________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૨ ). એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી પાંચમે દિવસે જઈએ. એને રસ ઉકાળાથી તેને ગટાપ જેવો પદાર્થ થાય છે.
નવાં ઝાડ કલમના કટકા વાવ્યાથી થાય છે. ગુટીની કલમથી કરેલાં ઝાડ નાનાં થાય છે.
એની એક બીજી જાત છે તેનાં પાન શિયાળામાં ધૂળ થાય છે.
કાગળનું ઝાડ. ARALIA PAPYRIFOLIA. ;(N. 0. Araliaceæ.)
.
S
*
જ
ક
એ ખરેખર ઘણુજ ખુબ સુરત ઝાડ છે. તે આશરે નવ ફુટ સુધી ઊંચું થાય છે. એનાં પાન ઉપર આપેલાં ચિત્રમાં દર્શાવ્યા મુજબ વિભાગેલાં હોય છે.
For Private and Personal Use Only