________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫૪ )
પ્રકરણ ૯ મુ.
-:0:
કુંડાં. POTS.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીએક જાતનાં ઝાડ કુંડાંમાંજ સારાં ઉગે છે, તેથી તે કુંડાંમાંજ લગાડવાં જોઇએ. બીજા ઝાડા શાલા માટે કુંડાંમાં વાવવાં પડે છે, કારણુ ખગીચાના કોઇ ચોક્કસ ભાગને અગર ખીજી જગ્યા શણગારવી ડ્રાય તે પ્રસંગે તે સેહેલાઈથી ત્યાં ગોઠવી શકાય છે. મેટા બગીચામાં સડકાની બાજુમાં, મેટાં ઝાડનાં થડના ક્રૂ રતાં અને ખીજી જગ્યે ઝાડાનાં કુંડાં ગાળ્યાથી સારી શે।ભા દેખાય છે. કેટલાએક નાહના અગીચામાં શાભાવાળા ઝાડના જુદા જુદા આકારના તક્તા કરવાને જગ્યા હાતી નથી, અને કેટલીએક જગ્યે તેમ કરવાને પૈસા વગેરેનાં સાધતા હતાં નથી. એવી જગ્યે શૈાભાવાળાં ઝાડા કુંડાંમાં વાવી, તે ગેવિનેજ મેહેારા ઉપરના ભાગને દેખાવ સુધારવા પડે છે, માટે કુડાં કેવા આકારનાં કરવાં, તે શી રીતે ભરવાં અને તેને પાણી કેમ દેવું, તે વિશેની માહેતી મંગીચાના પુસ્તકમાં અવશ્યની છે.
કુંડાં એવા આકારનાં કરવાં કે તે હાથમાં ઉધાં લઈ જરા બકાવ્યાથી તેમાંનું ઝાડ તેના પિડ સાથે સેહેલાઇથી હાથ ઉપર નિકળી આવે. એ માટે કુડાંની અંદરની બાજુ લાંકવાળી હાવી જોઇએ નહીં. કુંડાની અંદરની બાજુ સીધી હાવી જોઈએ, અને તેના તળિયા કરતાં માંના ભાગ વધારે પાહાળેા હાવા જોઇએ. કે જેથી કરીને તેમાં વાવેલ ઝાડની પિ’ડ કાઢવી પડે ત્યારે તે ભાંગ્યા શિવાય અને તેમાંનાં ઝાડનાં મૂળને ઇજા પહાંચ્યા શિવાય સેહેલાઈથી નિકળી શકે.
For Private and Personal Use Only