________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮ ) ઘણી જાત છે, અને તેની જાત પ્રમાણે તેનાં પાન નાનાં મોટાં અને જુદા જુદા રંગનાં હોય છે.
એ ઝાડ થવાળી અને છાયાવાળી જમીનમાં વાવવાં જેછે. તે કુંડાંમાં સારાં થાય છે. રક્ષકગૃહમાં એ ઝાડે રાખવાં એ વધારે પસંદ કરવા જેવું છે. એ માટે ઊંચી જાતની પિચી ખાતરવાળી જમીન જોઈએ, અને પાણી બીજે દિવસે જોઈએ.
એનાં નવાં ઝાડ એના થડની ગુટી અને કલમોના કટકા વાવ્યાંથી થાય છે. એની ગુટી બાંધવાને ફરતો છેકો ન દેતાં તેના થડમાં ચીરે કરી તે ઊપર પિંડે બાંધવો જોઈએ.
આહુડા. APLUDA A. (N. 0. Graminacec.) એ છોડ આશરે દેઢ ફુટ ઊંચું થાય છે. એનાં પાન વાંસના પાન જેવાં હોય છે. કુંડાંમાં ખાતર મિશ્ર ભાટી ભરી તેમાં એ વાવવું, અને તેને બીજે દિવસે પાણી દેવું.
- નવાં ઝાડ એનાં થુંબડાંમાંથી થડ જુદાં કરી વાવ્યાથી થાય છે.
હલતું ઘાસ. BRIZA. (N. 0. Graminacec.) એ સુંદર પાનવાળું ઘાસ છે. એનું બીજ વાદની શરૂવાતે કુંડામાં વાવવું જોઈએ. એ આશરે એક ફુટ ઊંચું વધે છે. એને પાણી દરરોજ જોઈએ.
For Private and Personal Use Only