SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) તેમાં તેનાં મૂળ જેવાં પ્રથમની જગ્યામાં હતાં તેવાંજ રાંખવાં, કોઇ મૂળ કચરાઇ ગયું હશે. તેા તે નવા ખાડામાં લગાડ્યા પેહેલાં તીક્ષ્ણ ચાકુથી કાપવાં જોઇએ. એ ખાડામાં જે ખાલી જગ્યા રહેશે તે સારી જાતની માટી થોડી થોડી નાંખી હળવે હાથે પ્રખી ભરવી. મૂળ ઉપર અગર તેન ડેડ ખાતર નાંખવું નહીં કારણુ તેની ગરમીથી એ નવાં ફેરવેલ ઝાડને નુકસાન થવાનું. ખાતર દેવાનું તે એ ખાડામાં દાખની પુરતી જે ખાલી જગ્યા હાય છે. તેમાં દેવું. ઝાડા તથા ાપા જમીનમાંથી એક જગ્યેથી બીજી જગ્યે ફેરવવાના તેના જે ભાગ પ્રથમની જમીનમાં જે દિશા તરફ્ હશે તે ભાગ નવી જમીનમાં તેજ દિશા તરફ રહે તેમ કરવું જોઇએ. એ પ્રમાણે ન કરવામાં આવે તે ઘણી વખતે નવા ફેરવેલ રાષા અને ઝાડે મરી જાય છે. એનું કારણ એ છે જે, પ્રથમની જગ્યામાં એ ઝાડેાના જે ભાગ ઉપર સખત તાપ નહીં આવતા હેાય તે ભાગ નવી જગ્યામાં સખત તાપવાળી ભાજીમાં આવ્યાથી, તે એકદમ એ સખત તાપ સહન કરી શકતાં નથી અને તેથી એવી રીતે ફેરવેલ ઝાડા મરી જાય છે. જે ઝડેા અને રાષા આધવાળી અગર છાંયાવાળી જગ્યામાંથી ખુલી જગ્યામાં ફેરવવામાં આવે છે. તે માટે વધારે સભાળ લેવાની જરૂર છે. એવાં ફેરવેલ ઝાડા ઉપર તે નવી જગ્યામાં સારી રીતે જામે ત્યાં સુધી છાંયા કરવા જોઇએ. અને તે નવી જગ્યામાં જામ્યા પછી તે છાંયા ધીમે ધીમે આ કરી કાઢી નાંખવા. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy