હેય છે, ત્યારે ખવાય છે. સાહેબ લક તેને સ્વાદિષ્ટ ગણે છે. તેને એક પ્રકારની વાસ આવે છે. ગાજર, CARROT. (N. 0. Umbellifero.) ગાજરની ત્રણ જાતો છે. એક જાતને રંગ રતાસવાળે અથવા નારંગી હોય છે, બીજીને પિળાસ પડે અને ત્રીજીને જાંબુડે હોય છે. ત્રીજી જાતનાં ઉત્તર હિંસ્થાનમાં ઘણું થાય છે. ગાજર માટે સાધારણ જાતની જમીન જોઈએ. એનું બીજ તે માટે તૈયાર કરેલી જમીનમાં સપ્ટેમ્બરની આખરે છાંટવું અને તેને આઠમે દિવસે પાણી દેવું. બી વાવ્યા પછી ગાજર ત્રણ મહિનામાં તૈયાર થાય છે. કેટલીક જગે ગાજર બીજીવાર જાનેવારીમાં આવે છે. 'ગાજરનું બીજ ગાજરનાં માથાં કાપી લાવ્યાથી તેને જે ફુટ કરે છે, તેમાં બેસે છે. ગાજર ઘાટાં ઉગે તે તેમાંથી ચારથી છ ઇંચને છે. એક એક છોડ રાખી વધારાના ઉપાડી નાખી પારવવા, ગાજરના રોપ નાના હોય ત્યારે કેરવીને વાવ્યાથી ગાજર મોટાં બેસે છે For Private and Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસની પ. PARSNIP. (N. 0. Umbelliferce.) એ ગાજર જેવાં જ હોય છે. એની વાવવાની રીત અને મસાગત ગાજર જેવી જ છે, ફક્ત એ માટે વધારે ઊંચી જાતની ખાતરવાળી જમીન અને ઠંડી હવા જોઈએ. એ પૂર્ણતામાં આવવાને ગાજર કરતાં વધારે મુદત અને સખ ગાઢ જોઈએ. યુકુંડા (બીટ.) BEET. (N. 0. Chenopdiacece.) JUNILAL SA ? AHMEDABA 47 For Private and Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક જગ્યે બીટના રેપ તૈયાર કરી છ ઇંચ ઊંચા થાય એટલે ફેરવીને દશ દશ ઇંચને છેટે વાવે છે. પણ એ માટે ઉત્તમ રીત એ છે કે જે જગ્ય. બીટ કરવાં હોય તે જ બે ફુટ સુધી ખોદી તેમાં ઉકરડાનું અથવા પુડેટનું ખાતર નાખી જ. મીન તૈયાર કરી તેમાં ફુટ ફુટને છે. સળિયા કરી દશ દશ ઈચને અંતરે નાના ખાડા કરી તેમાં બીટનાં ત્રણ ત્રણ બી વાવવાં. એ બી ઉગે ત્યારે દશ દશ ઈચને છે. એક એક છોડ રહેવા દઈ વધારાના ઉપાડી નાખવા. બીટનું બીજ સપ્ટેબરથી નવેંબર સુધી પંદર પંદર દિવસને અંતરે વાવવું. બીટની મુખ્ય ત્રણ જાતે છે. (૧) ગોળ લાલ (૨) લાંબાં લાલ અને (૩) પીળી જાતનાં. યુરોપમાં બીટની ખાંડ કરે છે, અને તે માટે તેનાં મોટાં વાવેતર કરે છે. સાલસેફાય. SALSAFY, (N. 0. Composite.) એ માટે ઊંચી જાતની ખાતરવાળી જમીન જોઈ એનાં બીજ સબર માસમાં નવ નવ ઈચને છેટે સળિય. કરી તેમાં વાવવું અને રેપ બે ઈચના થાય ત્યારે ચાર ચાર ઇંચને છેટે એક એક રાખી વધારાના ઉપાડી નાખવા. એનાં મૂળ ગાજર જેવાં આંગળી જેવડાં થાય છે, તેનું શાક કરે છે અને તે ગાજર માફક કાચાં પણ ખવાય છે. એને મસાગત ગાજર જેવી જ જોઈએ. For Private and Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭૧ ) વિલાયતી