________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪૫ )
એ લાકડાંની કરેલ હતી, તે સે। વર્ષ સુધી જરા પણ બગડ્યા શિવાય ટકી હતી. એક્સસમાં ડામના દેહેરાંના દરવાજાનાં કમાડ શરૂનાં લાકડાનાં કરેલ હતાં તે ચારસો વર્ષ પછી સાવ નવાં જેવાંજ દેખાતાં હતાં. અસલના વખતથી પાપાચાર્યના કીનની અંદરની બાજુ શરૂનું લાકડુ ંજ હંમેશ વાપરવાને રિવાજ ચાલ્યેા આવે છે. એ ઉપરથી શરૂનું લાકડું કેટલું મજબૂત અને ટકાઉ છે તેનું અનુમાન થશે. આપણા દેહેરાં તથા એવી સેંકડા વર્ષ સુધી ટકે એવી ઇમારતેામાં લાકડું વાપરવું પડે તે શરૂનુંજ વપરાય તે તે સડી જઇ ઇમારતને નુકશાન પહોંચવાને સંભવ રહે નહીં.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ બીજ વાવ્યાથી
શનાં મૂળના ડેડા હાય છે તેને ંગ્રેજીમાં કેાન કેહે છે. એ ઉનાળામાં પાકે છે અને આશરે એકસેા અંશની ઉષ્ણુતા હાય ત્યારે તે ઉધડી તેમાંથી બીજ ખરી પડે છે. અગર દાળની કલમથી નવાં સુધી એને અે દિવસે પુષ્કળ પછી દશમે દિવસે તેને પાણી મળે તેા બસ છે. એ ઝાડ ઊંચી જાતની પેચી જમીનમાં સારાં થાય છે. એ એથવાળી જગ્યામાં વાવવાં જોઇએ, ગેાંડળના ખાગમાં એનાં મેટાં ઝાડા છે.
ઝાડ થાય છે. પાણી જોઇએ.
ઝાડ મોટાં થતાં ઝાડ માટુ' થયા
શરૂ (ક્નેબ્રીજ.)
CYPRESS FUNEDIRIS. (N. O. Conifere.)
એનાં પાન ધણાં ઝીણાં કાળાસપર લીલા રંગનાં હોય છે. એની મેોટી ડાળીઓ ઊંચી વધે છે. પણ નાની નિચે લટકતી હાય છે, તેથી એ ઝાડ ઘણુંજ સુંદર દેખાય છે. એ ઝાડને આ
For Private and Personal Use Only