________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૨)
નારિએળીનું વાવેતર કરવા જે જમીન પસંદ કરી હશે તેમાં જમીનની જાતના પ્રમાણમાં ત્રીશ ફુટથી પચાશ પુટને છેટે હા રામાં જમીનની જાત પ્રમાણે ત્રણ ફુટ આરસ ચેારસથી છ ફ્રુટ એરસ ચેારસ અને ત્રણ ફુટથી પાંચ ફુટ ઊંડાઈના ખાડા કરવા. ( પોચી જમીનમાં નાહાના ખાડા ોઇએ અને ડુંગરની ખાજીની સખ્ત જમીનમાં મેટા ખાડા જોઇએ.) એ ખાડા તેમાં રાપા ફેરવવાના તે પેહેલાં ચાર પાંચ મહિના ગળાય તે સા’ એ ખાડામાં રાપા વાળા પેહેલાં પાંદડાં અગર ધાસ ભરી ખાળી નાખવું એટલે તેમાંની જીવાત વિગેરેથી એમાં વાવવાના થડને નુકશાન થવાની ભીક રેહેશે નહીં. એમાં રાપા ફેરવતી વખત એ ખાડા માટીથી ભરવા અને એમાં એ રાષા વાવવાને જોઇએ તેવડા ખાડા કરી તેમાં રાખ અને મીઠું મિશ્ર કરી તેનું ખાતર દઇ તે ખાતરમાં નવા રોપા વાવવા અને તેને પેહેલે વર્ષે દરાજ, ખીજે વર્ષે એકાંતરા અને ત્રીજે વર્ષે ત્રીજે દિવસે પાણી દેવું. ઝાડ દશ વર્ષનું થયા પછી આઠમે દિવસે ભરપૂર પાણી મળે તે। અસ છે. નારિઍળીનાં ઝાડને દર વર્ષે ચામાસામાં ખારાં માંલાનું ખાતર અપાય તે ધણું સારૂં. રાખ, છાણુ, ખાળ તથા સડેલ પાનનું ખાતર પણ એ માટે સારૂ. નારિઍળીના વાવેતર માટે ખુલ્લી હવા અને સૂર્યના તાપ લાગે એવી જગ્યા પસંદ કરવી જોઇએ. પણ નાહાના રાપા પેહેલા વાવ્યા પછી વર્ષ એ વર્ષે તેને સરૢ તાપ ન લાગે તેમ તેનાં સાથે છાંયે કરવેા જોઇએ.
નારિઍળીના વાવેતરમાં આંબલી, વિગેરેનાં ઝાડ વાવવાં નુકસાનકારક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ, આંબા તથા ખુદ તેમજ એ ઝાડ ઉપર
For Private and Personal Use Only