SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશરે આઠ વર્ષ ઉપર અમેરિકાનાં કેટલાંક વર્તમાનપત્રોમાં એવી વાત પ્રસિદ્ધ કરી હતી કે તે દેશમાં એક ગૃહસ્થ તેને બેગીચામાંના અંગુરના વેલા સેરી તે સેરણું હાથલાની વાડમાં ફગાવી દીધું. ત્યાં એ અંગુરના કટકામાંથી કેટલાએક કટકા એ વાડના શેરમાં ચડ્યા તેથી અંગુરના વેલા વગર પાણીએ થેરમાંથી પિોષણ શિથિી લઈ થયા. અને તે વેલાને ફાલ પણ ઘણો સાર આવ્યો. અને એ ઉપરથી વધારે અજમાસ કરી જોતાં અંગુરની કલમે થોરમાં ચાટે છે, અને એ પ્રકારથી અંગુરના જે વેલા થાય છે, તેને ફાલ ઉત્તમ આવે છે, એવું સિદ્ધ થાય છે વિગેરે. સદરહુ વાત સાવ અસંભવિત હતી તે પણ ગોંડળના બેગીચામાં એ ઘણુ પ્રકારે અજમાવી જોવામાં આવી હતી. થોર સાથે જુદી જુદી રીતે સંગ કરેલ અંગુરની ડાળીઓને તેના સાંધામાં મૂળ આવતાં હતાં એ વાત ખરી છે, પણ એવાં મૂળ અંગુરના વેલાના સાંધાને કેટલાક દિવસ ભિનાસ મળ્યાથી આવે છે. તે છે૨ જોડે એક છવ થઈ તેમાંથી પિપણ શોધી લઈ આવેલા હતા, તેથી જ્યારે એવી ગેર જોડે સંયોગ કરેલ ડાળીઓ અંગુરના ઝાડથી જુદી કરવામાં આવતી હતી ત્યારે તેને શેરમાંથી પિષણ ન મળવાથી તે મરી જતી હતી. એ ઉપરથી પ્ર. થમ જે એ વિશે અનુમાન કર્યું હતું કે કોઈએ એ વાત વર્તમાન પત્રોમાં ફક્ત રમુજ માટે લખી છે એ અનુમાન સાચું પડ્યું. માટે એક ઝાડની આંખ કે કલમ ફકત તેજ જાતનાં બીજાં ઝાડ ઉપર અગર તે જાત જોડે નજીક સંબંધ ધરાવનાર બીજી જાતનાં ઝાડ ઉપર ચડી શકે છે એવું સમજવું. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy