________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૩)
એનાં ફૂલ તરેહવાર આકારનાં ગુલાખી રંગનાં હાય છે. નવાં ઝાડ બીજથી થાય છે. ખી વાવ્યા પછી ખીજે વર્ષે ફૂલ આવવાં સરૂ થાય છે.
એ માટે ઊંચી જાતની જમીન અને ત્રીજે દિવસે પાણી જોઇયે.
રંગુનના વેલા.
QUISQUALIS INDICA. (N. O. Cómbretaeece.)
એ ઘણાજ શાભાવાલે કહ્યુ જાતને, જોરમાં ઊગવાવાળા વેલે છે. એના એકજ વેલા ઊર ફૂલને રંગ જુદો જુદો હોય છે. સરૂઆતમાં ફૂલને રંગ જુદો હાય છે, અને તે જુનાં થાય છે ત્યારે તેના રંગ બદલાઈ જાય છે.
એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઇએ. નવાં ઝાડ દાખની કલમથી અગર કલમના કટકા વાવ્યાથી થાય છે.
પાઇન્ડુરીઆ.
COMBRETUM C. (N. O. Combretacea.)
એ એક અતિ સુંદર વેલા છે. એનાં પાન કાળાસપર લીલા રંગનાં અને ફૂલ ચળકતાં રાતા રંગનાં હુમખામાં હોય છે. એ કુંડાંમાં સારાં થાય છે. એ માટે ખાતરવાળી ઊઁચી જાતની જમીન જોઇએ. અને પાણી ખીજે દિવસે જોઈએ.
નવાં ઝાડ દાળની કલમથી થાય છે.
For Private and Personal Use Only