મૂળા. RADISH. (N. O. Cruciferce.) મૂળાનાં વાવેતર માટે જમીન ઊંચી જાતની, પોચી ખાતરવાળી જોઈએ એનું બીજ આગષ્ટ મહિનેથી ડિસેમ્બર સુધી પંદર પંદર દિવસને અંતરે વાવવું. રપ ઘાટા ઉગે તે ચાર ચાર ઈંચને છેટે રાખી વધારાના પારવી નાખવા. મૂળામાં મુખ્ય બે જાતે છે. વિલાયતી અને દેશી. માફક જમીનમાં પહેલી જા. તના વાવ્યા પછી એક મહિનામાં તૈયાર થાય છે. બીજી જા For Private and Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તના દોઢ મહિનામાં થાય છે. દેશી જાતને મૂળા મોટા હોય છે, વિલાયતી નાના હોય છે. વિલાયતી જાતમાં કેન્સ, કિફાસ્ટ, રેડ ટરનિપરૂટેડ, અને લાંગ કાર્ટેટ એ ઘણા ઉમદા છે. * મૂળાનું બીજ ગાજર માફકજ તેનાં માથાં વાવ્યાથી જ ફુટ થાય છે, તેને આવે છે. મોગરા અને મોગરી એ મૂળની જાતનાં ઝાડની શિંગે છે. મેગરા દેશી સાધારણ જાતના મૂળાના ઝાડને જ બેસે છે. એને પાણી છે દિવસે જોઈએ. સલગમ. TURNIP. (N. 0. Cruciferce.) + રર : - fline '* , For Private and Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ). એનું બીજ એ માટે ઉકરડાનું ખાતર દઈ તૈયાર કરેલી જમીનમાં સપ્ટેબરથી જાનેવારી સુધીમાં પંદર પંદર દિવસને અંતરે એક એક ફુટને છે. સળિયા કરી છેટે છે. વાવવાં. રોપ ઘાટા ઉગે તે દશ દશ ઇંચને છેટે એક એક રાખી વધારાના ઉપાડી નાખવા. એને પાણી પાંચમે છ દિવસે જોઇયે. એ ઉપર છેવડા થાય ત્યારે રાખ છાંટવી અગર ઝારેથી એ માથે પાણી છાટવું. એટલે તે કમતિ થશે. જરૂસલેમ હાથી ચોક. JERUSALEM ARTICHOKE. (N. 0. Composito.) એ એક ઉંમદુ અને પિષ્ટિક શાક છે. તે કાઠીઆવામાં સારું થાય છે. એની આ દરગ જેવી પણ તેથી મોટી ગાંઠ હોય છે અને તે દૂધમાં બાફી તેનું શાક થાય છે. એની આંખવાળી ગાંઠે મે મહિનાની આખરમાં દેઢ દેઢ ફુટને છેટે ચરે કરી તેમાં દોઢ દોઢ ફુટને છે. જમીનમાં આશરે ત્રણ ઇંચ ઉંડી વાવવી અને તેને વર્ષદ ન હોય ત્યારે દશમે દિવસે પાણી દેવું. એના છોડ જેમ જેમ મોટા થાય તેમ તેની બાજુમાં બટાટા બાફક ધૂળ ચડાવ્યા કરવી. એ વાવ્યા પછી આશરે એથે મહિને એને પીળાં ફૂલ આવે છે. એ વલ સુકવા લાગે એટલે એની ગાંઠે પાકી એવું સમજવું અને તેને પાણું દેવું બંધ કરવું. એના છોડ સુકાઈ ગયા પછી ગાંઠ ખોદી લેવી. બીજી મોસમમાં વાવવા માટે જે ગાંઠો રખવાની તે એક નાંદમાં વકુળમાં લટી રાખવી. For Private and Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) હાથીએક સાધારણ જાતની જમીનમાં થાય છે. એ જ મીન ઉંડી ખેડી તેને ઉકરડાનું ખાતર દઈ તૈયાર કરવી. એનું બીજ વાવ્યાથી પણ એ થાય છે. ફૂલવાળો હાથીચોક ARTICHOKE, (N. 0. Composite. ) એના છેડ ઘણું સુંદર પાનવાળા હોય છે. એનું બીજ ચોમાસામાં વવાય