________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ). કરવામાં આવતું નથી. એને ઠેકાણે લોકોને ઉત્તેજન આપી આંબા વવરાવવામાં આવે તો સંસ્થાને ખર્ચ થયા શિવાય ઘણું , બાનાં નવાં ઝાડે થશે અને તેથી એ નકામી પડતર જમીનને સારે ઉપયોગ થઈ લેકને અને સંસ્થાનેને ફાયદો થશે. એ કામ માટે ઉત્તેજન આપવાનું તે કઈ પૈસાના રૂપમાં આપવાની જરૂર નથી. પણ એવી જગ્યામાં જે લોકે આંબા વાવે તેમને એ નવાં કરેલ આંબાનાં ઝાડ ઉપર ચોક્કસ હક આપ્યાથી ઘણું લકે નવાં ઝાડ કરશે.
હિંદુસ્થાનમાં આંબાની ઘણી તે છે, તેમાંની મુખ્યનું વર્ણન નિચે આપવામાં આવે છે.
આફુસ–એ આંબાની જાતમાં સર્વથી ઉત્તમ છે. એના સ્વાદનું
તે વર્ણન થઈ શકે નહીં એમ કહીએ તે ચાલે. તે અતિ સ્વાદિષ્ટ હોય છે. અને ફળ આશરે વીશ રૂપીઆ ભાર તેલમાં હોય છે. એને આકર લો હોય છે, ઉપરની બાજુ સેજ વધારે જાડું હોય છે, એને બીજે છેડે અણી હેતી નથી. એના પાકેલ ફળને રંગ લીલાસપર કિરમજી હોય છે. એનાં કેટલાંએક ઝાડનાં પાન નાહાનાં હોય છે અને બીજાનાં મેટાં હોય છે. પણ ઉમદી જાતનાં ઝાડનાં નવાં પાનની વચલી નસ રાતા રંગની હોય છે. એની ડાળીઓ જેને મહેર આવે છે, તેની દાંડલી ચળકતા ગુલાબી રંગની હોય છે. એ જાતનાં ઝાડ નાજુક હોય છે, અને તેને આકાર સારે નથી.
For Private and Personal Use Only