Book Title: Bagichanu Pustak
Author(s): Ganesh G Gokhle
Publisher: Ganesh G Gokhle

View full book text
Previous | Next

Page 396
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) દિવસે પાણી દેવું એટલે દશ દિવસની અંદર એ ઉગી આવશે. એના રોપ એ કયારામાં બે ત્રણ ઈંચ ઊંચા થાય એટલે તે બીજે ક્યારે વધારે ખાતર નાખી તૈયાર કરી, તેમાં ચાર ચાર ઈચને છેટે ફેરવીને વાવવા અને એ જમે એ રેપ આઠ નવ ઈચના થાય એટલે વળી વધારે ખાતર નાખી તૈયાર કરેલા ક્યારામાં દશ દશ ઈચને છેટે ફેરવવા. એ જમે એ રેપનાં થડ આશરે પિણા ઈચ જાડો થાય એટલે એ છેવટ વાવવાં માટે જે જગ્યા છાણનું અગર પાયખાનાનું સાવ સડેલ ખાતર નાખી તૈયાર કરી હશે તેમાં ચેરે અગર કયારા કરી અઠ્ઠી અઠ્ઠી ફટને છેટે ફેરવવા અને તેને બીજે દિવસે ભરપૂર પાણી દેવું. એ છેડના કયારા આઠમે દિવસે કોદાળીથી ગાડી તેને છાણને રેડ દેવો જોઈએ. ફૂલ કેબીના છેડના મૂળમાં ઘળી યેળ થાય છે, તે માટે તેની છેવટ ફેરવણ કરતી વખતે તેની પિંડ ઉપર વધારણીનું પાણી છાંટવું તથા નાના રેપ ઉપર છવડા થાય ત્યારે તે ઉપર મીઠાનું પાણી અગર રાખ છાંટવી. ફુલ કેબીના રોપ નાના હોય છે ત્યારે તેને પાણી છે જોઈએ, પણ તે જેમ જેમ મોટા થતા જાય છે, તેમ તેમ તેને વધુ પાણી જોઈએ. એ વાવવા માટે કાંપવાળી અગર બીજી પિચી, ઘણી ઊંચી જાતની જમીન જોઈએ. એને ખાતર પણ ઘણું જ જોઈએ, એ માટે પુટનું ખાતર અતિ ઉત્તમ. ફૂલ કોબીને ફૂલ બેસવા લાગે એટલે તેની બાજુમાં બે પાન તેડીને માથે બાંધવાં એટલે ફૂલને રંગ વધારે ઘેળો થાય છે, અને તેને જલદી બીજ સસતા નથી. એનું બીજ સારે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422