________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ચની અંદરજ હેય છે. તે પણ એ ફળતંતુને જરા પણ ઈજા પચે નહીં તે સારૂ એ ઝાડના થડથી દોઢ દોઢ ફુટ છે. એ થડને ફરતી એક ચર કરી, એ કાષ્ટમૂળ ખુલ્લાં કરી, એ દેઢ ફુટની બહાર જેટલાં ફેલાએલ હશે તે કાપી નાંખવાં, એ કાપ્યાથી ઝાડને બીલકુલ ઈજા થવાની નથી. એ મૂળ કાપ્યા પછી એ ચર બુરી નાંખવી.
ફળતંતુને બિલકુલ સરવાં પડતાં નથી. એ મૂળ ઉપરની જમીન બે ત્રણ ઇન્ચમાં સંભાળથી પિચી કરીને ખિસાડી તેમાં થોડું ખાતર ભેળવી પાછી હતી તેમ ઢાંકી દેવી.
ડાળી અને મૂળ સોચ્યા પછી એ ઝાડને જેવું અને જે રીતે ખાતર દેવું હોય તેમ દઈ ભરપુર પાણુ દેવા સરૂ કરવું એટલે ઘણું અને સારાં ફળ આવશે. એ પ્રમાણે બીજે અગર ત્રીજે વર્ષે મૂળ સેરવાં જોઈએ. દર વર્ષે સેરવાં નહીં. જેમ જેમ ઝાડ મોટું થાય તેમ તેમ તેનાં મૂળ થડથી વધારે અને વધારે છેટેથી કાપવાં જોઈએ.
કેટલાંએક ફળ ઝાડ જેરમાં ઉગતાં દેખાય છે પણ તેને ફળ બિલકુલ બેસતાં નથી. એવી રીતે ઝાડ વાંઝ થવાનું કેરણ તેનાં કાષ્ટમૂળ હદ ઉપરાંત વધારે જોર કરી જાય છે અને તેથી ફળતંતુ નબળા અને માંદા થઈ પડે છે. માટે એવાં ઝા. ડેનાં કાષ્ટમૂળ ઉપર જણાવેલ રીતે કાપી તેનું જોર કમતી પાડવું, એટલે ફળતતુ જોર કરશે અને એ વાંઝ ઝાડને ઘણાં અને સારાં ફળ આવવા લાગશે. એ વાત અનુભવ સિદ્ધ છે. માટે વાંઝ ઝાડ ઉપર એ અજમાવી જેવા ભલામણ કરવામાં આવે છે.
For Private and Personal Use Only