________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪ )
બીજી જગ્યે થતાં નથી. કલકત્તા તરફ્ લિચીનાં ધણાં ઝાડે છે. મુંબઇમાં પણ કાઇ કાઈ જગ્યે એ ઝાડા જોવામાં આવે છે. ગાંડળના ભાગમાં લિચીનાં બે ઝાડા એ વર્ષ પેહેલાં દાખલ કર્યેા હતાં. ભરાંસા છે કે તે હજી જીવે છે અને તનદુરસ્તિમાં છે.
લિચીનાં ઝાડ આશરે દશ બાર ફુટ ઊંચાં થાય છે અને તેને સુંદર ઘાટાં પાંદડાં હોય છે. એને માહાર ફેબ્રુઆરી માસમાં આવે છે. એ માહેર ફિક્કા લીલા રંગના ઝીણા ફૂલના સેને હાય છે. એનાં મૂળના મેટા લુમખા હોય છે અને તે એપ્રીલ અને મે મહિનામાં પાકે છે. એ ફળ મેટાં પ્લુમનાં જેવડાં હાય છે અને તેના ઉપર પાતળી અખંડબખડ છાલ હોય છે. એ મૂળ ઉપરની છાલ ઝાડ ઉપર ફળ પાકવાં સુંદર રાતા રંગની દેખાય છે. પણ એ ફળ સાવ પછી તેને રંગ બદલાઇ ફીક્કા ભુરા થાય છે. મગજ અતિ સ્વાદિષ્ટ હાય છે. રત વવાય તેાજ ઉગે છે.
સરૂ થાય ત્યારે
પામ્યાથી ઉતાર્ય એની અંદરના એમાંનું ખીજ પાક્યા પછી તુ
જમીન તથા હવા પ્રમાણે એનાં મૂળને સ્વાદ આછે વધતા થાય છે અને એમાંનું બીજ એજ કારણેાને લીધે નાનાં મેાટાં થાય છે.
ખાત્રી લાએક સારી ાંતનાં ઝાડ મેળવવાના ઉત્તમ માર્ગ સારી જાતનાં ઝાડની ગુટીથી કલમ લેવી અગર સાધારણ જાતના રાપા ઉપર ઊંચી જાતનાં ઝાડની કલમ ચઢાવવી.
લિચીનાં ઝાડ ઊંચી જાતના રાતાડ જમીનમાં સારાં થાય છે. એ ઝાડને પાણી ત્રીજે દિવસે દેવું જોઇએ. મૈહાર આવ્યા પેહલાં ઝાડ છુટ કરવા લાગે ત્યારે એને સડેલ છાણનું ખાતર દેવું,
For Private and Personal Use Only