________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમાં આઠમે દશમે દિવસે દે. ચોમાસામાં ઘણાં ખરાં ઝાડને એ રેડથી વધારે ફાયદો થાય છે. ઘોડાની તાજી લાદ જે ઘણી ગરમ અને ઝાડને નુકસાનકારક છે તે પણ ઉપર લખેલી રીતે રેડ કરીને દીધાથી ઝાડને ફાયદો થાય છે.
જ્યારે સડેલ ખાતર મળતું નહીં હોય અને ખાતર દેવાની જરૂર હોય ત્યારે તાજું છાણ વિગેરેને રેડ કરીને દેવો જોઈએ. ગજબ, શેરડીને વાડ તથા એવા ઉભા મેલને જ્યારે રેડ દે હોય ત્યારે એ છાંણ વિગેરે જે ધેરીઆમાંથી એ મોલને પાણું જતું હોય તેની કુંડીમાં અગર ઘેરીઆના પાણીમાં ભેળવવું એટલે તે પાણી સાથે એ મોલમાં જશે.
(૨૦) સાબુનું પાણુ એ પણ ખાતર તરીકે ઘણું ઉપયોગી છે. કેબી, કાળી ફલાવર તથા એવાં હરખેશીઅસ જાતનાં ઝાડને સાબુના પાણીથી તુરત ફાયદો થાય છે. મીસ. માલીંગ જણાવે છે જે “મને માલુમ પડ્યું છે કે સાબુનું પાણી કુંડાનાં ઝાડોને એક મોટી ચીજ છે. મેં સાદી જાતને પીળા સાબુ મળે છે તેથી ફલાણી વડે એ સાબુનાં પાણીથી ઝાડનાં પાંદડાં ધાયાં છે અને હું માનું છું કે એના શિવાય મોલે ઝાડ ઉપર ન આવવા દેવાના બીજા કકજ સારા ઈલાજ હશે. વળી સાબુનું પાણી મળી શકે તેમ હોય છે અને એથી મારા ઝાડને ઘણે ફેરે આશ્ચર્યકારક રીતે ફાયદો થશે છે.” વળી એ જસુવે છે કે ગુલાબનાં તથા અજીરનાં માંદાં ઝાડને એ આપાથી તે પૂર્ણ તંદુરસ્તીમાં અને જેરમાં આવ્યાં હતાં.
(૨૧) કેયલાને ભુકે એ કોટનસ, કાલેડીસ, કેલીઅસ વિગેરેને પાંદડાંનાં ખાતર જોડે મિશ્ર કરીને ખાતર તરીકે દીધાથી એવાં ઝાડને રંગ તેથી વધારે ખીલે છે.
For Private and Personal Use Only