________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) દિવસે પાણી દેવું એટલે દશ દિવસની અંદર એ ઉગી આવશે. એના રોપ એ કયારામાં બે ત્રણ ઈંચ ઊંચા થાય એટલે તે બીજે ક્યારે વધારે ખાતર નાખી તૈયાર કરી, તેમાં ચાર ચાર ઈચને છેટે ફેરવીને વાવવા અને એ જમે એ રેપ આઠ નવ ઈચના થાય એટલે વળી વધારે ખાતર નાખી તૈયાર કરેલા ક્યારામાં દશ દશ ઈચને છેટે ફેરવવા. એ જમે એ રેપનાં થડ આશરે પિણા ઈચ જાડો થાય એટલે એ છેવટ વાવવાં માટે જે જગ્યા છાણનું અગર પાયખાનાનું સાવ સડેલ ખાતર નાખી તૈયાર કરી હશે તેમાં ચેરે અગર કયારા કરી અઠ્ઠી અઠ્ઠી ફટને છેટે ફેરવવા અને તેને બીજે દિવસે ભરપૂર પાણી દેવું. એ છેડના કયારા આઠમે દિવસે કોદાળીથી ગાડી તેને છાણને રેડ દેવો જોઈએ.
ફૂલ કેબીના છેડના મૂળમાં ઘળી યેળ થાય છે, તે માટે તેની છેવટ ફેરવણ કરતી વખતે તેની પિંડ ઉપર વધારણીનું પાણી છાંટવું તથા નાના રેપ ઉપર છવડા થાય ત્યારે તે ઉપર મીઠાનું પાણી અગર રાખ છાંટવી.
ફુલ કેબીના રોપ નાના હોય છે ત્યારે તેને પાણી છે જોઈએ, પણ તે જેમ જેમ મોટા થતા જાય છે, તેમ તેમ તેને વધુ પાણી જોઈએ. એ વાવવા માટે કાંપવાળી અગર બીજી પિચી, ઘણી ઊંચી જાતની જમીન જોઈએ. એને ખાતર પણ ઘણું જ જોઈએ, એ માટે પુટનું ખાતર અતિ ઉત્તમ.
ફૂલ કોબીને ફૂલ બેસવા લાગે એટલે તેની બાજુમાં બે પાન તેડીને માથે બાંધવાં એટલે ફૂલને રંગ વધારે ઘેળો થાય છે, અને તેને જલદી બીજ સસતા નથી. એનું બીજ સારે
For Private and Personal Use Only