________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવી જોઈએ કારણ નવી ચઢાવેલ આંખ ઉપર પાણી પડે તો તે સડી જવાની.
નવી આંખ ચઢાવ્યા પછી પંદર વિસ દિવસ લીલી અને જેરમાં રહે તો તે ચેટી એમ સમજવું. જે એ આંખ કાળી પડે અને એમાં કરચલી પડે તો તે મરી ગઈ એમ જાણવું.
આંખ જે ડિગાળીની કાઢી હોય તે ડિગાળી ઉપર તે જેવી સ્થિતીમાં હતી તે જ સ્થિતીમાં તે નવા રોપા ઉપર ચઢાવવી જોઈએ. એટલે પ્રથમની ડિગાળીમાં તેને જે ભાગ ઉપરની બાજુમાં હતા તે ભાગ નવી જગે પણ ઉપરની બાજુ રેહે અને પ્રથમની ડિગાળી ઉપર જે ભાગ નિચેની બાજુ હતો તે નિચેની બાજુ રહે એવી રીતે કરવું જોઈએ.
આંખ પસંદ કરવી તે સીધી ઉગમણુવાળી જોરદાર હેવી જોઈએ-આંખ ચઢાવતી વખતે તે આંખ નજીકના પાંદડાંની દાંડલી (લીફલેટ) જે તેની સાથે રહી હેય (એ દાંડલી આંખ સાથે હોય તે સારી) તે એ દાંડલી જ્યારે શુકવા અને ખરવાલાગે ત્યારે એ આંખ ફુટવા લાગી એમ સમજવું. આંખ ફુટવ્યા પછી તેના નિચે અને ઉપર જે બંધ બાંધેલા હોય છે તે છોડી નાંખવા. નવી ચઢાવેલ આંખમાંથી ફુટ થયા પછી કોઈ કોઈ વખતે તે તોફાનના પવનથી ઉડી જાય છે માટે જે સેટી ઉપર આંખ ચઢાવી હોય તેને થોડા અઠવાડીઓ સુધી તેની બાજુમાં લાકડી ખેડી તે સાથે બાંધી રાખવી. આંખ ચઢાવવા માટે સવારને અને સાંજનો વખત સારો, તેમાં સાંજનો વખત વધારે સારે.
કેટલાએક ભાળીને આંખવાળી ફાડને ટેલ લાકડાનો ભાગ છાલથી જુદો કરવો જરા મુશ્કેલી ભરેલું જણાય
For Private and Personal Use Only