________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩ )
જૈતા થાય ત્યારે તેની દડા કાઢી જાથુ જ્યાં શપત્રા હૈાય ત્યાં ખાડાખાટી ફેરવવા. ઝાડ માટું થતાં સુધી તેને આઠમે દિવસે પાણી દેવું. ઝાડ માટું થયા પછી તેને પાણીની જરૂર નથી.
એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે.
। સીતાફળ.
CUSTURD APPLE. (N. 0. Anonacecm.)
સીતાફળ હિંદુસ્થાનમાં ધણું કરીને સર્વે ઠેકાણે થાય છે. એનું ઝાડ દશ બાર ફુટ સુધી ઊંચું થાય છે. નવાં ઝાડ બીથી થાય છે. અને પાંચમે વર્ષે ફળ બેસવા લાગે છે.
એનાં બી ક્યારામાં વાવી તેના રોપા તૈયાર કરવા, અને તે ખાર મહિનાના થાય એટલે તેની દડો કાઢી જાથુ જ્યાં લગાડવા હાય ત્યાં પંદર પંદર પુટને છેટે ખાડા કરી તેમાં ફેરવવા. ાપા નવી જમીનમાં ચેટતાં સુધી તેને આઠમે દિવસે પાણી દેવું. તે પછી ઝાડ મેટાં થતાં સુધી મહિનામાં બે વાર પાણી મળે તે બસ છે. એને ફૂલ બેસવા લાગે ત્યારથી તે તેનાં ફળ પાકે ત્યાં સુધી આઠમે દશમે દિવસે પાણી દેવું એટલે ફળ મેટાં અને સ્વાદિષ્ટ આવશે. ફાલ આવી ગયા પછી તે વળતી મેસમનાં ફૂલ બેસવા લાગે તે દરમીઆન તેને પાણી દેવાની જરૂર નથી. સીતાફળનાં નવાં ઝાડને પ્રથમ ચાર પાંચ વર્ષ મેટાં ફળ આવે છે, અને તે વધારે લેહેજતવાળાં હોય છે. જુનાં ઝાડને કુળ નાનાં આવવા લાગે ત્યારે તેનાં જીનાં લાકડાને વિસ્તાર કાપી નાખવે. એટલે નવી ટ થશે તેને ફાલ સારા
આવશે.
For Private and Personal Use Only