________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
કે જેની સાથે બીજાં ઝાડનાં ફૂલના પુ"કેસરના પરાગના સયેગ કરવા આપણે ધાર્યુ હાય તેમ કરવાનો વખત આવ્યા પેહેલાંજ પવનથી અગર બીજા કારણોથી એ પુ ંકેસરના પરાગના સયેાગ તે ફૂલમાંના સ્ત્રીકેસર જોડે થઇ જાય. માટે એ ફૂલ ખીલતાંવેત તુરત એના તમામ પુકેસરે પ્રથમ લખ્યા મુજબ સભાળથી તેના પરાગ તે ફૂલમાં ખરે નહીં એવી રીતે પકડ અગર ખીજા કોઇ સાધનથી કાઢી નાખવા જોઇએ.
એ મુજબ એ ફૂલના પુ"કૈસર કાઢી નાખ્યા પછી જે ખીજા ઝાડના પુંકેસરના પરાગના, પ્રથમ લખેલ ઝાડના સ્ત્રીકેસર જોડે સયાગ કરવા હાય, તે ઝાડનાં ફૂલના પુ"કેસરનું પરાગ ઉંટના મેવાળાના ઝીણા બ્રશથી પ્રથમ લખેલ ઝાડનું ફૂલ, જેના ઉપર ખીજ કરવું હોય, તેના સ્ત્રીકેસર ( પિસ્ટિલ ) ને લગાડવું. એમ કર્યાથી એ સંયાગ કરેલ ફૂલમાં જે ખીજ આવશે તે વાવ્યાથી, જે ઝાડ થશે તેને ફૂલ ફળ જે બન્ને ઝાડનાં ફૂલના સયેાગથી એ બીજ થયું હાય, તેને એ બન્ને ઝાડનાં ફૂલમૂળથી ભિન્ન જાતનાં ફૂલ ફળ આવશે.
ઉપર જણાવ્યા મુજળ એ સયાગ કરવા તે જ્યારે એ સ્ત્રીકેસર ચિકણું હોય ત્યારે કરવા જોઇએ. સ્ત્રીકેસર ચિકણું હાય તે વખતે જો એના ઉપર જે પુંકેસરના પરાગના સચેાગ કરવાને તે તૈયાર નહીં હાય તેા એ ક્રિયા બની શકે નહીં. પણ જો સ્ત્રીકેસર ચિકણુ થયા પેહેલાં પુકેસરનું પરાગ તૈયાર થયું હોય તે તે કામમાં લેવાના ઇલાજ છે.
એવું જ્યારે થાય ત્યારે એ પુકસરવાળુ ફુલ ઉતારી એક કાચના ઠામમાં પાણી નાંખી તેના ઉપર એ ફૂલ તરતુ મુકવું
11
For Private and Personal Use Only