________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ ) ડેલ છાણનું ખાતર દેવું અને તેની ડાળિયે સોરી ખાતર દીધા પછી ચાર પાંચ દિવસ પછી તેને ભરપૂર પાણી તે નવી ફુટ કરી જેરમાં આવતાં સુધી એકાંતરા દેવું જોઈએ. જેમાં ઉગવા લાગ્યા પછી તેને છેદે દિવસે પુષ્કળ પાણી મળે તે બસ છે. કુંડાં માંહેલાં ગુલાબનાં ઝાડ જુન મહિનાની સરુવાતે મૂળ સુદ્ધાં કાઢી તેનાં માંદાં મૂળ કાપી નાખી તેની ડાળીઓ સરી નવા કુંડાંમાં ખાતર મિત્ર માટી ભરી તેમાં ફેરવવાં, અને તે નવી ફુટ કરી જોરમાં ઉગવા લાગે ત્યાં સુધી તેને દરરોજ ભરપૂર પાણી દેવું જોઈએ. તે પછી તેને ત્રીજે દિવસે પાણી મળે તે બસ છે.
ગુલાબનાં ઝાડ જેરમાં ઉગતાં હોય ત્યારે તેને દર આઠમે દિવસે ગેડી એટલે તેના થડ પાસેની જમીન ખરપેથી પચી કરી તેમાં તાજાં છાણને રેડ દેવાથી ફૂલ ઘણું સારાં આવે છે. એ રેડ પાણીમાં છાણ ભેળવી તુરત દીધા કરતાં એક દિવસ પડતર રાખી બીજે દિવસે મોટાં વિંધવાળી ચારણીમાં ગાળી દેવો. એ વધારે ફાયદાકારક છે.
ગુલાબના ઝાડની ડાળિયો દર વર્ષે જુન મહિનાની સરૂવાતમાં તેને ખાતર દેતી વખતે સરી પારવી કરવી જોઈએ. કેટલીએક જાતના ગુલાબને વધારે સરવા પડે છે અને કેટલાએકને થોડા સોરવા પડે છે. એટલે કેટલીએક જાતના ગુલાબને વધારે સેરવાથી ઘણો ફાયદો થાય છે, પણ કેટલાએકને વધુ
સ્યાથી નુકસાન થાય છે. કઈ જતને કેટલા સરવા તે ખાતે એક ચોકકર નિયમ બાંધી શકાય નહિ. તો પણ તેવિશે જેટલી માહિતી આપી શકાય તેટલી તેના મુખ્ય વર્ગના વર્ણ સાથે
For Private and Personal Use Only