________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ ) પાણી છાંટવું. એ મુજબ તમામ તકતા વવાઈ રહે એટલે એ પિડાંની સાંધામાં મારગ રહ્યો હોય તેમાં વેકુળ અગર એ પિડાંમાંથી નિકળેલ માટી ભરી તે ઉપર હાથે રોલર ફેરવી એ તક ટેબલના મથાળા જે સર કરે. એ પછી એ તક્તા. ઉપર એમાંની દો જેરમાં ઉગી તે લીલી કંચન જેવી દેખાવા લાગે ત્યાંસુધી દરરોજ સાંજ સવાર બે વખત એને ઝારેથી પાણું દેવું. છે જેમાં ઉગ્યા પછી દરરોજ એકવાર (સાં. જની વખતે) એને પાણી મળે તે બસ છે. જે બગીચામાં પાણી નળથી ફેરવ્યું હોય અને જ્યાં એવાં પાણી ઉપર દબાણ હેય તે જ એવા ધ્રોના તકતાને રબરના અગર ચામડાના નળથી (હેજથી) પાણી છંટાય તે વધારે સારું.
ધ્રના તકતામાં કોઈ કોઈ વખત દુધેલી કરીને રતાસવાળા - ગના ઝીણું છોડ થાય છે. તેનું જોર થાય છે ત્યારે તે ધ્રોને મારી નાખે છે. માટે એ દુધેલી દીઠામાં આવે એટલે તુરત મૂળ સાથે ઉપાડી નાંખવી જોઈએ.
એ તતામાંની બે મેટી વધવા દેવી નહીં, કારણુ મેટી વધ્યાથી તે સારી દેખાતી નથી. માટે એ તકતામાંની ધ્રા પંદર વીસ દિવસે એના માટે ખસુસ બનાવેલ કાતરથી અગર એ છે કાપવા માટે “લાન મુહુર” કરીને સકંજો હોય છે તેનાથી કાપી નાખવી જોઇએ. તકતા નાહાના હેય તો કાતરથી કાપવા ઠીક પડે છે. પણ મોટા હોય તો “લાન મુહુર” થી કાપવામાં ફાયદે છે. “લન મુહુર” એ પૈડાવાળે સકંજો છે; જે ધ્રોના તકતા ઉપર ગાડા માફક ફેરવાથી એમાંની વધારે ઊંચી ધ્રો હેય છે, તે એની મેળે કપાઈ એ સકંજામાં ભળી
For Private and Personal Use Only