________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૫ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખા ચઢાવવાનું કામ ધણુ સહેલુ છે પણ તે ચોકસાઇથી કાળજી રાખીને કરવાનું છે. ગોંડળના અગીચામાં ભાળીના હાથ નિચેનાં સાધારણ માણસા અને અગ્રીકલચરલ કલાસ” એટલે ખે તીના વર્ગમાના વિદ્યાર્થીએ ધણી સેહેલાઇથી આંખ ચઢાવી શકે છે. આંખ તેમદીથી ચઢાવવા માટે ફક્ત એ કામના મહાવરાઇએ એ શિવાય એ કામમાં કાંઈ કુશળતાની જરૂર નથી.
જે ઝાડના રાપા ઉપર આંખ ચઢાવવી હેાય તે રાપા તેમજ જે ઝાડની આંખ એ રાપા ઉપર ચઢાવવાની હાય તે ઝાડ જ્યારે જોરમાં ઉગતાં હાય તે મેસમ એ આંખ ચઢાવવાના કામ માટે સારી સમજવી, વળી વાદળાંવાળી અને ભીની હવાના દિવસ કરતાં સુકી હવાના દિવસ આંખ ચઢાવવાના કામ માટે વધારે પસંદ કરવા જેવા છે. કારણ સુકી હવાના દિવસમાં ઝાડાના રસ વધારે જાડે। અને વધારે ચિકાશવાળા હોય છે તેને લીધે આંખ તુરત ચેાટે છે. વાદળાંવાળા ભિની હવાના દિવસમાં ઝાડના રસ વધારે પાતળા અને ઓછી ચિકાશવાળા હોય છે અને એવા દિવસમાં નવી ચઢાવેલ આંખ ઊપર વર્ષાદ પડવાથી તે સડી જવાના પણ સભવ હાય છે.
જે ઝાડ યાને રોપા ઊપર આંખ ચઢાવવાની હેાય તે ઝાડ અગર ઊપાની અને જે ઝાડની આંખ એના ઉપર ચઢાવવા માટે લેવાની હશે તે ઝાડની છાલ જ્યારે સેહેલાઇથી તેના લાકડાથી જુદી થઈ શકે તે વખત એ આંખ ચઢાવવાના કામ માટે ઊત્તમ સમજવે. આંખ ચઢાવવાના કામને ઉત્તમ દિવસ ક્યા તે જાણવાની ઘણી સેહેલી રીત એ છે કે, જે ઝાડ ઊપર આંખ ચઢાવવી હોય તેની છાલમાં ચાકુથી છેકે, દઇ તેમાં નખ અગર ચાકુનું પાનીયું ભરાવી જોવું કે એ
9
For Private and Personal Use Only