________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ). તેટલો જ ઊંડો ખાડે કરી તેમાં સારી જાતનું સાવ પાકેલ ફણસર દાટવું અને એ ખાડે માટીથી બુરી નાખો અને તેને દરરોજ પુષ્કળ પાણું દેવું એટલે આશરે પંદર વીસ દિવસમાં તેમાંથી કાંટા જમીન ઉપર નિકળી આવશે. એ કેટાના રેપા જમીન ઉપર ચાર છ ઈંચ ઊંચા થાય એટલે એક લાકડાનું ભુંગળું આશરે ત્રણ ઈચ વ્યાસનું અને બે ફુટ લંબાઈનું લઈ તે એ રેપા ઉપર, તમામ રેપા એ ભુંગળામાં આવે એવી રીતે, ઉભું બેસતું કરવું. એ ભુંગળામાંના રેપા ભુંગળા ઉપર આશરે એક ફુટ ઉંચા નિકળી આવે તેટલામાં એક જીવ થઈ જશે. એ રેખા એક જીવ થઈ જશે ત્યાં સુધી એ ભુંગળું ફેરવવું નહીં. તે પછી એ ભુંગળું તેની ફાડ કરી કાઢી નાખવું. પ્રથમથી જ એ ફાડેનું કરેલ હોય તો વધારે સારું. એવી રીતે કરેલ રેપ જાથું ઝાડ કરવું હોય ત્યાં બીજે વર્ષ તેની મોટી દડબ કાઢી ફેરવવા અને પ્રથમ લખ્યા મુજબ ઝાડ મેટાં થતાં સુધી તેને છટ્ટે દિવસે પાણું દેવું. એવી રીતે કરેલ ઝાડ જોરદાર થાય છે, જલદીથી વધે છે અને તેને કુળ મોટાં અને સારાં આવે છે.
એ પ્રમાણે રેપ કરવા માટે ફણસ જમીનમાં દાટવામાં આવે તે પહેલાં તેનાં દીંટ પાસે આશરે એક અગર સેવા ઈચ વ્યાસનું એક છેદ પાડી તેમાં અર્થ તોલે કેશર વીસ તોલા પાણી સાથે ભેળવી તેમાં તેટલું જ મધ મિશ્ર કરી તે એ છેદમાં રેડી એ ફણસ તૈયાર કરેલ ખાડામાં વાવવું એટલે એથી થયેલ ઝાડને ફળ મધુર આવશે. ચોખાનું ખાતર ફણસના ઝાડને દીધાથી ઝાડ જલદી વધે છે એમ કહે છે.
For Private and Personal Use Only