________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેતો નથી. એવી જમીન એ ઝાડને ઘણી માફક આવે છે. જે જમીન ઘણું કઠણ હોય છે અને જેમાં હળ પણ ખુતી શ. કતો નથી એવી જમીનમાં પણ એલીવનાં ઝાડો થાય છે.
ઓલીવની ઘણું જાત છે. તેમાં લાગીફ્રેલિયા અને તેનાં પેટાની બીજી જાતનાં ઓલીવનાં ઝાડ મુખ્યત્વે કરીને ઈટલીમાં અને લાટલિયા અને તેના પેટની બીજી જાતનાં ઓલીવનાં ઝાડે મુખ્યત્વે કરીને પેનમાં વાવવામાં આવે છે.
ઇટલીમાં બે ત્રણ વર્ષનું એલીવનું ઝાડ થાય એટલે તેને ફાલ આવે સરૂ થાય છે, અને તે છ સાત વર્ષનું થાય ત્યારથી તે તેના માલીકને કમાઉ થાય છે. કાન્સ દેશમાં ઓલીવનાં ઝાડ ધીમાં ઉગે છે અને એ દેશમાં એ ઝાડે વીસ વર્ષનાં થયા પછી તેને ફાલ બેસવા લાગે છે.
ઓલીવનાં ઝાડ એક શાંતતાનું ચિન્હ ગણાય છે, અને જ્યાં તે સારાં ફાલે છે ત્યાં તો તે એક ઈશ્વરની અતિ કિમતી દેગીજ સમજવી જોઈએ. કારણ તે દેશમાં એનાં ફળનું તેલ માખણ અને મલાઈને ઠેકાણે ખોરાક તરીકે કામમાં આવે છે. ઇટલીમાં એવી એક એ ઝાડના સંબંધમાં કહેવત છે કે, “જે તમારા પુત્ર પાત્રોને ચિરકાળ ચાલે એવી મિલકત રાખવી હોય તે ઓલીવનું ઝાડ વા.”
ઓલીવનાં ફળ પાકવાં સરૂ થાય ત્યારે તે પાક્યા પહેલાં ઝાડ ઉપરથી ઉતારી લે છે અને તેને થોડો વખત મીઠાનાં પાણીમાં બોળી રાખે છે, જેથી કરીને તેમાં કડવાસ હોય છે તે જતી રહે છે; તે પછી તેને જુદી જુદી જાતનો મસાલો લગાડી તે બાટલીઓમાં અને મોટા પાપોમાં સરકામાં ભરી વેંચવા મોકલે
2 1
For Private and Personal Use Only