________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ૧ )
( ૨ ) એ દખાવવાની ડાળમાં દુખાવવાની જગ્યે છાલ કાયાના બદલામાં એ ડાળ જ્યાં જમીનમાં દુખાવવાની ત્યાં તેની હેઠળલી બાજુએ થડ કરતી એ ડાળના માથાં તરફ ચાકુથી આશરે દોઢ ઈંચ લંબાઇમાં ચીરા કરવા અને એ ચીરા પાદે। ભેગા ન થાય તે માટે તેમાં એક લાકડાંની ફાડ અગર નાહતા નળીઆને કટકા ભરાવી રાખવા અને પ્રથમ લખ્યા મુજખ્ખ એ ડાળ જમીનમાં દબાવી રાખવી અને એ જમીન હમેશ સારી પેઠે ભિની રહે એવી રીતે વખતે વખત તેને પાણી નામવું એટલે એ દીધેલ જગ્યે એ ડાળ મૂળ નાંખશે. (આકૃતિ ૫ મી જીએ)
ચી
( ૩ ) કારનેશન જેવાં હર્ષેસીઅસ જાતનાં ઝાડા જેની ડાળીઓ જલદીથી મૂળ મુકે છે તેવાં ઝાડની દાખની કલમ લેવા માટે હેલી રીત એ છે જે, જે જગ્યે કલમ લેવી હેાય તે જગ્યે એના ક્ રતા એક તેલાળા કાગળ ભુજંગળી જેવા ટાંચણીથી સાંધીને વિ’વેા અને એ કાગળની અંદર એ ડાળના થડ કરતી ખુલ્લી જગ્યા રેહે તેમાં માટી ભરી તેના મેાંમાં શેવાળ ભરી રાખવું અને તેના ઉપર હમેશ પાણી નામ્યા કરવું એટલે ટુક મુદ્દતમાં એમાં મૂળ આવશે.
દાખની કલમ તૈયાર થઈ કે નહીં તે ખાત્રીથી જાણવાની રીત એ છે કે જે જગ્યે. એ કલમ દખાવી હોય તેની નજીકતા એ ડાળના માથાં તરફના ભાગ જ્યારે એ દાવેલ જગ્યાના નજીકના થડ તરફના એ ડાળીના ભાગ કરતાં વધારે જાડા થાય ત્યારે એ કલમ તૈયાર થઇ એમ ખાત્રીથી સમજવું. અને તે જ્યારે જોઇએ યારે એ ઝાડથી જુદી કરી લેવી.
For Private and Personal Use Only