છે. રેપ ચાર પાંચ ઇંચ ઉંચા થાય એટલે ત્રણ ત્રણ ફુટને છેટે ફેરવવા અને તેને ચોથે દિવસે પાણી દેવું. એને એક વર્ષ પછી ફૂલ બેસે છે, તે બારી માખણ સાથે ખવાય છે. નોલકેલ. KNOL-KOHOLE. (N. 0. Cruciferce.) મ કે નદી [ NT TEL . .IN હw. નોલકેલ ઘણું કરીને આપણા દેશમાં બારે માસ થઈ શકે છે. એનાં બીજ જુનથી જાનેવારી સુધી પંદર પંદર દિવસને અંતરે ક્યારામાં વાવવાં. અને રેપ ત્રણ ઇંચ ઉંચાઈમાં For Private and Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય એટલે એ વાવવા માટે ખાતર દઈ તૈયાર કરેલ જમીનમાં ફુટ ફુટને છેટે ફેરવવા અને તેને ચોથે દિવસે પાણી દેવું એટલે આશરે અઠ્ઠી મહિનામાં તૈયાર થાય છે. એના કયારા વખતે વખત ગોડ્યાથી ફાયદો થાય છે. સારી જમીનમાં નેકેલની મસાગત બરોબર થાય તે તે બે પાઉન્ડ સુધી તેલમાં થાય છે. કુમળાં અને નાનાં લકેલનું શાક સારું થાય છે. લકેલમાં મુખ્ય બે જાત છે. એક લીલાં અને બીજા જાંબુ રંગનાં. એ બન્ને સ્વાદમાં સરખાં જ હોય છે. તે રીંગણાં. BRINJAL. (N. 0. Solanacece.) રીંગણની ઘણી જાતો છે અને તેનાં ફળ જાતિના પ્રમાણમાં કદ નાનાં મોટાં થાય છે. તેના રંગ પણ ભિન્ન ભિન્ન હોય છે. કેટલાંએક સાવધોળાં હોય છે, કેટલાએક લીલાં, કાળાં, જાંબુડા રંગનાં તથા કેટલાંક કાબરા રંગનાં હોય છે. રીંગણી વાવવા માટે જમીન ઉંચી જાતની ખાતરવાળી જેઇએ. એનું બીજ જુનની આખરમાં કયારામાં વાવી રેપ તૈયાર કરે અને એ રપ આશરે સાત આઠ ઈંચ ઉંચા થાય એટલે એ માટે તૈયાર કરેલ જમીનમાં બે બે ફુટને છેટે હારમાં વાવવા, કે ગેડવા માટે સાંતિ ચલાવવાને ઠીક પડે. વર્ષદ હોય ત્યારે એને પાણી દેવાની જરૂર નથી. વર્ષ બાદ સપ્ટેમ્બરમાં એના કયારા બાંધી પ્રથમ ખાતર ડું મળ્યું હોય તે ફરીથી છોડ દીઠ બે ત્રણ બાબા છાણનું સાવ સહેલ ખાતર દઈ For Private and Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( Jot } ગાડી, પાણી ત્રીજે દિવસે દેવું એટલે એને અટાંબર માસથી ફાલ ઍસવા લાગશે. કેટલીક જાતનાં રીંગણાં આગોતરાં પણ થાય છે. ભિડા. HIBISCUS ESCULENTUS. (N. O. Malvaceae.) ભિડામાં મુખ્ય બે જાતા છે. એક જાતની સિંગેા લીસી અને લાંબી હાય છે અને બીજી જાતની ટુકી અને રૂઝવાળા હાય છે. પહેલી જાતની સિંગા છ હાંસવાળી હોય છે અને ખીજી જાતની આડ હાંસવાળી હોય છે. પેહેલી જાતના હાડ નાના થાય છે અને બીજી જાતના મેટા ભિ'ડાનું શ્રી વર્ષમાં બે વાર વવાય છે. એક વાર ચામા સાની સરૂઆતમાં અને બીજી વાર શિયાળાની આખરમાં. ચેામા સાના ભિંડાને પાણીની જરૂર નથી. ઊનાળુ ભિંડાને ચોથે દિવસે પાણી જોઇએ. થાય છે. તે વાદના પાણીથી થાય છે. એનું બીજ છુટથી દોઢ ટુટને છેટે વાવવું. