________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
હાય તે બાજુના કાંટા નિકળવાની જગ્યાના વેણુને, એટલે ફેાતરાતા ભાગ તેની અંદરના બીજને જરા પણ ઈજા થાય નહીં એવી રીતે, બગીચાની નાહાની કાતર જેને પ્રનીંગ શીઅર્સ કેહે છે તેવડે કાપી નાંખી, તે માજને કાપેલ ભાગ ઉપરની આજુએ રાખી કુંડામાં વાવવું અને તેને રાજ સાંજ સવારે ઝારેથી પાણી દેવું એટલે જે બીજ ઉગવાને બીજી રીતે મહીનાએ જોતા તે ત્રિજે કે ચેાથે દિવસે ઉગી આવશે. ઘણાં કાણુ વેણુવાળાં બીજથી એવી રીતે ઘણાં ઝાડે ગોંડળના બગીચામાં કરવામાં આવ્યાં છે.
ધાયપાનની જાતનાં ઝાડ ઉપર જે બીજ આવે છે તે ખીજ ઝાડ માંથેજ ઉગી તેમાં ચાર પાંચ પાન નિકળે ત્યારે એ રેાપા ઝાડ ઉપરથી જમીન ઉપર ખરી પડે છે અને તે જમીનમાં મૂળ મૂકે છે.
પીમુનીઓ, ખગેની, ભીમસસ વિગેરેનાં જ એટલાં નાલ્લુક હેાય છે કે તે વાળ્યા પછી ટુટતાં હોય ત્યારે ગફલતથી મેટા ઝારાવતી તેને પાણી દેવામાં આવે તે તેને નાશ થાય છે. તે માટે એનાં બીજ જે કુંડાંમાં વાવવાં હોય તે કુંડાંમાં પ્રથમ પાણી દીધા બાદ એ બીજ વાવવું અને તે કુંડું ભિનાસવાળી જમીનમાં રાખવું, એટલે બીજી વખત પાણી દેવાની જરૂર પડે તે પેહલાં એ બીજ ઉગી નિકળશે. એવાં નાક ખીજને પાણી દેવા માટે ઝીણા વિધવાળા ઝારા રાખવા જોઇએ. કેટલીએક જા તનાં બીજ એવાં છે કે તે જો ચોક્કસ રીતે વવાય તેાજ ઉગે છે. જેમ અારોનીઆ, મારટીનીઓ, ટ્રોપી આલેમ અને ધાણાનાં બીજ કચરી તેનાં ઉપરનાં ફોતરાં છુટાં કરીને વાવવાં પડે છે; કાળીઆના અને મહાગનીનાં બીજની ધારા ઉપર નિચે રાખી વાવવાં જોઇએ; ઝુરેનીગમનાં બીજનાં પીછાં રેવા છે. જમીન ઉપર રાખી
6
For Private and Personal Use Only