________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ )
યનાં છાંણાંની તાજી રાખ ભેળવવી અને એ મિશ્રણ જ્યારે ઝાડ ઉપર આસ પડેલ હોય છે ત્યારે છાંટવું એટલે એવી રીતે નુક સાન થતું અટકશે.
મેાટાં ઝાડાનાં પાનને જ્યારે ચેળા તથા બીજી જીવાત ઉપદ્રવ કરે છે ત્યારે સાબુના પાણીમાં તમાકુનું એકાદ પાન તથા થોડું કેરોસીન તેલ ભેળવી તે એ પાન માંથે છાંટવું એટલે તેને અટકાવ થશે.
ઉધી ઝાડને નુકશાન કરે છે તે અટકાવવાના ઈલાજ ઉપર તાવવામાં આવ્યા છે. ઉધીની ઉત્પત્તિ જમીનમાંથી થાય છે. એ જે જગ્યે થાય છે તે ખેાદી તેમાંથી એની મુખી રાણી હાય છે તેને નાશ કર્યાથી એ જગ્યે ઉધી થતી નથી. દરેક રાડામાં એ રાણી હાય છેજ. અનેા નાશ કર્યાથીએ જગ્યે ફરીથી
રાડા થતા નથી.
પતાળ કીડી—આ કીડી રંગે રાતી થાય છે. સાધારણ કીડી કરતાં એ ચાર પાંચ ગણી માટી હાય છે. એમેટાં ઝાડનાં થડની અંદરના ભાગને ખાઇ નુકસાન કરે છે. એ જે જગ્યે થઇ હેાય ત્યાં કીલ રેડ્યાથી તે મરી જાય છે.
ડેાસી~ એક જાતની ચેળ છે. એ ઝાડનાં પાંદડાં ખાઇ જઇ તેની ઝીણી ડિંગાળી કાપી તેથી પેાતાનું ઘર બનાવે છે. જે ઝાડ ઉપર એ યેળા થઈ હાય તે ઉપર તમાકુનું પાણી છાંટવાથી એનું જોર ઓછુ થશે.
ભુતડા—આ યેળ ઘણુ કરીને ભાદરવામાં થાય છે. તે ઉપર મેટાં છાં હોય છે. એ ઝાડનાં પાંદડાં ખાઇ જાય છે, તે વિ'ણી નાંખ્યાથી ઓછી થાય.
For Private and Personal Use Only