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. / ગુવાર. COWAR, (N. 0. Leguminose.) ગુવારની મુખ્ય ત્રણ નતા છે, તેલિયા, સાંટીએ અને વાંકડિયા. એ માટે સાધારણ જાતની જમીન જોઇએ. એનું ખીજ ચેામાસાની સરૂઆતથી શિયાળાની આખર સુધી વવાય છે. એના છેડ હાથ દ્વાથને છે. હું એવી રીતે બીજ વાવવું, ફક્ત ઉનાળાની મેાસમમાં પાંચમે દિવસે ાણી ોઇયે. મે વાવ્યા પછી દોઢ મહિને શિંગા એસવા લાગે છે અને તે પછી દોઢ મહિના સુધી એને ક્ાલ આવ્યા કરે છે. For Private and Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૭૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir વાલેાળ. BEANS. (N. 0. Leguminose.) વાકાળની ઘણી જાતેા છે, તેમાં મુખ્ય નિચે લખેલી છે. (૧) હરણી:—જેની શિંગા કાળાસવાળા રંગની છ થી નવ ઋચ સુધી લાંબી થાય છે. (૨) ફાફડી વાલેાળ:—એની શિંગા ૩ થી જ ઇંચ લાંબી અને પહેાળી થાય છે. (૩) અંગેાઠીઃ—— એની શિંગા લીલા રંગની અંગુઠા જેવડી થાય છે. (૪) લાંખી શિગની લીલી વાલેાળ. અને (૫) ચેધારીઃ—એની શિ’ગા ચાર ધારવાળી અને આશરે દશ ઇંચ લાંબી થાય છે. વાલેાળ વાવવા માટે સાધારણ જાતની જમીન હોય તે ચાલે છે. એ જમીન ખેડી ખાતર નાખી તૈયાર કરવી અને તેમાં વર્ષા૬ની સરૂઆતમાં ત્રણ ત્રણ પુને છેટે સળિયા કરી તેમાં એનું બીજ દાઢ દોઢ ફુટને છેટે વાવવું અને વર્ષાદ ન હેાય ત્યારે ચેાથે દિવસે પાણી દેવું. વેલા એ ત્રણ છુટ ઉંચા થાય એટલે તે ચડાવવા માટે તેની ખાજુમાં ઝરડા ખેાડવાં. એને કાલ શિયાળામાં આવે છે. પાપડી કરીને એક વાલેાળનીજ જાત છે, તેના વેલા મેટા થતા નથી. ડબલ બીન. DOUBLE BEANS. (N. O. Leguminose.) એ પણ એક વાલેાળનીજ જાંત છે. એના દાણાનું શાક થાય છે. એની વાવવાની વિગેરે રીત વાલેાળ જેવીજ છે. એને ફાલ શિયાળામાં આવે છે. 48 For Private and Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮ ) ફાંસ બીન. FRENCH BEANS. (N. 0. Leguminosc.) એ પણ એક વાળની જ જાત છે અને તેના પિટામાં ઘણું જાતે છે; તેમાંના ઘણા ખરાના વેલા મોટા થતા નથી. પુના તરફ એ ઘણું કરીને. બારે માસ થાય છે, પણ કાઠીઆવાડમાં ફક્ત ચોમાસામાં થાય છે. એનાં બીજ જુલાઈમાં સળિયા કરી વાવવાં એટલે તેને વાવ્યા પછી બે મહિનાની અંદર ફાલ આવો સરૂ થાય છે. એની શિંગેનું શાક દેશી વાલોળ કરતાં ઘણું સારું થાય છે. એ વેલા ઉપર સખ્ત તાપ પડે નહિ એવી જગ્યે લગાડવા જોઈએ. / ટિડોરાં. (ઘેલાં) COCCINIA INDICA. (N. 0. Cocciniaceos.) ટિરિને વેલે એક વાર લગાયાથી તેને ઘણા વર્ષ સુધી ફાલ આવ્યા કરે છે. એની ગાંઠે અને કલમના કટકા માસાની સરૂઆતમાં વાવવા એટલે તુરત ફુટ કરે છે. એ વેલાને માટે માંડવો કરે