________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ }
ય છે. કઠણ જાતની જમીનને અને જે જમીનમાં પાણીના સારા નિકાશ હાતા નથી તે જમીનને રાખનું ખાતર ઘણુંજ ફ્ાયદાકાક છે.
(૧૪) ખેાળના ભુકા એ ઘણુ’ કાવતવાળુ ખાતર છે. ગુલાબને તથા કેશને એથી ધણા ફાયદો થાય છે. એરડાના ખાળ જે માળવાના કામમાં વપરાય છે તે ખાતર તરીકે વાપયાથી તેના વધારે સારા ઉપયેગ થશે. એ ખાળકૂળ ઝાડા માટે મિશ્રણનું ખાતર જેને ઈંગ્રેજીમાં કાપાસ કહે છે તેમાં ઘણું ઉપયાગી છે.
(૧૫) ગાળ—-બગડેલ ગાળ જે બજારમાં ઘણા સસ્તા મળી આવે છે તે પણ ફળ ઝાડા માટે મિશ્ર ખાતર તૈયાર કરવાના કામમાં કીમતી છે.
(૧૬) સુરોખાર જેને ગ્રેજીમાં ને આક્ ાટયાશ કહું છે, તે જમીન માંથે ખાતર તરીકે છાંટયાથી ઘઉં, તમાકુ, કપાસ, વિગેરેને ઘણાજ કાયદો કરે છે. કારણ તેથી માલને નૈાજન અને પાટયાા મળે છે. એ ખાતર વાપરવાને ખરચ થાય છે તેના પ્રમાણમાં કાયદો વધારે થાય છે.
(૧૭) મીઠુ. જેને કલેરાઈડ ઓફ શાડીઅમ કેહે છે તે કેટલીએક જાતના મેટલ માટે અતિ કીમતી ખાતર છે. કાખી, ડુંગળી, વાલ તથા એવા છેડ મેાલને મીઠાનાં ખાતરથી ઘણું ફાયદા થાય છે. દરી કનારાથી છેટાના મુલુકમાં જ્યાં જ મીનમાં મીઠાને અધ હાતા નથી. ત્યાં ખીજા ખાતરા સાથે જમીનમાં ઘેાડું મીઠું દીધાથી ઘણું સારૂં; પણ મીઠાની કીંમત હાલમાં ઘણી વધી તેથી છે તેના ઉપયાગ કાંકજ કરી શકે.
For Private and Personal Use Only