________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૧ ). એનાં બેટડાં હાથલા થોર માફક એટલાં ગિગિર્ચા છે કે તેમાં જવાતું પણ નથી.
ગોંડળના બગીચામાં સાત આઠ વર્ષ પહેલાં અને નસનું વાવે તર કર્યું હતું પણ તે નિષ્ફળ થયું હતું. નિફળ થવાનું કારણ હાલ એવું જણાઈ આવ્યું છે કે, તેના વાવેતર વિશે તે વખતે પુરતી માહિતી ન હોવાથી તેની જોઈતી મશાગત થઈ નહોતી. ગોંડળના બગીચામાં એની ફરીથી અજમાએશ કરી જેવી જેઈએ. કાઠીઆવાડમાં સમુદ્ર કિનારાના નજીકના ભાગમાં એને પાક ફમંદીથી આવશે માટે ત્યાં તે એ દાખલ કરવા જરૂર તજવીજ કરવી જોઇએ.
બગીચામાં કુંડાંમાં અનસનાં ઝાડ શોભા માટે વાવે છે પણ તેને ફળ આવેલ જાણવામાં નથી.
મી. સીડ અનેનસની મશાગત વિશે નિચે મુજબ લખે છે. અને નસના વાવેતર માટે આ દેશમાંની કેઈપણ જમીન વધારે ઊંચી જાતની અગર વધારે ખાતરવાળી સમજવી નહીં. (ભતલબ એ માટે જેટલી ઊંચી જાતની અને ખાતરવાળી જમીન હોય તેટલી સારીજ) એ લખે છે જે ફેબ્રુઆરી માસમાં તેનાં મૂળ ઉઘાડાં કરી દરેક ઝાડને સુંડલે સુંડલો સડેલ છાણનું ખાતર આપવું અને એ ખાતર ઉપર બળદની કોડમાંનું તાજું છાણ તે સાથેના ઘાસ સુદ્ધાં પાથરવું અને એ છાંણ ઉપર માટીનો પાતળો થર પાથર, બાદ ખામણાં કરી તેને દરરોજ ભરપૂર પાણી દેવું અને આઠમે દિવસે તેનાં પાંદડાં ઉપર અને ફળ ઉપર ઝારેથી પાણી છાંટવું. એ મુજબ ભશાગત કર્યાથી મી. સીડ લખે છે કે, દુનીઆમાં જેવાં રવાદિષ્ટમાં સ્વાદિષ્ટ અને મેટામાં મેટાં અને નસ થાય છે
For Private and Personal Use Only