________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ )
હાય છે અને તેમાંનું ખીજ ધણુંજ ઝીણું રાઇ જેવડું થાય છે. એારડીની ડાળીઓને કટા હેાય છે. તેનાં પાંદડાંને ઉપલી બાજુને રંગ કાળાસપર લીલેા હાય છે. નિચેની બાજુના રંગ મેળાશપુર હાય છે.
''
ખેરનાં નવાં ઝાડ ખીજથી થાય છે. તે સાધારણ જાતની જમીનમાં સારાં થાય છે. સારી જાતની ઓરડીની આંખ એના રોપા ઉપર ચઢાવ્યાથી ખાત્રી લાયક સારાં કુળવાળું ઝાડ થાય છે. ખેરડીને ખાસી કર્યાથી ધણા ફાયદા થાય છે. આપણામાં કેહેવત છે કે, “ ઝાઈ વાઢે ખેરડી અને દુશ્મન વાઢે આંબે ” એટલે સારૂ ઇવાવાળા ખેરડીનું ઝાડ કાપે છે અને દુશ્મન આંબાનું ઝાડ કાપે છે. મેરડીનું ઝાડ કાપ્યાથી તેના થડમાંથી ધા જોરદાર નવા ગરા નિકળે છે અને તેને ટુંક મુદતમાં ઘણાં કુળ આવે છે. ગીચામાં જે ખરાબ જાતનાં ફળવાળાં ખેરડીનાં ઝાડ હોય તે થડથી કાપી નાખવાં અને તેમાં જે ગરજા નિકળે તે ઉપર સારી જાતનાં કુળવાળાં ઝાડની આંખ ચઢાવવી, સારી જાતનાં ખેરનાં ઝાડ ઘણી ટુંક મુદતમાં કરવાના, એ ધણા સેહેલા અને ઉત્તમ માર્ગ છે.
'
ખેરનાં કુળમાં કેટલીએક વખતે જીવડા પડે છે તેમાટે ચે માસાની શરૂઆતમાં, તેનાં ઝાડનાં મૂળમાં ઝાડના કદના પ્રમાણમાં, ત્રણ શૈરથી પાંચ શેર સુધી મીઠાનું પાણી કરીને તેનું ખાતર દેવું એટલે એ ઝાડને નિરોગી ફળ આવશે.
મેરડીનાં ઝાડ બિલકુલ શોભાવાળાં હોતાં નથી. તેનાં પાત ખરેલ હોય છે ત્યારે તે તે ધણુજ ખરાબ દેખાય છે, તેથી તે લ અગીચાની નજીક લગાડવાં નહીં.
For Private and Personal Use Only