________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિલાયતી શાકભાજીનાં બીજ–વટાણા, વાલોળ, હું ગળી, રાઈ અને કેસનાં બીજ શિવાય, અને લોઅર બેગાળામાં જ્યાં અરટીએક અને કાળી ફલાવર પરદેશી “બીજથી ભાગ્યે જ થાય છે ત્યાં ઉપર લખેલ બીજ ઉપરાંત એ
બે જાતનાં બીજ સિવાયનાં બીજું વિલાયતી શાકભાજીનાં બીજ “જ્યાં યુરોપ અને અમેરિકામાંથી સહેલાઈથી આણી શકાય છે
ત્યાં આ દેશને બગીચામાંનાં બીજ કરવામાં ફાયદો નથી એવું “હું માનું છું કારણ આ દેશમાં થએલ પરદેશી બીજની પેદાશ પરદેશથી મંગાવેલ બીજની પેદાશ કરતાં બેશક ઘણું ઉતરતી “થવાની. ડુંગળીના બીજમાં ઉગવાની શકિત બીજાં શાકભાજીનાં “બીજ કરતાં વધારે ટુંક વખત રહે છે તેથી પરદેશથી મંગાવેલ “ડુંગળીનું બીજ ઘણું કરીને બીલકુલ ઉગતું નથી કેક વખતેજ “ઉગે છે. તેમ ઉપર લખેલ પ્રાંતોમાં વટાણુ, વાળ તથા એવાં (તેલદાર) બીજ પરદેશમાંથી મંગાવવામાં ઘણું ખરચ થાય છે.
ત્યાં એવાં શાકભાજીમાં ઘણું બીજ વ વર્ષ દેશી બગીચા“માંથી રાખી શકાય. અને એવાં બીજને પાક એ જમી“નના પરદેશી બીજના પાક કરતાં બીલકુલ ઉતરતો અગર “હણે થવાનું નથી. તો પણ સારામાં સારો માલ ખાવાના કામમાં લઈ ઉતરત રહે તે બીજ માટે ન રાખતાં સારામાં સારે પાક બીજ માટે રાખવા સંભાળ લેવી જોઈએ. વટાણુનાં બીજ માટે “ જ્યારે કોઈ માળી તેના બગીચાના બીજ ઉપરજ આધાર રાખે
છે ત્યારે તેણે પોતાનાં બીજ માટે જ વાવણું કરી તેની પેદાશ ફ“કત બીજ માટે સાચવી રાખવી.”
વાવવા માટે બીજ રાખવું તે કાચની બાટલીમાં અગર ટીનના ડબામાં દરેક મોસમમાં વાવવાનુ બીજ જુદી જુદી બાટલીમાં અ
For Private and Personal Use Only