SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) પ્રકરણ ૭ મું. — – ઝાડની ફેરવણી કરવા વિશે. TRANSPLANTING. ઝાડ તથા રેપા જમીનમાંથી એક જગ્યથી બીજી જગ્ય ફેરવતી વખતે મુખ્ય વાત ધ્યાનમાં રાખવાની એ છે કે એવાં ઝાડે તથા રેપા ફેરવણું કર્યા પછી, જ્યાં સુધી તેનાં મૂળમાંથી તે હમેષ મુજબ પિષણ લેવાને શકિતમાનું થાય ત્યાં સુધી તેનાં પાંદડાં વડે ભિનાશને ભાગ જેમ બને તેમ થોડે જવા દે. એ માટે જ્યારે આભમાં વાદળાં, અને હવામાં ભિનાશ હોય ત્યારે પાંદડાંવાળાં ઝાડની ફેરવણ કરવી એ ઉત્તમ ગણાય છે. પણ એવા વખતમાં જે એ ફેરવણીનું કામ ન બને તે ફેરવણ કર્યા પછી એ ફેરવેલ ઝાડને નવા કેટા ફુટે ત્યાં સુધી તેના માથે છા કરે, અને તેનાં પાન ઉપર વખતે વખત પિચકારીથી પાણીનો છંટકાવ કરો અને તેના થડને છાણ તથા માટી પાણીમાં ભેળવી તેનો લેપ દેવો, અગર થડ ઉપર ઘાંસ બાંધવું. બનતાં સુધી દડબ કાઢતી વખતે તેના મૂળની સાથે મૂળને ઈજા કર્યા સિવાય પિંડ કાઢવી. પણ જે ઝાડનાં મૂળ લાકડાં જેવાં લઈને તેમાં તંતુવાળાં મૂળ થડાં હોય છે, જેમકે ઘણાં વર્ષનાં ગુલાબનાં ઝાડ તેને માટે ઉપર મુજબ પિંડ કાઢવાથી ફાયદો નથી. એવાં ઝાડ, મૂળ સાથે સંભાળથી ખોદી કાઢી તે જે નવી જગ્યામાં લગાડવાનાં હશે ત્યાં તેનાં મૂળ પ્રથમની જમીનમાં જેટલી જગ્યામાં હતાં તેનાથી બેવડા મોટા ખાડા કરી For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy