________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ ) વાવવાં અને રોપા ત્રણ ઇંચ ઉંચા થાય એટલે જ્યાં રાપવા હોય ત્યાં ફેરવવા. એ છોડને ઝાકળથી નુકસાન થાય છે, માટે તેના ઉપર સાદડી નાખી બચાવ કર જોઇએ.
નાસ્ટરસીઅમ.. NASTURTUM. (N. 0. Tropoeolacece.) એની બે જાત છે. એક જાતના છોડ નાના થાય છે, અને બીજાના મોટા થાય છે. એનાં કૂલ ઘણાં જ સુંદર જુદા જુદા રંગનાં હોય છે.
એ માટે ઉંચી જાતની, પિચી, ખાતવાળી જમીન જોઈએ, અને પાણી બીજે દિવસે જોઈએ. એનાં બીજ શિયાળાની સરૂઆતમાં વાવવાં જોઈએ.
પિનિયા. PETUNIA. (N. 0. Solanacecs.)
:
કે
રોગ છે.*
Uરક છે
E
(
For Private and Personal Use Only