________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૧૯૩ )
છે અને તે ઉપરની છાલ હાથને નરમ લાગે છે. એમાં ગરા મેટર અને ખીજ નાહનાં હોય છે; એ જાત ઉત્તમ ગણાય છે. બીજી નતનાં ઝાડનાં પાન પેહેલી જાતનાં પાન કરતાં લગાર લાંમાં હાય છે, એનાં ફળ નાટ્ઠાનાં હોય છે, અને એના મર થાડે અને ૨સાળ હાય છે અને બીજ માટાં હાય છે.
પાત કરીને
સની એક ત્રીજી જાત છે. એ જાતનાં ઝડનાં પાન ઉપર લખેલ એ જાતનાં ઝાડનાં પાન કરતાં મેઢાં હાય છે. એ જાતનાં ઝાડા જંગલમાં ઉગે છે અને એનાં ફ્ળ ખાવા માટે.સારાં હોતાં નથી. એ જાતનાં ઝાડનું લાકડું બીજા ક્સનાં લાકડાં કરતાં વધારે મજબૂત અને ટકાઉ હોય છે. એ લાક હેાડી કરવામાં પણ વપરાય છે.
ક્રૂષ્ણુસનાં ઝાડને ફાત્ર શિઆળાની સરૂઆતમાં ખેસે છે. અને એનાં કુળ ઉન્હાળાની આખરમાં પાકે છે.
ક્સનાં નવાં ઝાડ બીજથી થાય છે. એના રોપા કરવા માટે સારાં પાકેલ સનાં ઠળીઆ સુકવી તે ક્યારામાં દોઢ દોઢ ફુટને ટે વાવવાં અને એ ક્યારાને પાણી ત્રીજે દિવસે દેવું એટલે ચેડા રાજમાં એ હળીમાં કાંટા નિકળી તેના રાષા થશે. એરાપા ખાર માસ સુધી એ ક્યારામાંજ રાખવા. તે પછી જ્યાં નથુ એનાં ઝાડ કરવાં હશે ત્યાં એની દડો કાઢી ફેરવવા. ઝાડ મોટાં થતાં સુધી તેને અે દિવસે પાણી દેવું; ઝાડ ઘટાં થયા પછી પાણી ને હાય તા ચાલશે. હ્યુસનાં ઝાડને ઘટે વર્ષે કાલ આવે છે.
*સના રોપા કરવાની બીજી અને વધારે પસદ કરવા જેવી રીત એ છે જે, રાતી જમીનમાં ત્રણ ફૂટ એરસ ચોરસ અે
For Private and Personal Use Only