________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૫ )
એના મુખ્ય બે પ્રકાર છે. એક જુનાં ડખલ ફૂલવાળાં અને ખીજાં નવાં સીંગલ ફૂલવાળાં. એમાંથી આપણા દેશમાં ડબલ ફૂલવાળાં ઝાડા તેની ગાંઠો વાવીને કરવામાં આવે છે, અને સીંગલ ફૂલવાળાં ખી વાવ્યાથી કરવામાં આવે છે. એની કલમે! પાણીમાં અને ઉષ્ણ ક્યારામાં ( હાટએડમાં ) વાવ્યાથી પણ નવાં ઝાડ થાય છે. જે જગ્યે આશરે ત્રીસ ઈંચની અંદર વપાદ હાય છે ત્યાં એ ઝાડ સારાં થાય છે. ગેાળાના આકારનાં હોય છે, અને તે ઘણા ગલ જાતનાં ઝાડને ફૂલ ધણાંજ આવે છે. તેનાં ઝાડ મંગાવવા માટે ઝાડના વેપારીઓની પસંદ કરવાં જોઇયે.
ડલ જાતનાં ફૂલ દિવસ ટકે છે. સિ
For Private and Personal Use Only
જુદી જુદી જાયાદી જોઈ તેમાંથી
ડબલ જાતનાં ઝાડની ગાંઠો મે મહિનામાંની આખરમાં તેની આંખે ફુટવાની નિશાની માલમ પડવા લાગે એટલે તેનાં મૂળ સુદ્ધાં લઈ તે કુંડાંમાં ખાતર મિશ્ર માટી ભરી તેમાં વાવવી અને તેને દરરેાજ પાણી દેવું. એ ગાંઢાએ સારી ફ્રુટ કર્યા પછી તે બીજા કુંડાંમાં અગર જમીનમાં વાવવી અને તેને ત્રીજે દિવસે પાણી દેવું. ડેલ્હીને ઘણી ઊંચી જાતની જમીન જોઇએ, માટે એ કુંડાંમાં અગર જમીનમાં વાવવાં હોય ત્યાં સારી પેઠે ખાતર છ માદ વાવવાં.
સિંગલ ાંતનું ખીજ જુન માસમાં કયારામાં વાવવું, અને રાપા એ ઇંચના થાય ત્યારે બીજી જમીનમાં એક એક છુટને ઈંટે ફેરવવા અને અહિં તે છ છ ઇંચના થાય એટલે ત્યાંથી કાઢી કુંડામાં અગર જમીનમાં જ્યાં વાવવા હોય ત્યાં ફેરવવા અને તેને ત્રીજે દિવસે પાણી દેવું.