________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
બગીચાના બ્રેડ માલને નિચે લખેલ ખાતરો કાયદાકારક છે.
(૧) પાયખાનાનું ખાતર જેને ગ્રજીમાં પુડ્રેટ કહે છે, તેના જેવું ફૂલઝાડાને તથા વિલાયતી શાક ભાજીને બીજું કોઇ પણુ ખાતર ફાયદાકારક નથી. એ પુદ્દે બનાવવાની રીત એવી છે કે, એ માટે એક ખાડે। આશરે દશ બાર ફુટ લાંખો, આ છુટ પાળેા અને ત્રણ ચાર ફુટ ઉંડા ખેાદા, અને તેમાં પાયખાનાના મેલને એક થર ચાર પાંચ ઈંચ જાડાઈના નાંખવેા, અને તે ઉપર શુકેલ ઝીંણી માટીને એક થર આશરે બે ઇંચ જાડાઈના નાંખવે, અને તે ઉપર પાછે પાયખાનાના મેલને ચાર પાંચ ઈંચ જાડાઇને એક થર લેવા, અને તે ઉપર એ ઈંચ સુકેલ ઝીંણી માટીના થર લેવા અને એ પ્રમાણે એક થર એ પાયખાનાના મેલને અને તે ઉપર માટીને, ખાડા મથેામથ ભરાય ત્યાંસુધી કરવું; અને એને શરે ચાર ઈંચ જાડાઈને માટીના થર નાખવે. ખાડામાં ભરેલ ખાતર ઉપયોગ માટે નવ દશ થશે. અને એમાં ખીલકુલ દુર્ગંધ રહેશે નહીં. એમાંનું ખાતર સાવ માટી જેવું દેખાશે અને એ ખાતર ફૂલઝાડાને તથા કાળી, કાળી ફ્લાવર વિગેરે શાક ભાજીના છેાડને તેમ ઘઉં, શેરડી વિગેરે પીતમાલ જેને ઉપરા ઉપર ભરપુર પાણી મળે છે તે માટે ઘણુંજ ગુણુકારક છે.
એ રીતે એ
For Private and Personal Use Only
માથે છેવટ - એવી રીતે એ
શહીનામાં તૈયાર
પુડ્રેટ બનાવવાની ખીજી રીત--પાયખાનાના મેલ મે લાગ અને તેની સાથે રાખ એક ભાગ મેળવી, એ પાવથી સારી પેઠે ખાંપવું અને મિશ્રણ કરવું. એવી રીતે એ ખાતર ચેડા રાજમાં તૈયાર થાય છે અને તેમાં અમે રહેતી નથી.