જોઈએ. એને પાણી ત્રીજે દિવસે જોઈએ. સારી મસાગત થાય તે એ વેલાને બારે માસ ફાલ આવ્યા ટિડોરામાં એક કડવી જાત છે, તેનું શાક થતું નથી. દક્ષણ લેકમાં એવો વહેમ છે કે છોકરાઓ દિડેરાનું શાક ખાય તે તેમની જીભ ભારે થાય છે અને તેથી બુદ્ધિ મંદ થાય છે. For Private and Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮ ) / પરવર. COCCINIA. (N. 0. Coeciniaeece.) એતાવેલા ટિંડારાના વેલા જેવાજ થાય છે. ટિંડારા જેવાંજ પણ તેથી જરા લાંબાં થાય છે. ટિંડારાં મા'જ થાય છે, પણ તે દીંટની બાજુ વધારે જાડાં હાય છે, અને ટિંડારાં માફ્ક તે ઉપરની બાજુ લીસાં હોતાં નથી. એનાં પાન એનાં મૂળ પરવર ગુજરાતમાં ધણે ઠેકાણે થાય છે. તેને ઊંચી જાતની રેતાળ જમીન ધણી માફક આવે છે. એને ફાલ ચામાસામાં તથા શિઆળામાં આવે છે. નવા વેલા બીજ વાવ્યાથી અગર ટિંડારાં માફ્ક કલમથી થાય છે. એ વેલાને ચામાસાની શરૂઆતે ખાચી કયાથી તે પાછે જોરમાં ઉગે છે. પરવરનું શાક ઘણુંજ ઉમટ્ટુ ગણાય છે. નડીયાદના પરવર ધણા વખણાય છે. એ વેલાને માંડવા જોઈએ. પાણી ફાલ આવવાની ઋતુમાં ત્રીજે દિવસે જોઇએ. ભુરાં કાળાં. એ એક પતકાળાનીજ જાત છે. એના વેલા પતકાળાના વેલા જેવાજ મેટા થાય છે. એનાં બીજ ઉંચી જાતની ખા તરવાળી જમીનમાં પતકાળાનાં બી માફક જીન તથા ક્રેબ્રુઆરીમાં વાવવાં. એના એક સારા વેલાને પચાસ સુધી કાળાં આવે છે. એનાં ફૂલ કાચાં હેય છે ત્યારે ઘણાં ઠંડાં હોય છે. એ કાચાં કાળાં ઝેરી જેવાં હાય છે માટે કાચાં ખાવાં નહીં. કાચાં કાળાંને રંગ લીલે! હાય છે, પાકેથી તે ભુરાં થાય છે અને For Private and Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૦ ) તે માથે ભુરા રંગનાં રૂવાં આવે છે. એ ઘણું પિષ્ટિક છે અને ઔષધિ કામમાં પણ આવે છે. ધોળી જમીન કોળાને ઘણી માફક આવે છે. પડોળાં. SNAKE GOURD. (N. 0. Cucubritacece.) એ વેલાનાં પાન કાંઈક કાકડીના પાનને મળતાં હોય છે. એ પાનને એક જાતને વાસ આવે છે, તેથી એ વેલા ઢેર ખાતાં નથી. એ વેલે નાજુક હોય છે, તેથી એ માટે માંડવાની જરૂર છે. પંડોળામાં બે જાતે છે. એક જાતનાં પંડેલાં દોઢ ફુટથી બે ફુટ સુધી લાંબાં થાય છે, અને એનાં ફૂલ ધોળા રંગનાં ઘણાં નાજુક હોય છે. બીજી જાતનાં ફૂલ ચાર સાડા ચાર ફુટ સુધી લાંબાં અને ત્રણ ઇંચ સુધી ઘેરાવામાં થાય છે, અને એની છાલ ઘણી જ નાજુક હોય છે. એ ફળ વૈત દોઢ વૈત લાંબાં થાય ત્યારે તેને છેડે એક કેરી જેવડ પત્થર બાંધવો એટલે તે સિદ્ધાં વધે છે. પડોળાનું શાક નરવું ગણાય છે. એનાં બીજ વર્ષમાં બે વાર વવાય છે. એક જુનમાં અને બીજીવાર જાનેવારી આખરમાં. