________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ ) સવારે અને સાંજે જ્યારે એના ઉપર સૂર્યનાં કીરણ પહેલાં હોય છે ત્યારે તે, ઘણુંજ અજાયબ જેવું, છેટેથી દેખાય છે.
નાગચંપાના ફૂલને આકાર નાગ જેવો હોય છે તેથી તેને નાગચંપે કહે છે. એનાં કુલ જેવામાં સુંદર, ખુશબોમાં મધુર, અને મનને સંતોષકારક હોય છે. પવનથી એ ફૂલની સુગંધ છે. સુધી ફેલાય છે. એ ફૂલ એપ્રિલ માસમાં આવે છે.
એનાં કૂલ માણસના હાથનાં તળીયાં જેવડાં હોય છે. તેને વચલે ભાગ પીળો હોય છે, અને તેને ફરતી ગુલાબની પાંખડી જેવી પાંચ પાંખડી ધેળા રંગની હોય છે. એ કૂલ આપણું કેશીઓને એટલાં પારાં છે કે તે એ સુકવીને છેટાના ઈષ્ટ મિત્રને ભેટ મેકલે છે.
નાગચંપાનાં ઝાડ કોકણ અને કર્ણાટકમાં ઘણું થાય છે, પણ બીજી જગે ક્વચિત્ જોવામાં આવે છે. જુનાગઢની સરદાર બાગમાં એનું એક ઝાડ છે, અને તેને ફૂલ પણ આવે છે. ગેડળના બાગમાં એના રેપા બે ત્રણ વાર લગાડવામાં આવ્યા હતા પણ તે થયા નથી.
એનાં નવાં ઝાડ બીજથી થાય છે. બીજ કઠણ હોય છે, તેથી તે વાવ્યા પહેલાં દસ બાર દિવસ પાણીમાં રાખવું જોઈએ. એના રેપા પ્રથમ નરશીમા તૈયાર કરી તે બાર માસના થાય ત્યારે જાથું જ્યાં વાવવા હેય ત્યાં તેની દડબ કાઢી ફેરવવા. એ ઝાડ નાજુક છે. માટે એથવાળી જગ્યામાં જ્યાં સખ્ત તાપ તથા ઉને પવન નહિ લાગે એવી જગે એ રેપવાં જોઈએ. ઝાડ ચાર પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેને ચેાથે દિવસે પાણી દેવું. તે પછી છેકે દિવસે દેવું,
For Private and Personal Use Only