________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ) અને તે ઉપર એક કાચને ગ્લાસ ઢાંકી રાખવે. જ્યારે સ્ત્રીકેસર એને સોગ કરવા લાયક ચિકણું થાય, ત્યારે એ ફૂલ પાણીમાંથી કાઢી તેને પરાગ પ્રથમ લખ્યા મુજબ બ્રશથી લઈ સ્ત્રીકેસરને લગાડવું. એ મુજબ કેટલીએક જાતનાં ઝાડનાં ફૂલને સગ સહેલાઈથી થાય છે, પણ કેટલીએક જાતનાં ઝાડનાં ફૂલ સહેલાઈથી હાઈબ્રીડાઈઝ થઈ શકતાં નથી. તો પણ એ માટે ઉપરા ઉપર પ્રયત્ન કર્યાથી સફળ થાય છે.
ઉપર લખ્યા મુજબ એ હાઈબ્રીડાઈઝની ક્રિયા ગંડળના બગીચામાં અજમાવી જેવા ગ્રંથકારને વિચાર હતા પણ ગયા બે વર્ષથી તેની તબીયત નાદુરસ્ત હોવાને લીધે તેને લાંબી રજા લેવાને વિચાર હતું તેથી તે કરી શક્યા નથી.
For Private and Personal Use Only