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. / ધિસોડા (તુરિયાં). LUFFA ACUTANGULA. (N. 0. Cucubritace«.) એનાં બીજ વર્ષમાં બે વાર વવાય છે. એક ચમાસાની શરૂઆતમાં અને બીજી વાર શિયાળાની આખરમાં. એ માટે For Private and Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૧ ) જમીન ખેડી ખાતર નાખી તૈયાર કરી સળિયામાં અગર કયારામાં એનાં બીજ વાવવાં અને વર્ષદ ન હોય ત્યારે તેને ચોથે દિવસે પણ દેવું. ચોમાસાની મોસમમાં ધિસડાં મેટાં આવે છે, ઉનાળામાં આવે છે તે નાનાં હોય છે, બી વાવ્યા પછી બે મહિને એમાં ફાલ બેસે છે. ધિસેડાનાં બીજ ઘણી વાર ઓસમાં પડતર રહ્યાથી તેના વેલાને કડવાં ફળ આવે છે. કેટલાએક લોક એમ માને છે કે, ભેંસનું મેં વેલાને અાથી તે વેલાને કડવાં ફળ આવે છે, પણ એમાં સાચપ નથી. એનાં ફૂલ નાનાં પીળાં હોય છે, તે સાંજે ખીલી બીજે દિવસે સવારે કરમાઈ જાય છે. - પતકાળાં. RED PUMPKIN. (N. 0. Cucubritacece.) પનકાળાનાં બીજ વર્ષમાં બે વાર વવાય છે. જુન માસની શરૂવાતમાં અને ફેબ્રુઆરીમાં તેમાં પહેલી વખત વાવેલા વેલાને મોટાં ફળ આવે છે. એનાં પાન ઘણું મોટાં હોય છે અને લને ફેલાવ ઘણો થાય છે. એનાં બીજ વાવવા માટે ત્રણ ફુટ ઊંડા ખાડા કરી તેમાં અર અરધ છાણનું અગર લાદનું સડેલ ખાતર અને ઊંચી જાતની માટી ભેળવી તેમાંથી ભરી તે બીજ વાવવાં અને વર્ષદ નહિ હોય ત્યારે ચોથે દિવસે તેને પાણી દેવું. પતકોળાની જાતના વેલામાં નર અને નારી જાતનાં ફૂલ જુદાં જુદાં હોય છે. બીજ વાવ્યા પછી બે મહિને ફળ બેસવા લાગે છે, અને એ ફળને પાકવાને આશરે સવા દેઢ મહિને જોઈએ. પતકાળાનાં ફૂલ For Private and Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) ઘણું મેટાં થાય છે. માફક જમીનમાં એનું એક એક ફળ મા@સના ભાર જેટલું મોટું થાય છે. દિલ પસંદ. VEGETABLE MARROW. (N. 0. Cucubritacev.) એ પતકાળાની જ એક જાત છે. એનાં ફળ પતકાળાથી ઘણું નાનાં અને ધેળાં, પીળા, નારંગી, લાલ વિગેરે રંગનાં થાય છે. એનાં બીજ જુન મહિનામાં વાવવાં, એને પાણી વિગેરે પતકાળા માફકજ જોઈએ. એનાં ફળનું શાક પતકાળ કરતાં વધારે સ્વાદિષ્ટ થાય છે. એ વેલાને વિસ્તાર માટે થતું નથી. / કાકડી. CUCUMBER. (N. 0. Cucubritacece.) કાકડીની ઘણી જાતો છે અને તેનાં ફળ નાનાં મોટાં થાય છે. તેમાંથી કેટલીએક જાતની કાકડી માણસનાં તેલ જેવડી મેટી થાય છે અને કેટલાકની તે આંગળી જેવડી થાય છે. નાની જાતનાં ફળ ખાવામાં ઘણાં જ સ્વાદિષ્ટ હોય છે. કાઠીઆવાડવાં કાકડી ફક્ત ચોમાસામાં જ થાય છે પણ પુના તરફ ખીરા તથા બીજી નાની જાતની કાકડી બારે માસ થાય છે. કાકડીનાં બીજ ચોમાસાની સરૂઆતથી કાઠીઆવાડમાં વવાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણ ઉચી જાતની