SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) રહુ બીજ વાવવા માટે ગેડન મેકલવામાં આવ્યાં હતાં. મી. ઘટવડેકરના કહેવામાં એ બીજ વાવ્યા પછી ઉગવાને ચાર મહિનાજેશે. મનીલા જાતનાં જે અતિ મજબૂત અને કિંમતી દોરડા થાય છે તે એક જાતની જંગલી કેળાનાં તંતુનાં જ બનાવેલ હોય છે. અમેરીકાના લોકો કેળાંને રમ જાતને દારૂ કરે છે. તે કરવાની રીત ઘણું સહેલી છે. સાવ પાકેલા કેળાની છાલ ઉતારી તે એક થાળીમાં એક ઉપર એક એ મુજબ ઢગલે કરી ચાર પાંચ દિવસ મૂકે છે. પછી એ થાળીમાં જે પાતળે પદાર્થ એ કેળાંમાંથી નિકળી ભેળે થાય છે, તે બાટલીમાં ભરી રાખે છે અને તેજ એ રમ દાર. એ રમ જે વધારે પીવાય તે તેને કેફ બે ત્રણ દિવસ સુધી ઉતરતો નથી એમ કહે છે. કેળાંને વળી સરકે પણ થાય છે. એ સરકે કરવાની રીત એવી છે કે, એક લાકડાનું ખુલ્લાં વાળું પીપ લઈ તેને માથે વાંસને અગર નેતરને સુંડલો મૂકવો. અને એ સુંડલામાં પાકેલ કેળાં ભરવાં. પછી સુંડલામાંથી તેમાં ભરેલ કેળાને રસ નિચેના પીપમાં ટપકે છે અને તેની મેળે એ પીપમાં તેને સરકો બને છે. એમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી. દક્ષિણ અમેરીકામાં કેળાંના લોટની આરારૂટ માફક કાંજી બનાવે છે એવું ઉપર જણાવ્યું છે. એ કેળાંના લોટની કાંજી આરારૂટ કરતાં વધારે સ્વાદિષ્ટ અને વધારે પિષ્ટિક હોય છે, પણ એ લોટ આરારૂટ કરતાં વધારે મેં પડે છે તેથી તે ફક્ત થોડા લેક વાપરે છે. એ લોટ વેંચવા માટે યુરોપમાં ઘણો મોકલાય છે. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy