________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ >
અંદરને મગજ નારંગી રંગને હાય છે, તે મીઠે હોય છે અને ખવાય છે. ગુજરાતમાં અને કાઠીવાડમાં એના કાચા ફળનું અથાણું કરે છે. કાચા ફળનું શાક પણ થાય છે. સિંગાપોરમાં અને મેલમીનમાં પાપૈયાંની એક તૃત છે તેને ઘણાંજ મેટાં પાપૈયાં આવે છે.
પોપૈયાનાં ઝાડને માંસ આંધી રાખ્યાથી જલદી ચઢે છે, એવું કેટલાક લોકો કેહે છે, પણ તેમાં સાપ નથી એવું જશુઇ આવ્યુ છે.
પેપેયાનાં આડો મેટાં ફ્ળ આવાં હોય ત્યારે તે ઉપર જે ફળ ખેડાં હોય તેમાંથી ચાર ળ વચ્ચેનાં એ ફળ તે નાનાં હોય છે, ત્યા રેજ કાઢી નાખવાં એટલે બાકી રહેલ ફળ મેટાં થશે.
નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. પોપૈયાનું ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણુ સારી જમીનમાં તેને ફળ મેટાં આવે છે. એ ઝાડને આમે દિવસે પાણી બ્લેઇએ.
For Private and Personal Use Only