જમીનમાં સારી થાય છે. વર્ષદ ન હોય ત્યારે એને છ દિવસે પાણી દેવું. For Private and Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) | દુધી. WHITE GOURD. (N. 0. Cucubritacece.) દુધી ઘણું કરીને બારે માસ થાય છે, તેમાં નવેંબરથી તે એપ્રિલ સુધી ઘણી થાય છે. એનાં બીજ ક્યારામાં અગર સ. ળિયામાં વવાય છે, એ માટે ખાતરવાળી ઊંચી જાતની જમીન જોઈએ અને પાણી એથે દિવસે જોઈએ. એનાં ફળ ગોળ હેય છે, તેને તુંબડી કહે છે. દુધીનું શાક નરવું ગણાય છે, તે માંદા માણસને પણ આપે છે. એને પાક કરે છે, તે પિષ્ટિક હોય છે. + ગલકાં, LUFFA ÆGYPTICA. (N. 0. Cucubritacece.) .. એના વેલાને વિસ્તાર વિસેડાંના વેલા કરતાં વધારે થાય છે. એનાં ફૂલ ધિસોડાના ફૂલ જેવાં જ હોય છે પણ તે બે દિવસ સુધી ટકે છે. ગલકામાં બે જાતે છે, એક જાતના વેલાને તેના પાનને દટ પાસે એક એક ફળ આવે છે અને બીજી જાતના વેલાને સાત સાત આઠ આઠ ફળના લુમખા આવે છે. પહેલી જાતનાં ફળ મોટાં હોય છે. બીજી જાતનાં નાનાં હોય છે અને તે ફક્ત ચેમાસામાં જ આવે છે. એને ગુમકડાં પણ કહે છે. એનાં બીજ વષદની સરુવાતમાં ખાતરવાળી જમીનમાં વાવવા અને વર્ષદ નહીં હોય ત્યારે તેને આઠમે દિવસે પાણું દેવું. પહેલી જાતના વેલાને પાણી મળે તે બાર મહિના સુધી રહે છે અને તેને ફાલ આવ્યા કરે છે. For Private and Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૪ ) / કારેલાં. MOMORDICA CHARANTIA. (N. 0. Cucubritacec.) કારેલામાં મુખ્ય બે જોતે છે, એક ધોળા રંગનાં અને બીજા લીલા રંગનાં. તેમાં બીજી જાતનાં વધારે કડવાં હોય છે અને તે વધારે સ્વાદિષ્ટ ગણાય છે. | કારેલાં વાવવા માટે ઉંચી જાતની ખાતરવાળી જમીન જોઈએ. એનાં બીજ વર્ષમાં બેવાર વવાય છે. એક જુન મહિનાની સરૂઆતમાં અને બીજી વાર નબર માસમાં. પ્રથમની વાવણીના વેલાને સપ્ટેમ્બર માસમાં ફાલ આવવા લાગે છે અને બીજી ફેરે વવાય છે તેને ફાલ વહેલો આવે છે. કારેલાને ઉકરડનું ખાતર સારું, પણ નેપાળાની ડાળિયોનું ખાતર કારેલાને ઘણું જ માફક આવે છે. કારેલાનાં પાનને રસ ઘણે ઔષધિ છે. વર્ષદ ન હોય ત્યારે કારેલાના વેલાને ત્રીજે દિવસે પાણી દેવું જોઈએ. / વિલાયતી વટાણું. PEAS. (N. 0. Fabacex.) એ વાવવા માટે ઊંચી જાતની ખાતરવાળી જમીન જેમાં ચુનાને અં વિશેષ હોય તેવી જોઈએ. એનાં બીજ વર્ષમાં બે વાર વવાય છે. એક જુલાઈ માસની સરૂઆતમાં અને બીજી વાર અર્ટોબરની આખરમાં. એ માટે ત્રણ ત્રણ ફુટ છે. - ળિયા કરી તેમાં એનું બીજ છ છ ઈંચને છેટે વાવવું અને વર્ષદ ન હોય ત્યારે ચોથે દિવસે પાણી દેવું. વેલા ફુટ દોઢ For Private and Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૫ ) ફુટ ઊંચા થાય એટલે તેની બાજુમાં તેને ચડવા માટે ઝેરડાં બેડવાં જોઈએ. સકરી. SWEET POTATO. (N. 0. Convolvulaceae) સકરીઆની ચાર જાતે છે. (૧) સફેત, (૨) રાતી, (૩) બહારની બાજુ પેળી હેઈને અંદર પીળી અને (૪) રતાસવાળા રંગની ગાંઠોવાળી. એમાં બીજી જાતનાં સકરીઆમાં ઘણીજ મિઠાસ હોય છે, કેટલાએક સકરીઓ નાનાં હોય છે, અને કેટલાંએક ઘણાં મોટાં થાય છે. એનું વાવેતર એના વેલાના કટકા વાવ્યાથી થાય છે. એના માટે જમીન ઊંચી જાતની ખાતરવાળી જોઈએ. જમીન તૈયાર કર્યા બાદ એના કલમના કટકા ત્રણ ત્રણ સાંધાવાળા લઈ તેના બન્ને છેડા જમીન ઉપર રહે એવી રીતે દોઢ દેઢ ફુટને છે. વાવવા, અને તેને તુરત પાણી દેવું. એ કટકા ફુટ કરતાં સુધી ત્રીજે દિવસે પાણી દેવું. ફુટ કર્યો પછી છેકે દિવસે દેવું. કલમ વાવ્યા પછી છ મહિને એ વેલામાં સકરીઆ બેસી તૈયાર થાય છે. એ વેલાના કટકા આગષ્ટમાં વવાય છે. બટાટા, ડુંગળી, લસણ, અદરક, હળદર, એરારૂટે, શરણે વિગેરે વિશેની માહિતી આ પુસ્તકના ઉત્તરાર્ધમાં આવશે. જહ For Private and Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પરિણાં .' . ' ' શુદ્ધિપત્ર. અશુદ્ધ. એશીઅલ અગતી નોજ પટવાશ ડાયદરીક લેવું નાંખી કામાસ ઘણે ગેંડાળી દાંડ ખાજના સ્પેશિઅલ અગર નૈટેજિન પાટયાશ ફાસરિક લેવી નાખી કમ્પાસ્ય ઘણે ગોડાવી દીઠ બીજનો ફૂલ દોબની દેવો ૧૧ આ જોડે દાખની ૧૧ જાડ તેજ મુકવ તે જે મુકવા કંડાર કુંડાના ૧૨૫ ૧૩૨ ૧૪૧ ૧૫૪ ૧૫૫ લય છે અરજી જીવાત લે છે અંજીર જીવાતથી તેના તથા For Private and Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૮ ) પૃષ્ઠ 2 ૧૨ અશુદ્ધ. ડાળીઓને શારેવા એન ડાળીઓને સરવા એના : ૬૯૫. ૨૦૦ ૨૦૪ ૨૧૫ ૨૨૪ ૨૨૫ | સાથે દિવસો એમાં ખાજુને રંગન આંખ બહુ જગ્ય દિવસે એમ બાજુનો રિંગના ઝાંખ ૪ ૪ જગ્યા લેય २४३ ૨૪૮ २४८ ૨૫૦ ર૫૧ જાવા ગા. જેવા ગર દાબની ૨૭૩ રિંગ ૨૭૬ દાખના રગ સર બીજ વ્યાથી કેરવા સારૂ ૨૮૨ બીજ વાવ્યાથી કરવા વર્ણન મુખ્ય દાબની ચળકતા. २८४ યુષ્ય દાખની ચાળકતા * ૩૦૨ ૩૩૧ કાળાસંપર રાતે . છે . કલાપ રાતે ધોળ ઈગમણ અને વાય Amuls (U ઊગમણું એનું થાય Annuals ‘( '૮૭ ( ‘( For Private and Personal' Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠ ૩૪૮ ૩૫૦ ૩૫૯ ૩૬ ૦ ૩૬૪ ३७० ૩૭૮ ૩૮૧ (લટિ ૨૪° ? ૨૩ ૨૦ ૨૩ 6 ( ૩૮૮ ) www.kobatirth.org અશુદ્ધ. રાપવા દાઢ પાની પેહેલ સસતા સળી લ લ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir શુ. રાપવા અઢી પાન પેહેલા એસતા સળીઆ ફળ મૂળ Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Serving JinShasan 046444 gyanmandir @kobatirth.org For Private and Personal Use Only