________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી રીતે ખાડામાં તૈયાર કરેલ એક ટન ખાતરમાં ૧૫ રતલ સુધી નજ, ૧૫ રતલ સુધી પોટવાસ અને ૮ રતલ સુધી ડાયરીક આસીડ હેય છે.
એ ખાતરના ગુણ તથા તેની અસર નિચે લખેલ કારથી વત્તિ ઓછી થાય છે.
એ ખાતર જે જાનવરોના છાણનું હોય છે, તેમના પો. રાકના ગુણ અને માન ઉપરથી.
એ ખાતર જે જાનવરોના છાણનું હોય છે તે જાનવરની જાત તથા તેમની શારીરિક સ્થિતિ ઉપરથી.
એ ખાતર રાખવાની રીત ઉપરથી.
સારી જાતના એક જોડી બળદ જેને ખોરાક સારો મળે છે, તેના છાણનું બાર મહીનામાં આશરે ચાલીશ ગાડાં ખાતર થાય છે.
(૩) મૂત્ર એ એક અતિ ઉત્તમ ખાતર છે. એથી બીટ, કેબી તથા એવી જાતના છોડને તે ઘણો જ ફાયદો થાય છે. એ ખાતર છોડ મેલને દીધા પછી તેને ઉપરા ઉપર પુષ્કળ પાણું દેવું જોઈએ.
મૂત્રમાં સરખે ભાગે ઝીણું ચાળેલ માટી ભેળવી, તે જરા સુકવી વાપરવું. એમાં મારી ભેળવ્યાથી એની બબે જતી રહે છે અને તે એ પ્રમાણે તૈયાર કરી રાખવાને અને જ્યારે
જ્યાં જોઈએ ત્યાં લઈ જઈ વાપરવાને સુગમ પડે છે. છેરની કેડમાં જ્યાં ઢેર સૂવે છે ત્યાં વખતો વખત ઝીણી માટી પાથરી તે મૂત્રથી પલળે એટલે ખસેડી તેને ખાતર તરીકે ઉપયોગ સહેલાઈથી થઈ શકે અને એમ કરવાથી હાલ એ કેડમાંની મુતારી જે વ્યર્થ જાય છે તેને સારે ઉપયોગ થાય માટે
For Private and Personal Use Only