________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાડે ફેરવતી વખતે તેના વચલાં અને જુનાં થડ જે નબળાં હોય છે અને જે આગળ ઉપર સડી જવા જેવાં હોય છે તે કાપી નાંખી તેની બાજુમાં જે જોરદાર ફુટ થઈ હોય તે સાથે ફેરવવાં જોઈએ. કેટલીક જાતનાં ઝાડને એ મુજબ કરવું ફાજલ જેવું છે પણ “ઘણને એ મુજબ કરવું અવશ્ય છે.”
-
-
-
--
For Private and Personal Use Only