________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૧૨
)
મને ઘણું કંટા ફુટશે પરંતુ એ કલમનાં ઝાડને જે જગાએ ડાળીઓ ઉગાડવી હોય તે જગાયે એક એક કેટા એમ ચાર પાંચ કાંટા રાખી બાકીના કાઢી નાખવાં અને એ કેટા કાઢી નાખેલ જગ્યથી રસ જાય નહીં તે માટે જે જગ્યથી એવા કટા કાઢી નાંખ્યા હશે તે જગ્યે ચિકણી માટી લગાડવી. આગળ ઉપર પણ એ વાવેલ કલમોનાં થડ ઉપર પ્રથમ જણાવ્યા પ્રમાણે રાખવામાં આવેલ ચાર પાંચ કેટાનો વિસ્તાર થાય તે શિવાય બીજા કેટા ફુટે તે પણ વખતે વખત કાઢી નાંખવા જોઈએ.
ઉપર લખેલ જાતનાં ઝાડો કરતાં કઠણુતામાં ઉતરતા દરજ્જાનાં ઝાડે જેની કલમે સહેલાઈથી ચેટી શકે છે, જેવાં કે અંજીર, સાધારણ જાતના ગુલાબ, મિઠી લિંબુઈ વિગેરેની કલમો ત્રણ ત્રણ આંખવાળી કાપી તે નસરીના નજીકમાં ક્યારામાં આશરે ફૂટ ફૂટ અગર નવ નવ ઈચને છે. તેનો ત્રીજો ભાગ જમીનમાં જાય એવી રીતે અને જરા ત્રાંસી વાવવી, અને એ કયારાને ત્રિજે ચેલે દિવસે દેશનું પાણી દેવું. એ કલમો જેમાસાની ઋતુમાં વાવવી અને તે વળતા ચોમાસાસુધી એ ક્યારામાં જ રહેવા દેવી. વળતા ચેમાસામાં એની પિંડ સાથે દડબે કાઢી તે જે જગે જાથે જોઈતી હોય તે જગે ફેરવવી.
પણ નાજુક જાતનાં ઝાડે જેની કલમો ઉપર જણાવેલ રીતે ચેટી શક્તિ નથી એવાં ઝાડો કલમથી કરવા માટે વધારે સંભાળ અને કાળજી લેવી જોઈએ. એવી જાતનાં ઝાડે કલમથી કરવાના ઘણા પ્રકાર છે તેમાંથી નિચે લખેલા ગેંડળના બગીચામાં ઘણું વખત ફત્તમદીથી અજમાવી જોયાં છે.
For Private and Personal Use Only