________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) સારી પેઠે મિશ્ર કરી ઢાંકી રાખવું અને દશ બાર દિવસે એમાં પાણી છોડવું એટલે આશરે દોઢ માસમાં એ ખાતર કામમાં આવે તેવું તૈયાર થશે. એ ખાતર ફળ ઝાડના મૂળને દેવા માટે ઘણું જ સારું.
(૨૫) એક ભાગ છે . ભુકો કરી તેમાં પાણી નાંખી તે પાણીમાં સાવ ગળી જાય ત્યાં સુધી ઉકાળો અને તેમાં તેટલોજ ગાળ અને જરા ચુનો નાંખી, એ સારી પેટે મેળવી મિશ્ર કરે અને એ ખળથી દશગણું છાંણનું ખાતર લઈ તેની સાથે ઊપર તૈયાર કરેલ મિશ્રણ ભેળવવું અને તે એક કુંડીમાં આશરે બે માસ સુધી ઢાંકી રાખવું એટલે અંગુરના મૂળને દેવા માટે એનું ઊત્તમ ખાતર તૈયાર થશે. એ ખાતરની ખરાબ બદ આવે છે માટે તે ઝાડને દીધા પછી તે ઉપર માટી ઢાંકી લેવી.
(૨૬) ચાર ભાગ છાંણ, એક ભાગ ખેળ, એક ભાગ લાકડાંની રાખ અને પા ભાગ ચુનો મિશ્ર કરી એક કુંડીમાં ભરી રાખવું અને તેમાં સમાય એટલું પાણી નાંખવું; બાદ એ કુડી ઢાંકી રાખવી એટલે આશરે બે માસમાં એમાંનું મિશ્રણખાતર તરીકે વાપરવાને તૈયાર થશે. એ ખાતર સપ્તાળુના ઝાડ માટે અતિ ઉત્તમ.
(૨૭) આઠ ભાગ સાવ સડેલ પાનનું ખાતર, આઠ ભાગ સાધારણ જાતની ઝીણી માટી અને એક ભાગ રેતી અગર નળીઆને ભું કે એ સારી પેટે મિશ્ર કરવાં. એ મિશ્રણ વર્ષીયું ફૂલ ઝાડનાં બીજ વાવવા માટે અતિ ઉત્તમ.
કઈ કઈ વખતે ખાતરમાં જીવાત અને તેના ઈડાં હેય છે અને એવું ખાતર વાપર્યાંથી એ વાતને વધારો થઈ મે
For Private and Personal Use Only