________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ ) કેટલાએક ઝાડનાં પાંદડાં ચોકસ મોસમમાં ખરે છે તેવાં ઝાડે તેનાં પાંદડાં ખરેલાં હોય છે ત્યારેજ ફેરવવાં વધારે દુરસ્ત ગણાય છે.
- ઝારો તથા રોપા એક જગેથી બીજી જગે ફેરવી વાવવા માટે લઈ જવામાં ઘણીજ સંભાળ અને ધીરજ રાખવી જોઇએ. કે તેની પિંડ વિંખાય નહીં.
કેઈ કોઈ વખતે દડબ કાઢતાં મૂળને ઘણી ઈજા થાય છે અને એવાં ઝાડ તેની નવી જગ્યામાં એકદમ ફેરવ્યાથી બચવાની આશા છેડી રેહે છે. માટે એવાં ઝાડોની દડબ કાઢયા પછી તેને પ્રથમ કુંડામાં વાવવાં અને તે કુંડાં દિવસે અંધારી જગ્યામાં રાખી રાત્રે ખુલ્લી જગ્યામાં જ્યાં તેના ઉપર હવાનું ભેજ પડે એવે ઠેકાણે રાખવાં. એ મુજબ આઠ દશ દિવસ કરવું, પછી એ કુંડાં દિવસે છાંયાવાળી જગ્યામાં રાખી રાત્રે પ્રથમ લખ્યા મુજબ ખુલ્લી જગ્યામાં જ રાખવાં. એ કુંડાંમાંનાં ઝાડ ફુટવા લાગે એટલે તેને ધીમે ધીમે તડકાનાં હેવાયા કરવાં અને બાદ તે જાણું જે જગે વાવવાનાં હોય ત્યાં સંભાળથી ફેરવવાં.
જે ઝાડની દડો જમીનમાંથી કાઢયા પછી ઘણીવાર બહાર રહ્યાથી સુકાવા લાગે છે. તે માટે નિચે લખેલ ઇલાજ મ્યાગઝીન આફ બાટલીમાં લખે છે તે અજમાવી જેવા જેવો છે.
એક ટબ આશરે વીસ ગ્યાલન પાણું સમાય એવું લઈ તે ત્રણ ચતુર્થીષ પાણીથી ભરવું અને તેમાં વીસ પાઉન્ડ ગાયનું છાણ અને તેટલી જ સારી ઊંચી જાતની માટી ભેળવી તે ઘણીવાર પાણી સાથે મિશ્ર કરી જેમ વહાઈટવારા કરવા માટે ચુને તૈયાર કરે છે તેવી રીતે પાણી અને તેમાં નાંખેલ છણ
For Private and Personal Use Only