________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
કરેલ હાડકાના ખાતરના જમીનને જેટલો ફાયદો થાય છે તેણેા ખીજી રીતે તૈયાર કરેલ કોઇ પણ હાડકાના ખાતરથી થતા નથી; આપણા દેશમાં ગંપના તેજાબ મેાંધા હાય છે તેથી એવી રીતે ખાતર તૈયાર કરવામાં ખર્ચ ઘણા થવાને.
બ–હાડકાં ખાંડી તેના ઝીણા ઝીણા કટકા કર્યાથી. એવી રીતે વાપરેલ ખાતરની જમીન ઉપર અસર ધીમે ધીમે લાંખી મુદ્દત સુધી થાય છે.
ક-હાડકાના સાવ ઝીણ્ણા ભુકા કરીને.
ડ-એક ખાડા કરી તેમાં હાડકાં અને છાંણુ સરખે ભાગે લઇ તે તેમાં દાટી રાખવાં અને એ ખાડામાં વખતે વખત જાનવરોનું મૂત્ર રેડી તેથી તે પલળેલ રહે એમ કરવું એટલે થોડા મહીનામાં એ હાડકાં સડી જઇ એવું ખાતર થાય છે.
ઈ-એક કુંડીમાં એક ઈંચ જાડા
ચુનાને થર, તે ઉપર અરધ ઇંચ જાડા હાડકાના ભુકાના થર અને તે ઉપર બે ઇંચ જાડા રાખતા થર. એ મુજબ ચુના, હાડકાના ભુકા અને રાખથી એ કુંડીમર્થમથ ભરી લેવી અને તે ઉપર એગાટ પાથરી તે માંથે એ ત્રણ ઇંચ માટીને થર નાંખવેા, બાદ તેટલુ પાણી રેડવું એટલે એ કુંડીમાનું ખાતર વાપરવા લાયક થશે.
For Private and Personal Use Only
કુંડીમાં સમાય આશરે બે માસમાં
(૯) કસાઈ વાડામાંનું લેાહી તથા ખા નિરૂપયેાગી (ખારાક માટે નિરૂપયાગી) પદાર્થનું અતિ કીમતી ખાતર થાય છે. ગાંડળના ભાગમાં ત્રણ ચાર વર્ષ પેહેલાં એવું લેાહી વિગેરે કેદીઓને ત્યાંના કમાઇ વાડામાં માકલી મંગાવી એક કુડીમાં નાંખી